SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૩ ૫૧૨ વિવિધ નોંધ. (કોન્ફરન્સ ઍફીસ-પરિષદ્ કાર્યાલય તરફથી) ૧ શ્રી કેશરીઆનાથજી તીર્થ પ્રકરણ,. છે. આ કમિશનમાં દિગંબરીઓ તરફથી એમ ભવિ. ધ્યમાં કહેવાની તક ઉપસ્થિત ન થાય કે અમારી આ તીર્થને અંગે દિગંબરીભાઈઓ તરફથી પીઠ પાછળ આ તપાસ થઈ છે એટલા કારણુસર છાપાઓદ્વારા ચર્ચાનો સાગર ઉલટાવી તથા અન્ય ચાલુ તપાસ દરમીઆન તેઓ તરફથી એક સભ્ય દરેક રીતે ભગીરથ પ્રયત્નો કરી શ્વેતાંબર સમાજને હાજરી આપે એવી ઉદેપુર રાજ્ય તરફથી ગોઠવણ ઉતારી પાડવા માટે તનતોડ પ્રયાસ થયે. વળી એવી કરવામાં આવી છે. છતાં ભવિષ્યમાં પુકાર ઉઠાવવાની પણુ વાત ચલાવવામાં આવી કે આ કૅન્ફરન્સ તરફથી બારી ખુલ્લી રહે તે હેતુથી યા અન્ય કોઈ કારણસર મરણ પામેલા દિગંબર ભાઈઓ માટે દિલગીરી હજુ સુધી દિગંબરી ભાઈઓએ તેવો પોતાનો પ્રતિસરખી પણ જાહેર કરવામાં આવી નહિ. એ સબંધે | નિધિ સામેલ કર્યો નથી. બીજી કમિશન ધ્વજાદંડ આ માસિકને ગતાંકમાં પ્રકટ કરવામાં આવેલા દિગંબરભાઈએ સાથેના પત્ર વ્યવહારમાં અમારા સંબંધી તપાસ માટે નિમવામાં આવ્યું છે. તા. ૧૪-૫-૨૭ ના નં. ૧૮૮૬ વાળા પત્ર ૨. જલપ્રલય અને આ સંસ્થા, તરફ વાંચક વર્ગનું ધ્યાન ખેંચીએ છીએ; સાથે સાથે ગુજરાત કાઠીયાવાડ અને કચ્છ વગેરે પ્રદેશમાં એટલું પણ ધ્યાન ખેંચવા જરૂર જણાય છે કે અતિવૃષ્ટિ અને તોફાનના પરિણામે જે ભયંકર રેલા દિગંબરો સંસ્થાના સેક્રેટરી તરફના પત્રમાં ભાષાની અને આફતને પકેપ કુદરતે વરસાવ્યો છે તે જોઈ શિષ્ટતા કે મર્યાદા કે સુરૂચિ પણ દેખાતી નથી. સૌના હદય દ્રવે એ સ્વાભાવિક છે. આ ભયંકર ઉદયપુરમાં અમારે ખાસ ખબરપત્રી, સંકટના ભાગ આપણું જન તેમજ જૈનેતર અનેક આ ઝઘડાને અંગે ઉદેપુરથી તેમજ ઉદેપુર નિવાસી હેને અને બંધુઓ થઈ પડ્યાં છે તે તરફ અમારી અહિ રહેતા કેટલાક ભાઈઓ તરફથી એક ખાસ સંપૂર્ણ દિલસોજી દર્શાવીએ છીએ. આ વખતે સર્વે ખબરપત્રી ઉદેપુર મોકલવા અમને વિનંતિ કરવામાં રેલ પીડિત બંધુઓને સહાય કરવા સેંટ્રલ રિલિફ ફંડ આવતાં પ્રસંગની જરૂરીઆત સમજી સંસ્થાના એક ઉભુ કરવામાં આવ્યું છે, જેમાં જે એ હમેશ હિંદી, ગુજરાતિ અને અંગ્રેજી જાણનાર કલાર્ક મી. મુજબ અનુકંપાર્થ આર્ટ બની માટે ફાળો આપી જન માણેકલાલ ડી. મોદીને મોકલવામાં આવ્યા હતા. આદર્શોની વિશાળતાને પરિચય જનસમાજને આપે તેના તરફથી વખતો વખત ત્યાંની પરિસ્થિતિ અમને છે. અત્રે જુદા જુદા શહેરો માટે અનેક સજ્જનેએ જણાવવામાં આવતી હતી. છેવટે તેના તરફથી અમને અને કપાળ પાટીદાર વગેરેએ પિતપતાની કેમેને લખી જણાવવામાં આવ્યું છે કે દિગંબરીઓએ વિશેષ સહાય આપવા ફડે કર્યો. આમ સંકટમાંથી હેટા પાયા પર કરેલી ચળવળથી પતે ઉદેપુર ઉગારવા અનેક સંસ્થાઓ તરફથી વિવિધ પ્રયાસ સ્ટેટ સિવાયના સાધારણ જૈન તેમજ જૈનેતર સમા કરી હટાં કડો એકત્રિત કરવામાં અત્રે શ્રી મહાવીર જને બેટી હકીકત પૂરી પાડવાનાં કાર્ય સિવાય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ એક નાટય પ્રયોગ વિશેષ કઈ કર્યું હોય એમ ત્યાં મનાતું નથી. આ કરી આશરે રૂ. ૪૩૦૦ સેંટ્રલ રિલિક ફંડમાં આપ્યા. પ્રશ્નની ગંભીરતા વિચારી દિગંબરી ભાઈઓની આડ જ સમાજના ધંધા અને કમાણીના સાધન વિનાના ભરેલી માંગણી પરથી સંપૂર્ણ તપાસ કરવા માટે થઈ પડેલા અસહાય જેન ભાઈઓ અને બહેને છમિશનની નિમણુંક રાજ્ય તરફથી કરવામાં આવી માટે લોન વગેરેની મદદ આપવા એક વિશાળ ફંડ
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy