________________
તંત્રીની નોંધ
પછી બહાર પડનાર છે.
ચ્છા પડેલાં પા. પીટર્સન, સર ભાંડારકર, કિાન, કુન્નુર ભાઈ વિદ્યાનાએ જીદ જઈ સ્થળે પ્રયાસ કરી પોતાના રીપોરી બઢાર પાડેલા છે અને સ્વ- સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદીના હસ્તથી પાટણ ભ’ડારાની ફરિસ્ત થયેલી તેની બહુજ ઘેાડી નકલો છપાઈ અહાર પડી ગઈ. આ રીપોર્ટીહવે મળી શકતા નથી. ભાત
આ બધાં બારા ઉપરાંત લીંબડી, આદિ ગામેગામ અને શહેર શહેર શ્વેતામ્બર સાધુએએ ઉપાશ્રયમાં યા દેવાશ્રયમાં દાબડામાં થા પેટી પટારામાં ગ્રંથસ ગ્રહને સાચવી રાખેલ છે. આ બધાની વિગતવાર સૂચિએ દરેક ગામ ને શહેરના સબૈ તૈયાર કરાવી પાવી બહાર પાડે તો તેમાંથી માત્ર સ્વસંપ્રદાયના ઉપરાંત દિગ ́બર સંપ્રદાયના અને હિંદુ-બૌદ્ધ ધર્મના પણ વિત્ર ગ્રંથો મળી આવે છે. આવી સૂચિઓ છપાવવા ઉપરાંત તે તે પુસ્તકે નિંદ્રાના બબ્યાસીઓ-પુસ્તક પ્રસિંહ કર્તાઅને અમુક . સરતાએ પણ મળી શકે એવી વ્યવસ્થા થવાની ખાસ જરૂર છે.
૫૦૩
આ પછી સૂચિ આપે છે તેમાં ૨૪ દાખડા છે ને તે દરેકમાં કાં કર્યાં પુરતા છે તે તેનાં સત્ત તેમજ પત્ર સપ્પા સહિત નામ આપવામાં આવ્યાં ૭. તેમાં મોટા ભાગ ’રીય છે, પણ એમાં વૈતાખરીય છે તેનાં નામ નીચે પ્રમાણે છે.
• મુંબપ્રમાં શૅડ સૌભાગ૬ મેધરાજના ઘરમાં સુરત ગોપીપુરાના કામાસથી હિં. જૈનમંદિરનાં કેટલાંક શાસ્રા ધણા કાળથી બંધ વરાજમાન હતાં. તેના સુપૌત્ર રોડ ભાકુબાદ નેમચી અમને તે સર્વેનું દર્શન ૨૯ મી મે ૨૭ ને રાજ કરાવ્યું, ત્યારે અમે ભાઈ નવનીતલાલ ચુનીલાલ જરીવામાની મદદથી તેની મિત્ર તૈયાર કરી,
દા. ૮ આવશ્યક સૂત્ર સ· વ્રુત્તિ સહિત ૩૬૨ પત્ર અપૂ.
દા. હું નૈમિનિર્વીલ કા સ વાગ્ભટ્ટ ૧૧૫
પત્ર સ. ૧૯૬
દા. ૯ તેમિનિર્વાણુ કાવ્ય સં. સટિપ્પણું ૮૮ વાગ્ભટાલ'કાર સટીક ૩૦ સ. ૧૭૦૮
ત્રિભુવનદીપક ગૂજરાતી ૧૯ Àાક પપર. (ચ્યા જયશેખરસૂરતી કૃતિ હોવી. એએ-તંત્રી) દા. ૧૨ નમિનિર્વાણું કાવ્ય સપ્પિણી ૧૧
સ. ૧૬૯૬.
દા. ૧૩ નવતત્ત્વ પ્રકરણુ શ્વે૦ ૮ અને ભક્તામર સ્તેાત્ર સ, વૃત્તિ ૧૨.
બામાં વાગ્દફન શ્વેતાંબરીબા શ્વેતાંબર અને દિગભરીએ દિગમ્બર તરીકે માને છે. આવશ્યકસૂત્ર પર સં. વૃત્તિ તે શ્રી હરિભદ્રસુરિ કૃત હૈાવી વટે. ત્રિભુવનદીપક ગુજરાતી તે તા જયરાખરસૂરિની કૃતિ જ જણાય છે. આ અથ શ્વેતાંબરીએ નઇ ચડેમેળવી શકે, અને દિગંબરી શ્વેતાંબર હસ્તકના શાસ્ત્રભડારમાં રહેલા દિગબરીય ગ્રંથા જોઇ શકેમેળવી શકે એ રીતે અન્યાન્ય સહકારી થાય તા
દિગંબર સંપ્રદાયના શાસ્રડારાનાં મા, કારંજા, જયપુર, શ્રવણબેલગેાલા આદિ છે. તેની ટીપે ટુજુ બહાર પડી નથી. આ ઉપરાંત સુરત, સાત્રા, મુખ્ય ભાદિ અનેક સ્થળે તેમના કારો મેાબૂદ છે કે જેમાં તપાસ કરતાં શ્વેતાંબરીય તેમજ જૈનેતર સંપ્રદાયાના ગ્રંથા પણ મળી આવે તેમ છે. હમણાં જનમિત્રના તા. ૧૬-૬-૨૭ ના અંકમાં તેમના સપાદક બ્રહ્મચારી ચિંતળપ્રસાદજી અંકેટલું બધું સારું પરિણામ આવે ! શાસ્ત્રભડારકા ઉદ્ધાર ' એ મથાળાથી તંત્રીની નેાંધમાં લખે છે કેઃ—
"
૨-યુનિવર્સિટીમાં પ્રાકૃત સાહિત્ય-પ્રાકૃત ઐ પ્રકૃતિમાંથી નીકળેલી માટે પ્રાકૃત-એટલે લોકાગેજ મૂળથી કપાયેલી બાવા, એવા અર્થ એક પક્ષ કરે છે બીજો પક્ષ પ્રકૃતિ એટલે સંસ્કૃત અને તેમાંથી ઉદ્ભવેલી તે પ્રાકૃત એવા અર્થે કરે છે. ગમે તેમ ઢાકાકાની ભાષા પ્રાકૃત હતી અને તેમાંથી હાલની ભાષાગ્યા. ધીમે ધીમે રૂપાંતર થતાં થતાં ઉત્પન્ન થઈ છે એ વાત નિશ્ચિત છે. લાફ સમાજને જાણવા માટે લેાકભાષાના અભ્યાસ