SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૫૨૩ સિવાય ઉત્તરાત્તર મેથી ચામાં આવતાં હતાં. મૂળ રચનાના સમયથી માંડી પુસ્તકારાહ સુધીના સમયમાં, તથા ત્યાર પછી પશુ, તેમાં બ્રા ફેરફાર થતા રહ્યા છે; જેની નિશાનીએ હજી પણ બતાવી શકાય તેમછે. આ ફરકાવા સાથે જે ભાષામાં મૂળ ભાગમાં રચાયાં હતાં તે ભાષામાં પશુ દેકારા થતા રહ્યા છે. નાના મત પ્રમાણે ખાત્રઞાની મૂળ ભાષા અર્ધમાગધી હતી; અને અત્યારનાં આગમાની ભાષાને તેએ અર્ધમાગધી અથવા માત્રથી કહે છે; પરંતુ એક મેરેથી બી માઢ પાઠ અપાતાં તેમાં અર્વાચીન શબ્દોની અસર હાય તેમ જણાય છે. આગમેાના પ્રાચીન આ અગીયાર અંગે એ સિદ્ધાંતનેા ઘણા પ્રાચીન ભાગ છે. હાલમાં સિદ્ધાંતના ૪૫ યથામાં સમાવેશ થાય છે. ૧૧ અંગા, ૧૨ કુષાંગા, ૧ પા (પી), ૬ ઇંન્ન, નાન્દી અને અનુષ,ગદા, અને ૪ મૂત્રા, મા ૪૫ આગમો ગણાય છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે. (૧) અગીયાર અંગા:-આચાર, બકૃત, સ્થાન, સમવાય, ભગવતી, જ્ઞાનધર્મકથા. ઉપાસકથા, અન્ના, અનુરા પપાતિક દશા, પ્રશ્નવ્યાકરણ, વિપાક, (દૃષ્ટિવાદ વિથ કેંદ્ર ગયું ૩). (૨) ૧૨ ઉપાંગે—પપાનિક, ભાગામાં ઘણાં જુનાં પા વપરાયેલાં છે, જેને બદલે રાજપ્રત્રીય, વાભિગમ, પત્તાપના, જમ્બુદ્રીપ પ્રપ્તિ,વચીન યધામાં મારાષ્ટ્રી પ્રયોગા મુકવામાં આવ્યા ચન્દ્રપ્રાપ્તિ. સૂર્યપ્રાપ્તિ, નિયાવલિ (ખથવા કપિક), છે. તેથી માગમાની ભાષાને જૈન પ્રાકૃત અને જા કપાવત'મિકા. પુષ્ટિકા, પુચૂલિકા, નૃષ્ણુિ દયા. અર્વાચીન ગ્રંથેાની ભાષાને જત મહારાષ્ટ્રી કહેવી ઇષ્ટ છે. (૩) ૧૦ પમન્ના (પ)-ચતુઃ શણ, સસ્તાર, આતુર પ્રત્યાખ્યાન, ભક્તપરિજ્ઞા, તલ્કુલ વૈયાલિ, ચંદાવીજ, દેવેન્દ્રસ્તવ, ગણિત્રીજ, મહાપ્રત્યાખ્યાન, પીરસ્તવ (૪) ૭ કૈસૂત્રો—નિશીથ, મહાનિશીય, પાર, દાંતનું શુકલ્પ, પંચકલ્પ, (૫) બે સૂત્રો નાની, યાગદાસૂત્ર, (૬) ચાર કુશ સૂત્રા-ઉત્તરાધ્યયન, આપા, દસ્તાવિક અને પિ’ડનિયુકિત. છે; વિશેષમાં તે એમપણુ માને છે કે બીજી નવ બાચાર્ય પર પરા પછી અંગા પણ વિસ્તૃત ગયાં છે આમાંનાં ઘણાખરાં આગમેા છપાયાં છે, કેટલાંક ટીકા સાથે પાયેલાં છે. આચારાંગ, સૂર્યકૂનાંગ, ઉષાસકા, તા, અનુત્તરાષાનિકદશા ઉત્તરામન અને બે પાનાં અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ થયેલા છે. વીર નિર્વાણું પછી હટ૦ વર્ષે ( સામાન્ય ગ તરી પ્રમાણે છે. . ૪૫૪, પણ ખરી રીતે કાચ ૬૦ વર્ષ વધુ મેાડું) દૈવધિ એ જૈનાગમા પુસ્તકારહ કર્યા; તેના પહેલાં આગમાં પુસ્તકા થયા 1. નિયંતા મારે નો. ('બેરીનાના) ઉપરવટીએપીગ્રાફી જૈન પેરીસ ૧૯૦૮ પૃ. ૩૬. ૨. વિગતા માટે જીએ વેબરને જેનેનું પવિત્ર સાહિત્ય' એ લેખ જે પહેલાં જર્મનમાં ૧૮૮૩માં છપાયે હતા અને ૧૮૮૯ માં I. A. XVII માં અંગ્રેજીમાં અનુનાસ્તિ થયા હતા. આગમ ગ્રંથા જુદા જુદા સમયના હોવાને લીધે જુદા જુદા પ્રકારના છે. મેટા ભાગે કેટલાક ગદ્યમાં, કેટલાક પદ્યમાં અને કેટલાક ઉભયના મિશ્રણ રૂપે છૅ. ઘણી વખત આગમામાં એક બીજા સાથે જરા પણ સબંધ ન ધરાવતા સાગા એક સાથે મુખ્ય દને ગ્રંથરાના કરવામાં આવી. તૈય તેમ જગૃાય છે. પ્રાચીનતર ગવ ગ્રંથી છુટા છવાયા અને પુનરૂ કિન દૈય વાળા હોય છે; કેટલાક ગ્રંથોમાં સંક્ષિપ્ત નિયમો, તેા કેટલાંકમાં લાંબાલાંબાં વર્ણ અને સિદ્ધાંતના વચન વિષયની પદ્ધતિસર વિવેચના ક્રાય છે. જ્યારે બીન આગમોમાં સાવન પદ્ધતિસર વ જોવામાં આવે છે. વધારે ઉપયોગી આમમા ઉપર ધણી સંખ્યાબંધ ટીકાઓ અને જૂની બખવામાં આવી છે. મા ખાગમા અને રીકામ્બે, ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં જૈન સિદ્ધાંતવિષયક મૂળ આગમાને અનુસરીને લખાયેા પણ સ્વતંત્ર ચર્ચા છે. આવા મથો કરી. ચામાથી અને સ્પષ્ટતાથી લખવામાં આવ્યા છે. પણ પાછળથી તેમના ઉપર પણ વંદનાખે ટીકાઓ રચેલી ઢાય છે. ભાષાના ૧ જુએ. વેબર. loc, cit. 8. ૨ આ ટીકાના સાહિત્યને અભ્યાસ ઈ, હ્યુમને કર્યાં છે. ZDMG XIVI (1892) 585 ff,
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy