________________
જૈનગ
૫૦૮
તેની સંગે મરમરની પ્રતિમા સરજાઈ હાત આપણે તે એની બી પણ સાચવી રાખવાની અા ગુન્નતા વાપરી નથી. નિ:સરાય છે પ્રતભામાં ઇતિહાસનાં સાધન નથી ઉપજતાં, નથી જળવાતાં, નથી ચર્ચાતાં તે તે પ્રજાઆના અતિષ સાથી અને અમૃતા સમાસનું જ ણિામ છે. *
'
આવી આદતને ભલા “ કુદરતના કાપ ' સાભાવિક રીતે કહે છે: મામા” લખે છે કેઃ—
* કુત તો કદી કાપ કરતી નથી. તેના કાયદા સારી ઘડિયાળની જેમ અચૂક કામ કરે છે, તેમાં સુધારા વધારા નથી થતા. તેમાં સુધારા વધારા કરવાનો અધિકાર પ ફરતે રાખ્યો નથી. તેમ કરવાની કસ્તને જાણ પણું દેતી નથી. કુદરત સ`પૃ હાવાથી તેના કાયદા પણ સંપૂ છે. પશુ આપણે તે કદાચ અણુતા નથી તેથી ત્યારે તે અપાયું કામ કરે છે ત્યારે તેને આપણે દસ્તના કાપને નામે ઓળખીએ છીએ. '
ત્યારે આમાંથી શું બોધ લેવા એ વિષપર - વતાં તેજ મહાપુરૂષ ઉમેરે છે કેઃ—
આષાઢ-શ્રાવણ ૧૯૮૩
સ્થળે સારી રીતે મળી ગઇ છે, અને સામાન્ય સંકટ કેટલીક રીતે ઓછું થયું છે. આવી રાતમાંથી જે મધ્યમ વર્ગોનાં માણસેા–ન ઢાય પાસે પૈસા, ને ન માગી શકે ભીખ-એવાં માસાની અતિ દુઃખિત સ્થિતિ છે. માનાં દુ:ખો વઢાવા જનાર, પી રીતે મદદ પર પઢોંચાડનાર અનેક દાનવીર પુછ્યનાં દૃષ્ટાંતા કથામાંજ કપાયાં છે. તેમનું કાઈ ખેલી નથી. ખાવા વખતે ખબર મળ્યા છે કે અમદાવાદમાં વિજયનેમિ મૂરિછની પ્રેરણાથી લાખેક રૂપીમાનું ફંડ થયુ છે. આ એક આનંદદાયક સમાચાર છે, પરંતુ સર્વસ્થા ત્યાં લાચારી આવી ય ત્યાં તો સર્વ નગરામ વ્યકિચિત બને તેટલા સારા કાળા એકત્ર કરવા ઘટે. ૨૮-૮-૨૦ ના ગાંડીવમાં જમ્મુાવવામાં આવ્યું છે કેઃદક્ષિણ તરફના કેટલાક જૈન બધુ ભાલના પ્રદેશમાં અને વઢવાણ તરફ એક ટાઢ મહિના ફરી આવ્યા પછી અહીં સુરતમાં શ્રી ધ્વનિવાસમાં ઉતર્યાં હતા. તેમની સાથે મારા પ્રતિનિધિને વાતા થતા તેઓખા પાસ પાસ આંસુએ રડી પડયા હતા. તેમણે જણાવ્યું કે અમે બધી સ્થિતિ ખારીકાઈથી નવુ છે. બીમાં ભરી થાય છે. કાળી વાધરીનાં ઘર ભરાઈ ઝટ જાય છે. પણ ઉંચ કામ માટે કાઇ ઘ્યાન આપતું નથી. વચલા વર્ગને મરા થાય છે. જૈને તરફ્ । કાઈની નજર પણ નથી. જૈને માટે કોઈ પણ ખાતા તરફથી-ગુજરાત કે કાઠીઆવાઢ તરફથી ખાસ મદદે નીકળ્યું નથી. જૈનેની સસ્થાઓએ આ પ્રશ્ન વિચારવા જેવા છે. એ બતી ઉદાર દાનેશરી કામનાં ખાડાંજ શું વગર ધાન્ય ટળવળરો? અહીંથી જૈનધાર્મિક સ્થાએ તાબડતાબ પતાના તરફથી માસ મેકલે એ ખાસ જરૂતુ' છે.
• આપણાં પાપની શિક્ષા છે કે કાંઈક આવશ્યક લાભ દેનારી શરતી ક્રિયા છે તે ઈશ્વર જ જાણે છે. આપણે તેને આપણાં પાપાનું ફળ માનવું ચેાગ્યજ છે, નૈતિક પાપા ને આર્થિક પાપાની વચ્ચે મેટા ભેદ નથી, એટલું ર નહિ પણ બન્નેની યુખ્ય નિકટ સબંધ છે તે હું બાલવું એ એક બનું, ને નદીનું પાણી એક કરવું અ થવા ખેતરમાં ઘઉંને બદલે અફીણને કે તમાકુનો પાક નાવવા તે ત્રણ પાપામાં પ્રમાણનો ભેદ છે, નીતિન નથી. તુ કે બોલનારનો આમ હોય છે ને પાણી મેલું કરનારના નથી હણાતા. અથવા તે અફીણના પાક વાવના ના આત્મા સુખી થાય છે એવું કઈ નથી. જેમ આપણ જ્ઞાન સુખ થાય તેમ આપણું આપણાં પાપાન જ્ઞાન થશે. પણ આ જ્ઞાનમાં વધારે થાય ત્યાં લગી પલાંઠી વાળી રહીએ, અને આપણી નરી આંખે જે નુકસાન થયેલું જેઇએ છીએ તેના ઉપાય ન કરીકે તા ભૂખમાં ખપી (માટે) જે કઈ બને તે ચાઈને મદદ સહુ હું તેની હુંફ પ્રશ્નને વળ્યા વિના ન જ રહે,’
ગામ અનેક સ્થળેથી ' અત્રો' નીકળતાં લા કાઓ કંઈપણ જાતનો ક્રમ નાત જાત ધર્મ વગેરેના તાવત રાખ્યા વગર જે કઇ બન્યું તે આપ્યું છે, ને હજુ તેઓ આપતા રહેરશે. આથી રાહત અનેક
આવી સ્થિતિમાં જાહેર ક્ડ કર્યાં વગર ખાનગી ક્રૂડ કરી મા ઉદાર શ્રીમતાએ પોતાની મૂડીમાંથી ખાનગી અને છૂપી મદદ તે ધટે તેને આપવી જોઇએ, યા જે છીતી મદદ લેવા ઈચ્છે તેને તેમ કરી આપવાની સગવડ કરી આપવી જોઇએ. આ સ’ટર્નિવારણના સમયે જાહેર ધર્માંદા કે કાળા પર નળેલી સસ્થાઓએ પાતાના ઘેાડા કુદાવી લેકાની ઉદારતાના પ્રવાદ બદલાવવા પડે; યા તે પ્રવાક્રમાં અંતરાય ન નાંખવા ન પડે. એવા અંતરાય નાંખનારી વ્યક્તિ કે સંસ્થા, નથી પોતાના સ્વાર્થ સાધી શકતી