________________
જૈનયુગ
કારતક-માગશર ૧૯૮૩
૧૨૪
गवर्णनं धर्मोपदेश इत्यप्यार्थान्तरम् ॥
र्थयोः । अनुप्रेक्षा ग्रंथार्थयोरेव मनसाभ्यासः । આમાં સામાન્ય રીતે અ જણાવીએ તા आम्नायो घोषविशुद्धं परिवर्त्तनं गुणनं रूपસ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. (૧) વાચના, પઠન, શાસ્ત્રા જ્ઞાનમિસ્ત્યયઃ । અથાપવેશો ાણ્યાનમયો-ગ્રંથના અર્થે તથા પાાને પ્રશ્નપૂર્વક સદેહ દૂર કરવા ધ્યયન (Reading), (૨) પૃચ્છના પૃષ્ઠન એટલે અર્થે પૂછવા (Inquiry) (૩) પરાવર્ત્તના-આમ્રાયઅને તે પરની સર્વાસિદ્ધિ નામની ટીકા એમ શીખેલું સંભારી જવું (Recollection, revision, જણાવે છે કે— recapitulation) (૪) અનુપ્રેક્ષા-અર્થચિંતન; ગ્રેથના અર્થ ઉપર મનના અભ્યાસ-મનનું ચિંતવનએકાગ્ર મનથી વિચાર કરવે તે (Pondering over the meaning, reflection)-4|| |||| સ્વાધ્યાયમાં વાચન, મનન અને નિદિધ્યાસનેા સમા
થાય છે. શ્રવણના સમાવેશ જો કે પૃથ્વનામાં
અલ્પાંશે થાય છે છતાં તેના ખાસ વિશિષ્ટ રીતે
સમાવેશ કરવા સ્વાધ્યાયના પાંચમા પ્રકાર કહેલા છે તે (૫) ધર્માંપદેશ——( અર્થીપદેશ, વ્યાખ્યાન, અનુયેાગવર્ણન, ધર્મકથા ) એટલે ધર્માંના વ્યાખ્યાનનું શ્રવણ કરવું.
निरवद्यग्रंथार्थीभयप्रदानं वाचना । संशयच्छेदाय निश्चित बलाधानाय वा परानुयोगः प्रच्छना । अधिगतार्थस्य मनसाऽ ખ્યાલોડનુકેલાયો શુદ્ધ પવિત્તનમન્નાયાવેશ धर्मकथाद्यनुष्ठानं धर्मोपदेशः । स एष पंचવિધ સ્વાધ્યાયઃ મિથૈ । પ્રજ્ઞાતિય प्रशस्ताध्यवसायः परमसंवेगस्तपोवृद्धिरतिचारविशुद्धिरित्येवमाद्यर्थः ॥
– ઉકત ઉમાસ્વાતિ કૃત પ્રશમરતિ નામના ગ્રંથની ટીકામાં -જણાવ્યુ` છે કે—
स्वाध्यायः पंचधा - वाचना पृच्छना अनुप्रेक्षा आम्नायः धर्मोपदेशश्च । तत्र वाचना આછાપાવાન, સંજ્ઞાતસંવેદૃચ્છન(પુના), अनुप्रेक्षा मनसा परिवर्तनमागमस्य, आम्नाय ગાત્માનુયોગથન, ધમાવેશ આક્ષેપની विक्षेपणी संवेदनी निर्वेदनी चेति कथा धर्मोपदेशः ।
દેવગુપ્તાચાર્ય પ્રણીત નવતત્ત્વ પ્રકરણ પરની ટીકામાં કથન એ છે કે—
વાવના શિબાનાં દાહિરોત્સાહિXसूत्राद्यालापकमदानम् । प्रच्छना सूत्रार्थसंदेફાઘવનોાય મસ્જીનમ્ । પરાવર્ત્તના પૂર્વાથીતગ્રંથસ્તુળના અનુવંશી પુરાવતમૂત્રાર્થસ્ય
मनसाऽभ्यसनं चिन्तनमित्यर्थः । धर्मकथा धर्मप्रतिबद्धसूत्रार्थकथनं व्याख्यानमिति ॥
આ પરથી સમજાયું હશે કે પરિષનું કે એકત્રત થયેલા મંડળનું જૈન ભાષિક નામ વાચના’ હતું એમ કહેવું એ ભ્રમયુક્ત છે. તેના વાસ્તવિક અર્થી તેની વ્યુત્પત્તિ પ્રમાણે વાંચન (Reading) પાન, શિષ્યાને શિખવવું,ગ્રંથના પાઠ અને અર્થ એમ બંને આપવા,—આલાપક એટલે આળાવા
(સૂત્રના ખા) એક પછી એક શિખવતી વખતે શિષ્યને આપવા વગેરે ઉપર જણાવેલા આધારમાણે છે. આની વિશેષ પુષ્ટિમાં વાચના' એજ અર્થમાં ઘણે સ્થળે વપરાયેલ છે, પણ વિસ્તાર ભયથી ઉદાહરણે આપવાનું યાગ્ય નથી ધાર્યું.
આ સાથે ઉમેરવાનું પ્રાસંગિક છે કે ઉપર્યુક્ત પાટલિપુત્રમાં અગ નિમિત્તે સંધ (પરિષ૬) મળ્યા ત્યાર પછી તેજ નિમિત્તે મથુરામાં તેમજ વલભપુરમાં સધ મળ્યા હતા અને તે બંનેની ‘વાચના પ્રકારમાં સ્વાભાવિક રીતે કઇ ન્યૂતાધિક હોય તેથી
તે બંનેનાં વાંચનને ‘માથુરી વાચના' અને ‘ વાલભી વાચના ' અનુક્રમે કહેવામાં આવે છે. જો કે ત્યાર પછી તે બંનેનું સંમિશ્રણ થઇ એક વાચના થઇ