SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્રીની નોંધ અમે ઉપરના વિચારને મળતા થએ છીએ. સસ્કૃતમાં ઋગ્વેદ શિખવવા ધટે એમ નિર્ણય થયા તે તેને માટે ડા. પીટર્સને ઋગ્વેદનાં ‘સિલેકશન’ નાટ્સ વિ વેચન સહિત તૈયાર કર્યેા. પાલિ ભાષા માટે પણ રીડર જેવાં પુસ્તકા નીકળ્યાં. ગૂજરાત પુરાતત્ત્વ મદિર તરફથી જે પ્રાકૃત કથા સમય અને પાછી પાઠાવલી નામની એ ‘સિલેકશન' તરીકેની ચેાપડીએ તે સંસ્થાના આાચાર્ય શ્રી જિનવિમથી સાવિત કરાયેલી બહાર પડી છે તે મુંબઇ યુનિવર્સિટીએ પેાતાના પ્રાકૃત અને પાછી બંને ભાષાના પ્રવિયસના પ્રાસમાં દાખલ કરી છે અને આ વર્ષે તે કાલેજોમાં ભણાવાય છે. જો કે એ ચાપડીએ ખરાબ રીતે છપાયેલી અને કશી જાતના ટીકા ટિપ્પણુ વગરની છે, છતાં તે યુનિવર્સિટીએ તેને ખીજા સારાં છપાયેલાં અને ટીકા વિંવચન વાળા પુસ્તકને અભાવે દાખઞ કરી છે. જૈન કામ જો વાત જિનવિજયની ાિ અને સાના પ્રમાણે તૈયાર થાય તો તે સર્વત્ર ઉપયુક્ત અને આદરણીય થશે એમાં જરાયે શંકા જણાતી નથી. જ્યાં સુધી શ્લાના ઉત્તમ કાર્સ તૈયાર ન થાય ત્યાં સુધી જૈન સાહિત્ય માટે વિવસારી રાખવી વ્યર્થ જરી. ખા પ્રાકૃત માટે રૂચિ ઉત્પન્ન કરે તેવાં પુસ્તક નીકળે તેા જરૂર તેના અધ્યયનમાં રસ પડતાં તેના શાખ વધે. સદ્ભાગ્યે પડિત હરગાવિન્દદાસ તરફથી પ્રાકૃત શબ્દ મહાય' નામના પ્રાકૃત કાયનાં ત્રણ વોલ્યુમ બહાર પડમાં છે અને તું વાલ્યુમ બહાર પડનાર છે, પંડિત બહેચરદાસનું પ્રાકૃત વ્યાકરણ ગુજરાત વિદ્યાપીઠ તરફથી બહાર પડી ગયું છે, અને તેમની પ્રાકૃત માર્ગીપદેશિકા શ્રીયો વિજય ગ્રંથમાલા તરફથી બહાર પડી છે. પ્રોફેસર બનારસીદાસ તરફથી એક બે પુસ્તક બહાર પડયાં છે. પૂનાના મારવાડી ગ્રૂસ્થ શ્રીયુત ઐાતીલાલ વાધાજી તરફથી સારા પ્રયાસેા થઈ રહ્યા છે. ૫૦૫ પુસ્તક-વાંચનમાયા તૈયાર કરાવી શકાય તેમ છે, છતાં આના સંબંધમાં કેાઇ જિનશાસન રસિક શ્રીમંત સંસ્કારી ગૃહસ્થ બહાર આવે અને ક્રૂડ કૅન્ફરન્સના હાથમાં મૂકે તેની ખાસ જરૂર છે. કેટલું ખર્ચ થાય તેના અડસટા પણ થવાની જરૂર છે અને તેવા અડસટા ઉક્ત પત્ર લેખક માસય જથ્થાવરી ના કામ સખીના લાલ નિકળી આવે એવા અમને સંપૂર્ણ સમય લાગે છે. પંડિત હરગેવિન્દાસ એક સુપ્રસિદ્ધ વિદ્વાન છે અને પ્રાકૃત ભાષામાં અતિ પ્રવી છે. તેા શ્રી કોવિજય પાઠશાળામાંથી નીકળેલા વિરલ સુવાસિત પુષ્પા પૈકી એક છે. ધણાં વર્ષોથી કલકત્તામાં રહી અધ્યાપક તરીકે કાર્ય કર્યું છે અને સુરસુંદરી ચિત્ર્યમ્ (કે જે એમ. એ. ના મુંબઇ યુનિવર્સિટીના અભ્યાસસક્રમમાં નિર્ણિત થયેલું છે ) અને સુપાસનાહ ચરિયમ એ બે પ્રાકૃત મધાનુ... સુંદર સરાધન કરેલ ૐ તદુપરાંત સસ્કૃતમાં શ્રી હરિભદ્રસૂરિ સબંધ નિધ પણ તેમણે લખી બહાર પાડયા છે. હમણાં કેટલાંક વર્ષોથી કલકત્તા યુનિવર્સિટીમાં પ્રાકૃતના ચાયુÀચરર (વ્યાખ્યાતા) તરીકે કાર્ય કરી આા છે, તે વિદ્વાને પ્રાકૃત શબ્દો તેના સંસ્કૃત સમાન શબ્દો, હિંદીભાષામાં અર્થ, તેમજ પ્રાકૃત પામાંથી તે અર્થને જણાવનારાં અવતરણેા તે તે ગ્ર ંથેનાં સૂચન સહિત એકઠાં કરી એક કેાશકાર તરીકે જે ગિરથ પ્રયત્ન આદર્યો. હતા તે પ્રકાશમાં પોતેજ ત્રણ ખંડમાં પ્રાકૃતશબ્દ મા એ નામના કાચ તરીકે લાવવા શકિતમાન થયા છે તે માટે અનેકશઃ ધન્યવાદ અમે તેમને આપીએ છીએ. હવે આવાં પુસ્તકા તૈયાર કરાવવાનું કાર્ય કન્ય રન્સ હાથમાં લેવા તૈયાર છે પણ તેની પાસે તે માટેનુ ક્રૂડ નથી-ધાતાની તૈવી કાર્ષિક યા નથી. પણ જૈન એજ્યુકેશન બર્ડ મારફતે આવાં પાય ૩ પાચ્ય સદ્ મહુવા-પ્રાકૃત શબ્દ મહાવ [પ્રાકૃત-હિંદી શબ્દાર્થકાય ત્રણ ખંડ. પૃ. ૧ થી ૮ કાકાર પર્વન હન્ગેાવિદાસ ત્રિકમ. ન્યાયવ્યાકરણતી, કલકત્તા યુનિવર્સિટીમાં પ્રાકૃતમાં લેકચરર. ૪-૫ જેકસન લેખન કલકત્તા. દરેક ખંડની કિ', રૂ. આઠે ] હિંદીબાવા પોતાની માતૃભાષા ન હોવા છતાં તે ભાષામાં અર્થ પૂરવાનું સાહસ કર્યું છે તેમાં પદ્મ વિજયવંત થયા છે. પ્રાકૃત ભાષાના સારે તે
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy