SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ ૫૧૮ જૈન યુવકા પોતાના વડવાઓની જેમ ધન ઉપાર્જનમાં ચુથાયેલા જોવામાં આવે છે. તેએ કાં ગૃહસ્થાશ્રમી રહેતા છતાં તપસ્વી જેવા બની ઉદારચિત્ત, સ્વચ્છ, યામૂર્તિ ન બને ? મારી પાસેથી પાલીતાણા બાબત મત માગ્યા. મારી પાસે હવે ઉદ્દેપુરના કરુણામય ઉપદ્રવ વિષે મત માગ્યા છે. આ માગનાર પણ જુવાન મિત્ર છે. તેમણે નહેાતા ધાર્યાં એવા મત આ વેળા મેં આપી દીધેા છે. હું હિન્દુ અને જૈત એવા બે વિભાગ નથી કરતે આષાઢ-શ્રાવણ ૧૯૮૩ સ્યાદ્વાદનીજ સહાયથી હું હિન્દુ એટલે વૈદિક મત અને જૈન મતનું ઐક્ય સાધી શકું છું. મેં તેા તેની મદદથી ધર્માં માત્રતી એકતા મારા પૂરતી તેા ક્યારની સાધી છે. શ્વેતાંબર દિગ ંબરના ઝગડાને ન્યાય છાપાં દ્વારા ન મળે, અદાલતમાં ન મળે. અને અથવા એમાંથી એક બેઉને સારૂ પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થાય, આટલુંયે ન કરી શકે તે ધર્મનું નામ ભૂલી નમ્ર બની મૌન ધારણ કરે. નવજીવન ૧૯૦૬ ~૨૭ માહનદાસ કરમચંદ્ર ગાંધી, SEATON જૈન ધર્મ-Jainism. મૂળ લેખક-ડાકટર હર્મન જેકોબી, અંગ્રેજીમાંથી અનુવાદક-રા. સાભાગ્યચંદ ઉમેદ્દચંદ દોશી B. A. L L. B. ૧ પ્રસ્તાવના—જૈન ધર્મ એક મુનિધર્મ છે. તેમાં બૌદ્ધ ધર્મની માફક વેદનું પ્રમાણ સ્વીકારાતું નથી તેથી તેને બ્રાહ્મણા નાસ્તિક મત માને છે. જૈન ધર્મમાં સાધુ અને શ્રાવક એમ બે વિભાગ છે. તેમાં શ્વેતાંબર ( શ્વેતવસ્ત્રયુક્ત ) અને દિગંબર ( દિશા જેનું વસ્ત્ર છે તેવા ) એમ એ પક્ષેા પાડેલા છે. તેવા નામ પાડવાનું કારણ એ છે કે શ્વેતાંર મતના સાધુસાધ્વીએ શ્વેત વસ્ત્રો પહેરે છે, જ્યારે દિગભર મતના સાધુએ પહેલાં કેવળ નગ્ન કરતા હતા. ધરાવે છે. આ દર્શવેામાં ચર્ચાયેલે શાસ્ત્રીય નિરાશાવાદ તથા મેક્ષને વ્યાવહારિક આદર્શ જૈનધર્મને માન્ય છે. પુનર્જન્મની પર પરાથી પ્રાપ્ત થતું સાંસારિકજીવન ખરી રીતે અનિષ્ટ અને દુ:ખમય છે; તેથી જન્મ હોવું જોઇ એ; અને તે ધ્યેય આપણે સમ્યગ્દાન મરણુ પરંપરાના અંત આવે! એ આપણું ધ્યેય પ્રાપ્ત કરીએ ત્યારે પામી શકીએ. આ સામાન્ય સિદ્ધાંત સ ંબંધે સાંખ્ય યોગ અને બૌદ્ધ દર્શને સાથે જૈન દર્શન એક મત છે, પરંતુ તેને પ્રાપ્ત કરવાની મુસલમાન રાજાએએ પછીથી દિગંબર મતના સાધુ-વિધિમાં મતભેદ છે. અધ્યાત્મ વિષયમાં સાંખ્યયેાગ એને ગુપ્ત ભાગા વજ્રથી ઢાંકવાની ફરજ પાડી હતી. શાસ્ત્રની દૃષ્ટિએ આ મે પક્ષેનાં મન્તર્ષામાં જે ફેરફારા છે તે નજીવા છે. (જીએ દિગબર પર લેખ) ભેદ માત્ર તેમની ચર્ચામાં છે, જે આ લેખમાં આ ગળ ઉપર જણાવવામાં આવશે. તથા જૈન ધર્મ વચ્ચે એક પ્રકારનું સામાન્ય સામ્ય છે, કારણકે આ બધાં દર્શનમાં પ્રકૃતિ (પુદ્ગલ) અને પુરૂષ (આત્મા)નું દ્વૈત સ્વીકારવામાં આવ્યું છે; મુખ્યપણે આત્માએ એક જાતના જ્ઞાનયુક્ત છે પણ તે પરસ્પર ભિન્ન છે. તેનું કારણ પુદ્ગલ સાથેના પ્રકૃતિ ( પુદ્ગલ ) એવી અનિશ્રિત વસ્તુ છે કે તે તેમના સયેાગ છે; જૈત અને સાંખ્ય મત પ્રમાણેગમે તે સ્વરૂપમાં પરિણમે. પરંતુ આ તત્વજ્ઞાનના ધર્મ” એ વિષયના અભ્યાસીને જૈનધર્મ વધારે ઉપયેગી થઇ પડવાનું કારણ એ છે કે તે ધર્મ ધી પુરાણા હાઇ, સાંખ્ય અને યાગ જેવી પ્રાચીન ભાર તીય દર્શનાને પ્રાદુર્ભૂત કરનારા ધાર્મિ ક અને આધ્યા ત્મિક વિચારાના અતિ પ્રાચીન પ્રવાહા સાથે સંબંધ ધરાવે છે, બુદ્ધ ધર્મ સાથે પણ તે નિકટને સંબંધ ૧. યોગ સિવાય આ ત્રણે પ્રાચીન દર્શને ચોખ્ખા નાસ્તિક છે; કારણ કે તેઓ કેવળ પરમેશ્વર હેાવાનું સ્વીકારતા નથી; યોગ દર્શનમાં પણ ઇશ્વરને જગતનુ' આદિકારણ માનવામાં આવતું નથી.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy