________________
પ્રાચીન જન પરિષદ
૧૨૩ વાચના આપનાર વાચનાચાર્ય' કહેવાય છે. થયું. પછી ગુરૂ મહારાજ પધાર્યા અને શિષ્યોને આ સંબંધે વજસ્વામી કે જેનો જન્મ વીરાત ૪૯૬ પૂછ્યું “કાંઈ અધ્યયન થયું કે કેમ ?' તેઓએ વર્ષે થયે હતો તેના સંબંધની ટૂંક કથાને ભાગ કહ્યું “અધ્યયન બહુ સારી રીતે થયું, થોડા દિવસમાં નીચે આપવામાં આવે છે –
ઘણો અભ્યાસ થયો; માટે હવે પછી આ વજબાલ્યાવસ્થામાં પદાનમારિણી લબ્ધિના બળથી સ્વામીજ અમારા વાચનાચાર્ય થાઓ.' એ પ્રમાણે સાધ્વી મુખે સાંભળીને અગ્યાર અંગનું જેણે અધ્યયન સાધુઓએ અરજ કરવાથી ગુરૂએ વજી મુનિને કર્યું છે, અને જેને આઠ વર્ષની ઉમરે ગુરૂ ( સિંહ- આચાર્ય પદ આપ્યું અને વાચનાચાયંતરીકે સ્થાપ્યા.” ગિરિ) એ દીક્ષા આપેલી છે એવા વજીસ્વામી –ઉપદેશમાળા ભાષાંતર પૃ. ૧૫૪-૧૫૫. ગુરૂની સાથે વિહાર કરતા હતા. એક દિવસ વજી. વાચનાચાર્ય સંબંધે પરિશિષ્ટ પર્વમાં ઉપર્યુક્ત સ્વામીને ઉપાશ્રયમાં મૂકી સર્વ સાધુઓ ગોચરીએ વજીસ્વામીના સંબંધેનું નીચે પ્રમાણે કથન શ્રી હેમ(ભિક્ષાર્થે) ગયા હતા. અવસરે વજીસ્વામીએ સઘળા ચંદ્રાચાર્ય કરે છે:મુનિઓની ઉપધિઓ (આસન વિગેરે ઉપકરણો)ને દુલ્હાના વિમવર્ષા ફાડાથિિના હારબંધ ગોઠવી તેમાં મુનિઓની “સ્થાપના કરીને થાકથામ ગામમમુ દ્રિગાઢું તત્ર દિથતિઃ | (મુનિઓ બેઠા છે એમ માનીને) પોતે વચમાં બેસી ઢથનિguપુરું વનપ્રતિપન્નાઇ સાધવઃ મોટે સ્વરે આચારાંગાદિની વાચના આપતા હોય માવનાવાવનાવાર્થરતર રજા માણfall તેમ બોલવા લાગ્યા. તે અવસરે “સ્થડિલ ભૂમિથી “વઝવ વાવનારા માસે યાવિશારદા (દીર્ધ શંકા કરી) આચાર્ય આવ્યા. ઉપાશ્રયનાં મતાવિવાહ કરાવાર તે તથા 11 બારણાં બંધ જઈને ગુરૂએ ગુપ્ત રીતે અંદર જોયું તે “vra: યારણ વાવના બહારિબા વાસ્વામી સર્વ મુનિઓની “ઉપાધ’ ને એકઠી કરી કાર્સ તે સાધવો ઘઉં નિવાવ પ્રાથના છાત્રબુદ્ધિથી ભણાવતા હતા. ગુરૂએ ચિંતવ્યું કે “જે હું એકદમ બારણું ઉઘડાવીશ તે તે શકિત વળી વિશેષમાં જન તત્વજ્ઞાન જેમાં સૂત્રબદ્ધ થશે ? એમ વિચારી માટે સ્વરે “નિસિાહ’ એ પ્રમાણે સમાવ્યું છે અને તેથી જેમાં જૈન પરિભાષા સર્વ ત્રણવાર શબ્દોચ્ચાર કર્યો. એ સાંભળી ગુરૂ આવ્યા આવી જાય છે એવા તત્ત્વાર્થ સૂત્ર (રચનાર શ્રીમદ્ છે એમ જાણી વજીસ્વામીએ લઘુલાઘવી કલાએ ઉમા સ્વાતિ કે જે વીરાત ૨૪૫ માં દેહોત્સર્ગ કરએકદમ દરેક ઉપધિને તેને સ્થાને મૂકી દઈને બારણું નાર આર્ય મહાગિરિના શિષ્ય થતા હતા ) માં ઉધાયું. ગુરૂએ વિચાર્યું કે “આ પુરૂષ રનમાં આટલું કર્મનો નાશ કરનાર તપને જણાવેલું છે, પછી તે બધું જ્ઞાન છે, માટે આનું જ્ઞાન અજાણપણામાં ન તપ બાહ્ય અને અંતરંગ એમ બે પ્રકારે જણાવી જાઓ” એવું વિચારી બીજે દિવસે સિંહગિરિ અંતરંગ તપના છ પ્રકારમાં સ્વાધ્યાયને એક પ્રકાર આચાર્ય કંઇ કાર્યનું મિષ કરીને બીજે ગામ જવાને ગણાવી તે સ્વાધ્યાયના પાંચ ભાગમાંથી પહેલા ભાઉઘક્ત થયા. તે વખતે સાધુએ પૂછ્યું કે “હે મને વાચના કહેવામાં આવેલ છે. સ્વામી ! અમને વાચના કેણ આપશે ?’—ગુરૂએ પાત્રનાકછનાનુprદનાથ પ રાઃ કહ્યું કે “આ વજી નામના લઘુ મુનિ તમને વાચના
થાય: ૧ ૬ ૨૯ આપશે.” તેઓએ કહ્યું “તહત્તિ' (એટલે તથતિ, બહુ આના પર ભાષ્ય એ છે કેસારું). તે વખતે “આ બાલક અમને શું વાચના
स्वाध्यायः पंचविधः । तद्यथा । वाचना આપી શકશે?' એવી શંકા પણ તેઓએ કરીનહિ.
હરિ ગુરૂ બીજે ગામ ગયા. શિષ્યોએ સિદ્ધાંતની વાચના કરછન અનુમૈસા માગ્ના વમુનિ પાસે લીધી. અધ્યયન બહુ સારી રીતે તત્ર વાપર્વ શિક્ષાચારના અને પ્રસ્થાન