________________
તંત્રીની નોંધ
૫૦૭
તેવી પ્રસ્તાવના પ્રાકૃતસંબંધી સંપૂર્ણ પરિચય કરાવવા રેલથી કુદરતે મનુષ્યગણુતાએ ઓછું નુકશાન કર્યું પૂરતી પ્રકાશકાર આપરી એમ પુછીએ છીએ. તેમાં નથી. આ સર્વ જોતાં મનુષ્ય કુદરત પાસે શું પ્રાકૃત બાવાએ તેની શાખાળો-તેના પ્રતિહાસ-નિયમો-ચીજ છે !-અહંકારમાં મસ્ત રહેતા અને પોતાના સરસ્કૃત બંધારણ સાથે તુલના તેમનું સવત, હાલની ખળથી કુદરતને દાસ બનાવવા માગતા મનુષ્ય તે શું દેશી ભાષા સાથેના માતાપુત્રીના સંબંધ, કાશમાંગણુત્રીમાં છે ? એ ઉદ્ગાર સ્હેરે નીકળી પડે છે. સ્વીકારેલી કાર્યપદ્ધત્તિ-સહાયકોની નોંધ પ્રાકૃત સકિલાપિ કહે છે કેત્યને તેના બંધારણ સંબંધી જાતા ફાળા વગેરે વિષેાથી ભરપૂર પ્રસ્તાવનાની ભાશા છે તે ચાર પડયે ઘણું અજવાળું પડશે. વિશેષમાં સાથે સાથે આ કાર્ય કરતાં બીજા વિશેષ શબ્દો પણ એકત્રિત
થયા તો તે તેમજ બધામાં પ્રસાધાનિ કે પેલી શિતઓનું પત્રક પણ છેવટના ભાગમાં આપશે.
દરેક જૈન લાયબ્રેરી, દરેક ચથમડાર અને ઉક શિક્ષણ સંસ્થામાં આ કાશ રહેવાજ ધટે એમ અમે ભારપૂર્વક કહીએ છીએ, એટલુંજ નહિં પરંતુ પુરા પાદિમાં રહેલી મોટી મોટી લાયબ્રેરી તેમજ યુરોપના મૈં હિન્દના બાષાના વિદ્વાનોને આ કારા બેટ મેક લવા માટે જૈન શ્રીમતાએ બહાર આવવું જોઇએ કે જેથી આ જૈન વિદ્વાનને પરિશ્રમ અને તેની વિદ્વત્તાની કદર થાય; જૈન સમાજ એકદર નથી એ પણ એથી સિદ્ધ થાય
” લેપ્રલયનાં સકા.
ગુજરાત અને કાઠિયાવાડમાં પડેલાં નિહ પડોશ બેટો બેંક સાથે ધોધમાર અસાધારનું વરસાદ પડવાથી અનેક ધરા તરી પડાં, ખત કારા તણાઈ મુઆં અને માણસે। ધરબાર વગરનાં બની ધણા વખત સુધી પૂરાં અને વસ્ત્ર વગરનાં રહ્યાં, રેલ્વેની લાઇન તૂટી ગઇ અને ગુજરાતના સર્વ બ વહાર અટકી પડયા. ગૂજરાતની લીલી વાડી વેડાઇ, ભારતનું નંદનવન, સેનાની ગૂજરાત-તેનું નૂર હણાયું. ખેતરા ખેદાનમેદાન થયાં, તેથી એક વનું ધાન લૂટાયું, પણુ સાથે અનેકનાં ઘણાં વર્ષો થયાં સધરેલાં રાચરચીલાં અને બનાવેલાં ધરખારા વગેરે લૂંટાઈ ગયાં. મા સના નુકશાનના આંકડા મૂકવો એ મોટા બણીતશાસ્ત્રીને પણું અશક્ય વાત થઈ છે. સાથે સિંધ, આારિમા, બિહાર આદિમાં પશુ જળની
મા
"
કરૂં છું ને કર્યું છે મેં, જીઠું એ અભિમાન હા ! કરી તે શું કે પાણી, આ અનન્ત અગાધમાં.'
થઈ તે તે ક્રૂડ આવી મળ્યું. આ આવી પડેલાં સકટ માટે ક્રૂડની અપીલ
આખા ગુજરાતે અને ખાસ કરી મુંષ્ટએ પણ સુન્દર જવાબ આપ્યો. “ સે’′′ રીલીક ક્રૂડમાં આઠ લાખ ભરાઈ ગયા. સૌરાષ્ટ્રની સેવાસમિતિને ગૂજપૈસા મળે છે, પણ ખરા કાર્ય કરનારા નથી સાંપરાતની પ્રિયકમિટીને લાના રૂપમા મળી ચૂક્યા. સ્વયંસેવકા ભાવી પડયા. * સૌરાષ્ટ્ર 'ના અમૃતલાલ ડતા એ સામાન્ય નિયમ છે, પણ આ વખતે અનેક શેની અને ગુજરાતના સુબા ‘ વલ્લભભાઇ પટેલ ' ની સરદારી નીચે ઘણા સેવકા સાંપડયા ને સંકટનિવારણનું કામ વિનાવિલંબે સત્ર બન્યું તેટલું
ઉપાડી લેવામાં આવ્યું અને બને તેટલી રાહત ખરે ટાંકણે ઘણાયને મળી ગઇ છે અને મળતી રહે છે. આ સર્વ સેવાને અમે અંતઃકરણપૂર્વક ધન્યવાદ બા પીએ છીએ; અને આવા સેા તાત્કાલિક ઉભા થ એકદમ કામ આવે એવી સ્થિતિ લાવનાર મહાત્મા ગાંધીછે અને તેમની ચળવળને મુ ધન્યવાદ ધટે છે.
આવી વખતે ખરી સેવા આપવાના સહજ પ્રસંગ પ્રાપ્ત થતાં અનેક બહાદૂર વીરાએ જીવતા જોખમે મદદ આપી છે. આ વર્ણન વાંચતાં હૃદય ગજગજ ઉર્જા છે. * આવી સેવાના. આર્થિક દવા તૈય નહિ. એ ત્રાજવે એનું મૂલ્ય થાયજ નહિ.’ એવા એક વીર નામે દાદાભાઇ પાંડીઆએ એકસે અને છ તે કાળના મુખમાંથી મુક્ત કર્યાં. ત્યારે સાક્ષર શ્રી કાર બુાવે છે -
‘ પ્રાચીન ગ્રીસમાં આવા માઁ માણસ થયા હોત તે