SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ તત્રીની નોંધ ૫૧૧. અને ઉદ્દામ પગલાં સૂચવતે “સુર” કાઢે છે તે સંપ: ઉદારચિત્તતા સિદ્ધ કરી હતી. તેમણે outlines of દક કયે મોઢે, જે સુર આમાં કાઢયો છે કે “મોતી- Jainism અને તત્વાર્થીગમ સૂત્રનું અંગ્રેજી ભાષા . ચંદભાઈ મુનશી કમીટીમાં જુદા પડ્યા એનું શું તર એ બે પુસ્તકે ઇંગ્લંડમાં છપાવી બહાર પાડયા કારણ? એ જે અમને કોઈ પૂછે તે, અમો “મુનશી છે, અને વિશેષમાં હમેશાં અભ્યાસ મગ્ન રહી અનેક પ્રકરણનું શું પરિણામ આવ્યું છે' એજ કારણને લેખો પુસ્તકો લખ્યા છે કે જે અપ્રસિદ્ધ છે. તેમનું આગળ કરી શકીએ' તેવો સુર, કાઢી શકે? આ તો સ્વર્ગગમન ઇરમાં ૧૩ મી જુલાઇ ૨૭ ને દિને થયું. બે અતિ ભિન્ન જાતનાં પાન એક દાંતથી ચાવવા તેમણે દ્રવ્યને પ્રાપ્ત કર્યું ને તેને સદુપયોગ પણ જેવો ઘાટ થયો. એ આઠમા અંકમાંનો “સર' અત્યારે કર્યો. મૃત્યુ પહેલાં ‘વિલ વસિયતનામું કરી પિતાને આમાં પ્રકટ કરવા ઇચ્છતા નથી, અમે સમાધાન જે જે ખર્ચવાનું અને સ્વજનને આપવાનું હતું તે વૃત્તિવાળા છીએ. સંપાદક સમાધાન કરાવે યા પિતાને આપી કુટુંબની બરાબર વ્યવસ્થા કરી બાકીની સર્વ ને પિતાના સમાજને તેમજ સામાં લેખકને માન મિલકત માટે લખી ગયેલ છે કેભરેલો માર્ગ કાઢી આપે છે તે ખરેખર તેને તેમ “આ સર્વ મિલકત નીચે લખેલી દેણગી અને કરવામાં જરા પણ વિક્ષેપર્વત થયા વગર અમે ધન્ય. ખર્ચો કર્યા પછી જે બચે તે મારા ટ્રસ્ટીઓએ માનવ વાદ આપીશું. અમે ઈચ્છીશું કે તે તેમ કરી ખરા સમાજના હિત અર્થે જૈન ધર્મના રક્ષણ અને પ્રચાધર્મવજ'ના ખરા “સુજ્ઞ’ સંપાદક બને. રમાં વાપરવી. મારી ખાસ ઇચ્છા એ છે કે તેઓ જૈન ધર્મ પ્રકાશે ધર્મધ્વજના સુજ્ઞ સંપાદકના મારી અમાસક મારી અપ્રસિદ્ધ કૃતિઓને પ્રકટ કરે અને મારા મિત્રો, સુર’ પિતાના ભાઈ અને અમારા સંબંધના પ્રકટ નામે ડાક્ટર થોમસ (ઈષિા ઍફિસવાળા) તથા હર્બેટ કર્યો તે તેમણે પહેલાંના તેજ ભાઈ સંબધીજ કરેલા વૈરન (નં. ૮૪ શગેટ રોડ, બેટસ લંડનવાળા)ની સુરો અત્યાર સુધીમાં કેમ પ્રગટ નહિ કર્યો તેને તે સાથે નિમંત્રણ કરી “જેન લિટરેચર સોસાયટી' અને ભાઈબંધ પ્રકાશકાર ખુલાસો આપશે કે? મહાવીર બ્રધર્હુડ' લંડનને મદદ કરવી.” ૭ જુગમદિરલાલ જનીને સ્વર્ગવાસ, આવી રીતે જૈન ધર્મ અને સાહિત્ય-પ્રત્યે અપૂર્વ દિગંબર ભાઈઓમાં ધર્મ પ્રેમી સુશિક્ષિતોમાં પ્રીતિ રાખનાર, તે માટે તન મન અને ધનનો હૃદય શ્રીયુત જતીનું ઉંચું સ્થાન હતું. તેમણે M. A. પૂર્વક વ્યય કરનાર તે સુશિક્ષિત જેન બીજા સુશિLL. B. બારિસ્ટર થઈ ઈદેરમાં ન્યાયાધીશનું પદલિતા અને ગ્રેજયુએટીન અનુકરણીય દેછાત ૨૫ સ્વીકાર્યું હતું. ઇદેર ધારા સભાના કાયદાના સભ્ય થાય, અને તેમના આત્માને શાંતિ મળે એમ પ્રભુ અને સભાપતિ બન્યા. ‘જનગેઝેટ' નામના અંગ્રેજી પાસે યાચીએ છીએ. માસિકના તેઓ એક સ્થાપક હતા અને તેના તંત્રી ૮ બીજા અવસાન. તરીકે અનેક વર્ષો સુધી કાર્ય કર્યું છે. સમગ્ર જૈન કલકત્તામાં રહી વ્યાપાર કરતા જન ગ્રેજ્યુએટ સમાજમાં અંગ્રેજી માસિક કાઢવાની પહેલ કરનારા ને રા. દયાલજી ગંગાધર ભણશાલી કે જેના લેખેથી તેને અત્યાર સુધી નિભાવનારા દિગંબરી સુશિક્ષિત અમારા વાંચકે પરિચિત છે તે એકાએક સ્વર્ગવાસ ભાઈઓ જ છે. જેની મહાશયે સર્વ જૈન સંપ્રદાયો પામ્યાના ખબર મળ્યા છે. પ્રત્યે પ્રેમભાવ, તેની એકતા, શ્રી મહાવીર પ્રભુના પારસી માણેકજી જે થયેલા તેમણે હમણાં સર્વ સંતાનો વચ્ચે હોવી જોઇતી સર્વ પ્રકારની સમા. પુનામાં દેહત્યાગ કર્યો. આ બંને ભાઈઓના આત્માને નતા, વગેરે વિચારે સ્પષ્ટતાથી દર્શાવી પોતાની શાંતિવાળી સુમતિ પ્રાપ્ત થાઓ.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy