SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ જૈનયુગ અધ્યાત્મ ઋષભ નમસ્કાર સ્તુતિ. ( સ’ગ્રાહક–ત`ત્રી, ) અલખ અગેાચર અકલરૂપ અવિનાશી અનાદિ એક અનેક અનંત સંત અવિચલ અવિષાદી સિદ્ધ યુદ્ધ વિરૂદ્ધ શુદ્ધ અજરામર અભય, અવ્યાબાધ અમૂરતીક નિરૂપાધિ નિરામય, પરમપુરૂષ પરમેસરૂ એ પ્રથમ નાથ પ્રધાન ભવભયભાવાભ જણા ભજીઇ શ્રી ભગવાન. ૧ રસના તુઝ ગુણુ સસ્તવે* દૃષ્ટિ તુજ દર્શન નવ અંગે પૂજા સમે' કાયા તુઝ સ્પર્શીન તુજ ગુણ શ્રવણે દે શ્રવણ મસ્તક પ્રણિપાતે શુદ્ધ નિમિત્ત સવે યા શુભ પરિણત થાતે વિવિધ નિમિત્ત વિલાસ સીએ વિલસે પ્રભુ એકાંત અવતરી અભ્ય‘તરે નિશ્ચલ ધ્યેય મહંત. ૨ ભાવષ્ટિમાં ભાવતે વ્યાપક વિ ટામે ઉદાસીનતા અવરસું લીનેા તુઝ નામે દીઠાવિષ્ણુ પણ દેખીએ સૂતાં પણ જગવે અપર વિષયથી છાંડવે ઇંદ્રિય બુદ્ધિ ભજવે આષાઢ-શ્રાવણ ૧૯૮૩ તંત્રીની ૧-પુસ્તક ભંડારાના ઉદ્ધાર-સધાના હસ્તક પુસ્તકભ’ડારા સ્થાપવાની પ્રથા પુરાણી છે તેના દૃષ્ટાંતા કુમારપાલ, પેથડ, વસ્તુપાલ તેજપાલ મ`ત્રિએ આ દિએ ખાસ તે પાછળ પુષ્કળ દ્રવ્ય ખર્યું હતું એ સંબંધી મળી આવે છે. આટલુંજ નિહ પરંતુ રાજાએ પેાતાના રાજ તરફથી પુસ્તક ભડારા રાખતા. તેના દષ્ટાંત તરીકે દુર્લભરાજના સમયમાં જિનેશ્વરસૂરિએ દશ વૈકાલિક સૂત્ર રાજભંડારમાંથી મગાવી ખરા સાધુના આચારવિચાર શું હવા ધરે તે તેમાંથી ખતાવી આપ્યું હતું. ભેાજરાજા જબરા પુસ્તકભંડાર રાખતા, અને તેનેા ભંડાર સિદ્ધરાજ જયસિંહ પાછથી માળવાના રાજા યશાવર્માને જીતતાં પાટણમાં લઇ આવેલ હતા, અને પેાતાના ભંડારમાં મૂકયા પરાધીનતા મિટ ગઇ એ ભેદ બુદ્ધિ ગઇ દૂર અધ્યાતમ પ્રભુ પ્રભુમિએ ચિદાનંદ ભરપૂર. પૂજક પૂજ્ય અભેદથી કુણુ પૂજારૂપ દ્રવ્યસ્ત રહિએ દ્રવ્યરૂપ એહ શુદ્ધ સ્વરૂપ આતમ પરમાતમ ભયેા, અનુભવ રસ સમતે દ્વૈતભાવ મલ નીકલ્યે! ભગવંતની ભગતે આતમ છંદે વિલસતાં એ પ્રગટયા વચનાતીત, મહાનંદ રસમાકોા સકલ ઉપાધિ વ્યતીત. 3 ૪ જ્યાતિ શું જ્યેાતિ મલી ગષ્ટ પર રહે નિજ અવધે અંતરંગ સુખ અનુભવું પ્રભુ આતમ લમધે નિરવિકલ્પ ઉપયાગરૂપ પૂજા પરમાથ, કારક ગ્રાહક એહુ પ્રભુ ચેતન સમર્થ, વીતરાગ છમ પૂજતાં એ, લહીએ અવિહડ સુખ, માંવિજય ઉવઝાયના, નાઠાં સયલ દુઃખ. ૫ લિ॰ રાજનગરે ૧-૧૧ વ્રત. ——માનવિજય (૧૮ મું વિ. શતક) નોંધ. હતા. આના અવશેષમાં હજી પણ મેવાડ મારવાડના રાજાએ પાસે પુસ્તકભડારા મેાજૂદ છે. પાટણમાં મુસલમાનનાં આક્રમણ થતાં જૈન પુસ્તકા જેસલમેર કે જયાં પગરસ્તે જવું ધણું કઠિન હતું ત્યાં ખસેડવામાં આવ્યાં હતાં એમ કહેવાય છે. પાટણ અને જેસલમેર એ જૂનાં પુસ્તકાના સારા સંગ્રહ ધરાવે છે. તે ભંડારાની પ્રભુકૃપાથી શ્રીમાન્ વિદ્યારસિક ગાયકવાડ નરેશના આશ્રયથી સ્વર્ગસ્થ સાક્ષર શ્રીમાન ચિમનલાલ ડાહ્યાભાઇ દલાલ એમ. એ. એફેરિસ્ત કરી, તેમાંથી જેસલમેરની સૂચિ ગાયકવાડ ગ્રંથમાલામાં પતિ શ્રી લાલચંદ ભગવાન નદાસ ગાંધીથી સંશોધિત થઈ પ્રગટ થયેલ છે, અને પાટણની સૂચિ તે પંડિતદ્વારાજ સંશાષિત થઇ હવે
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy