________________
૫૦૪
જૈનગ
આષાઢ-શ્રાવણ ૧૯૮૩
લખે છે કેઃ—
કરવા આવશ્યક છે. પ્રસિદ્ધ પ્રાસર ટ્સિ ડેવિડ્સ પ્રાય પ્રમાણે સૌથી પ્રથમ તો બે ચાર પુસ્તકા એવાં તૈયાર થવાં જોઇએ () ૐ સહાત્મક સિલેક્શન વાં હાય. કારણ કે ઉપર જણાવેલાં જે સૂત્ર છે તે એકલાંના અધ્યયનથી આપણા જે હેતુ છે તે પાર પડે તેમ નથી એકલા સૂત્રના વાંચનથી જૈન ‘લિટરેચર’ કે જૈન ‘કલ્ચર’ના ખયાલ આવી શકે તેમ નથી. તેમજ મારા લાંબા અનુબવ પરથી જણાયું છે કે એમાં સુત્ર વાંચતાં વિદ્યાથીઓને રસ આવતા નથી. ભાષા અને સાહિત્યની દૃષ્ટિએ જે વિવિધતા મળવી જોઇએ તે એથી મળતી નથી. હવે ના સંસ્કૃત લીરેશ્વર માટે પણ સિલેક્શનની પતિના વધારે ઉપયાગ થતા જાય છે, અને પ્રીવીયસ ઈન્ટર કલાસ માટે તેવાં જ પુસ્તકા હવે નીમાયાં છે માટે જૈન અભ્યાઅને ઉત્તેજન આપતું ઢાય ના કાઇ એક સૂત્ર નાથ તુસ્ત ન ચૈમાં આવાં સિલેના તૈયાર થવાની જરૂર છે. યુનિવર્સીટી ફેકલ્ટીના કેટલાક મારા મિત્ર મે'બરોએ પણ મને આ કામ થવા માટેની ઘણા સમયથી ભલામણુ કરેલી છે અને તેને કાંઇક પ્રારંભ પણ મેં કરી રાખેલે છે. જો કાન્ફરન્સ આફીસ આ બાબત માટે પૂરા ખર્ચ કરવા તૈયાર હોય એ હું એ કામ કરી-કરાવી આપવાની તાજ કરવાનો વિચાર કરીશ. મારા અભિપ્રાય પ્રમાણે રતમાં નીધ પ્રમાણેનાં પુસ્તકા તૈયાર થવાં
છે.
૧ પ્રાકૃત ભાષાના રીડર જેવી એક પ્રાકૃત પાઠમાળામાં ભાષાના વિકાસ અને કાના ધાણે પાડાનો સમહ હોય અને તે પ્રીહીમ અને ઈન્ટર કલાસમાં ચલાવી શકાય.
The India of reality lived outside the Brahmanic or Sanskrit texts even
પ્રાકૃત
અને પ્રાકૃતમાં
in the North. એટલે કે બ્રાહ્મણાના યા સંસ્કૃત શાસ્ત્રાની તાર ખરે ભારતવર્ષે ઉત્તરમાં પણ વસનું હતું. તેજ પાલી પ્રેફેસરે accentuated the fact that Pali, Magadhi and other Prakrit literatures it is which reflect the lives of the masses અર્થાત્ એ વાત ભાર દઇને બતાવી શ્રાપી કે પાલી, માગધી ાને બીજી તમાંનું સાહિત્ય લેાકસમૂહના જીવનનું પ્રતિબિંબ છે. જેનેાની ધર્મશાસ્ત્રભાષા પ્રાકૃતજ છે સાહિત્યભાષા મુખ્યત્વે પ્રાકૃત છે. આ માગધી, અર્ધમાગધી, મહારાષ્ટ્રી, વગેરેના સમાવેશ થાય છે. તેના અભ્યાસ નૈ સારી રીતે, થાય ત થાય તે ધર્મશાસ્ત્ર સમજવા સરળતા થયે ધર્મનું રહસ્ય પમાય. આાગમાં પ્રાકૃતમાં છે અને તે પ્રકટ થયાં છે, પશુ હજી સુધી ચૂર્ણિ` વગેરે એક લાખ શ્લાક પ્રમાણુ છે તે પ્રગટ થયેલ નથી તે પ્રકટ કરવા માગમાય સમિતિને ખાસ ભલામણ કરીએ છીએ. જૈનમાં પ્રાકૃત સાહિત્ય પણ એટલું બધું વિશાળ છે કે તેનું અધ્યચન કરતાં તેમાંથી એકજીવનનો ઇતિહાસ, પશુ પ્રાપ્ત થઇ શકે તેમ છે. આ માટે પ્રાકૃતને યુનિવર્સિટીમાં દાખલ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. તે ધાડા કગ્રા સાલ થયા છે. હજુ ભ્ભા પ્રત્યે વિશેષ અને પદ્ધતિસર પ્રયાસ કરી દરેક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ તરીકે પ્રાકૃત પુસ્તકો દાખલ કરાવવાની જરૂર છે. આ સંબંધે અમદાવાદના પુરાતત્વ મંદિરના આચાર્ય શ્રી જિનવિજયજીને કોન્ફરન્સ તરફથી પૂછાવતાં તેઓ જે જણાવે છે તે ખાસ અગત્યનું હાઈ અત્ર નોંધીએ છીએ:—
૨ જૈન આગમના રીડર જેવી આગમ પાઠમાળાએમાં જૈન તત્ત્વજ્ઞાન અને આચારના ધેારણે પાડાને સડ ઢાય જેથી જૈન આગમ અને જૈન વિચારસરણિની અભ્યાસીને ચેાગ્ય કલ્પના મળી શકે. ૩ જૈન અતિહાસિક સામગ્રીને ખ્યાલ આવી શકે અને તે દ્વારા જૈન ઇતિહાસનો પણ પરિચય મળ શકે તે માટે જૈન વિસ્ટાન્ન મેસીઝ વે એક પુસ્તક તૈયાર થયું એઈએ જેમાં સંસ્કૃત પ્રા કૃતના મહત્ત્વના મૂળ ઉતારા ઐતિહાસિક ક્રમે ગેાઠવવામાં આવે.
કાઈ પણ એકાદ સૂત્ર તૈયાર કરવા કરતાં આ પ્રમાણે તે પુસ્તકા તૈયાર કરો. . તેથી તમારા દેશ છે તે વધારે સફળ થશે. અલબત્ત આ કામ ઘણું કઠણ છે અને મહેનત અને ઉંડા અભ્યાસનું છે, પણ તું તા આવું જ કરાવવું અને હિતા પછી જેમ આપણી બધી અભિ-પ્રવૃત્તિમાં થાય છે તેવું થશે, શિ જિનવિજય
નિવેદન કે આપના તરફથી તા. ૨૪-૧-૨૦ નો લખેલા પત્ર મળ્યા છે. તેમાં લખેલી વિગત જાણી. સૂત્રકૃતાંગ, આવશ્યક, આચારાંગ ગરે કપર દાલેજના વિદ્યાથીગાને કંપા થાય તેમાં આધુનિક પદ્ધતિએ લખેલાં વિવેચને વગેરેની આવશ્યક્તા છે જ. પણ મારા