SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 1 જનગ કારતક-માગશર ૧૯૮૩ સધ્ધ બહારની શિક્ષા પોતાને થાય એવું જણાયું ત્યારે શિષ્યાન ત્રેયનુ પ્રાજ્ઞાન પાચચરાટો યથા । તેમણે કહેવરાવ્યું કે:श्री जिनाव संघाज्ञा मान्या मानवतामपि ॥५९६ ॥ संज्ञाभूम्या गतत्स्वेका मेकां मिक्षाक्षणागतः । कालवेलाक्षणे चोभे विनावश्यके तथा ॥ ५९७॥ सप्ताह दास्येऽहं वाचनाः शिष्यसंदतेः । ध्यानमध्येऽपि येनीकः परार्थः स्वार्थतोऽधिकः ૧૮ मयि प्रसादं कुर्वाणः श्री संघः प्रहिणोस्विद्द | शिष्यान्मेधाविनस्तेभ्यः सप्त दास्यामि वायनाः ॥ ६७ ॥ | पाचन दास्ये मिश्राचर्यात आगतः । तिसृषु कालवेलासु तिम्रोऽन्या वाचनास्तथा || ૬ || सायाह्नप्रतिक्रमणे जाते तिम्रोऽपरा पुनः । सेत्स्यत्येवं संघकार्य मत्कार्यस्याविबाधया ॥ ६९ ॥ —પરિશિષ્ટ પર્વ. ગેરે વગેરે. અને આ સંબંધે પ્રાચીન પ્રમાણુ તરીકે પ દેશમાં હાર સૂરિ પ્રાકૃત ગાથામાં જષ્ણુાવે 1मा उग्घाडह पेसह साहुणो जजुया सुमेहाए । दिवसेज सत पडिपुच्छणाओ दाहामि जा झा एगो भिक्खाउ स मागयस्स दिवसद्ध काल वेलाए । ત્રણ વાચના, અને સવાર સાંજના પ્રતિક્રમણ (દૈસિક અને રાત્રિક) કરવાની વખતે બીછ ત્રણ વાચના કરી આપીશ । જેથી મારા કાર્યને ખાધા થયા વગર સંઘનું (અભીષ્ટ) કાર્ય પણ થશે. ’ આવ્યા પછી, ત્યાર પછીની ત્રણ કાલવેલાએ ખીજીવોમા સડ્યા સળા થો સગે હાન વૈજ્ઞાપ || વિચરણ માથળીઓ પરથમા પાસથ પ તિષ્ઠિ સૌ ચૂમમુત્તા મેદાવીગ સવા વપ | पत्ता तस्स समीचे पडिपुच्छा व बावणं किती । कति दोहिं तिदि वा न ततव धारितं जाहे —ને મારા પર કૃપા કરી વિદ્વાન શિષ્યોને સધ મારી પાસે મેકલાવે તે હું તેને સાત વાચના આપીશ. તેમાંની એક વાસના ભિક્ષાચર્ષી કરી આ પછી સથે સ્થૂલભદ્રાદિ પાંચસો સાધુને મેળા કે જેને, सूरिचयामास तेऽप्यल्पा वाचनाइति । उद्भज्येयुर्निजं स्थानं स्थूलभद्रस्त्ववास्थितः ॥ ૭૨ || -સૂરએ અલ્પ થાચના વાંચી, આથી તેઓ ઉદ્વેગ પામી નિજ સ્થાને ગયા, જ્યારે સ્થૂલભદ્ર ત્યાં જ-તેમની પાસે જ રહ્યા, અને તે (બારમા અંગમાં અંતર્ગત) દશ પૂર્વે શીખ્યા (જ્યારે અંગમાં કુલ ચાદ પૂર્વ છે) વગેર... ચ્યા જ પ્રમાણે જયાનંદસૂરિના ચરિત્રમાં છે. જેમ કે —( ભાડુએ કહ્યું ) · મને સંપ વાર નિ કરા, પણ જે સારી બુદ્ધિવાળા-મેધાવી સાધુએ ઢાય તેમને અહીં મેકિલા તો હું મારા ધ્યાન પત કરાર સાતવાર તેમની પૃચ્છાના જવાબ (પ્રતિકૃા) આપતા રહીશ. એક પ્રતિકૃચ્છા ત્રિક્ષાએથી પાછા ફરીને કરીશ, બીજી મધ્યાન્હની કાબવેલાએ કરીશ, ત્રીજી સત્તાના ઉત્સર્ગે કરીશ, ચેાથી સાંજની કાળવેળાએ કરીશ, અને બાકીની ત્રણ મૂળી વખતે કરીશ, ત્યારે સર્પ સ્થઋદ્ર વગેરે પાંચસે બુદ્ધિમાન સાધુઓને યાં મેાકલાવ્યા. તેમના પાસેથી પ્રતિસ્પૃચ્છા વડે વાચના લેવા લાગ્યા. તેઓસ્થળદ્રમાંના ઘણા એકવાર બેવાર તથા ત્રણવાર સાંભત્યાં છતાં અવધારી શક્યા નહિ. भीतोऽवकू सोपराधं मे संघोऽमु क्षाम्यतु भुवम् । સત્તમાનાં યત: વોપાઃ કામઃ કવિતા: || ૧૨૧ [ ત્યાર પછી બધા ચાલ્યા જાય છે, અને સ્થૂલભદ્ર રહી તેમની પાસેથી દશ પૂર્વેથી કન્યૂન જેટલું શીખે છે એ વાત આવે છે. ]
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy