________________
નગ
ર૦
जाओ यतम्मि समय दुक्कालो दोय दसय
परिसाणि । सव्व साहुसमूहो गओ तओ जलहितीरेसु ॥ तदुवरमे सो पुणरवि पाडलिपुत्ते समागओ
વ
संघे सुविया चिंता कि करस अस्थिति ॥ जं जस्स आसिपा से उद्देसज्झयणमाइ संघ डिउं । तं सत्यं पकार अंगाई तदेव उवियाई ॥
— આ વખતે ભારવર્ષી દુકાળ પડયા તેથી સાધુના સમૂહ સમુદ્ર તીરે ગયે.. બાદ દુકાલ મટતાં તેઓ ફરીને પાટલિપુત્ર નગરમાં આવ્યા. એટલે સર્વે સધ મળીને તપાસ કરી કે કાના પાસે કર્યું શ્રુત રહ્યું છે, કે જેના પાસે કાંઇ ઉદ્દેશ તથા અધ્યયન યાદ હતાં તે સર્વે એકઠાં કરી અગ્યાર અંગ સ્થાપિત કર્યા.
.
આ ઉપરથી સમારો કે જૈનના પવિત્ર ગ્રંથા આગમ-સૂત્ર-અંગાને એકત્રિત કરવા અર્થે આખા • સાધુ-સધ પાટલિપુત્રમાં ગન્યા હતા અને બાર અગમાંથી ચાર બગ એકત્રિત કરી ચૂક્યા હતા. આના સમય વીરાત્ ૧૭૦ થી ૧૭૫ લગભગ મૂકી શકાય એટલે ઇ. સ. પૂર્વે ૩૫૬ થી ૩૫૧. આ સર્વ હકીકતામાં ‘પિરષદ્' એવા શબ્દ બિલકુલ વપરાયે નથી, પરંતુ સંધ' મળ્યા હતા એમ જ જણાવવામાં આવ્યું છે.
કરવા માગશર ૧૯૯૩
શ્રાવિકાને-વિશે કરી આવકના સમુદાય એ થાય છે, જ્યારે તેથી પર એટલે સાધુને ઉપયોગી કાર્યો અહૈં મળેલા ‘'ધ' ના અર્થ સાધુનું સમેલન જેવા થાય છે. પરંતુ “ ધ સ્કે ભિક્ષ વર્ગની સામાન્ય સમૂહ વાંચક સત્તા હતી, જો કે પાછળથી તે શબ્દ વ્યાપક અર્થમાં વપરાવા માંડયા ’-એવું કથન ઉક્ત અવલેાકનકારનું થાય છે તે યેાગ્ય નથી.
વલભી અને મથુરાની પિના અવાકનકાર સ્વીકાર કરે છે એટલે તે સબંધે પ્રમાણુ આપવાની તે જરૂર રહેતી નથી, પરંતુ તેમાં ગેટલું ગુ.વવાનું કે તેમાં પણ સૂત્રા એકત્રિત કર્યા તે સાધુએને એકઠા કરીને, અને તે સાધુ સમૂહનું નામ પિરષદ' - વામાં નાનું આવ્યું, એટલુ જ નહિ પરંતુ તે મંડળને ' યાચના' એ નામ માપવું એ તે કા શ્રમ છે, અને તે આગળ જતાં આ શ્રૃંખમાં સિત કરવામાં આવી. પરિષદ્નો અર્થ.
જૈન પરિભાષામાં ‘તીર્થંકર’ના ઉપદેશ સાંભળવા
અર્થે બેઠેલા મંડળને પરિષદ્, પર્ષદ, પર્ષદા’ એ નામ આપવામાં આવતાં હતાં. સામાન્ય રીતે પદા એ નામ હતું અને તે પરથી અપરા પરખંદા' એમ ઘણા પ્રાકૃત જૈના ખેાલે છે. તીર્થંકરના ‘સમવસરણુ’માં ખાર પર્ષદા (સભા) હેાય છે તેમાં (૧–૪) ચાર પ્રકારની દૈવીગ્માની અને (૫) સાળીઓાની એ પાંચ પા ૩બી ચા પ્રશ્નની 'ના' લે છે, તથા (--) ચાર પ્રકારના દેવતાની-(૧૦-૧૧) મનુષ્ય, પુરૂષ અને સ્ત્રી એટલે શ્રાવક શ્રાવિકાની અને (૧૨) સાધુઓની એમ સાત પર્ષદા ખેસીને શ્રવણુ કરે છે એવું સમવસર પ્રકરણ અને આવશ્યક સૂત્રની વૃત્તિમાં જષ્ણુાવ્યું છે, જ્યારે આવશ્યક સૂત્રની ચૂર્ણમાં એમ જણાવેલું છે કે સાધુએ ઉત્કટ આસને શ્રવણ કરે છે, સાધ્વી આ અને વૈમાનિક દૈવી ઉભી રહે છે, બાકીની નવ પર્યાદા બેસીને જ જ્ઞાનભાનુની દેશના સાંભળે છે; એમ વિનયવિજય ઉપાધ્યાયે સં. ૧૭૦૮ માં ચેલા
સપના અર્થ.
‘સંધ’ તે ઉપર્યુક્ત કથતેામાં ‘સાધુસમૂહ' એ મય થાય છે, તેથી ઉક્ત લેખક મહાશય જણાવ છે તે જ પ્રમાણે અંગ એકત્રિત કરવા અર્થે મળેલા મંડળનું વિશિષ્ટ નામ સુખ નથી પરંતુ કાઇ પણ મગતનું અને સમસ્ત મંડળને ઉપયાગી કાર્ય કરવા મેં ભેગા મળેશા સમૂહને 'સ' એ નામ જ અપાતું. સંધમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારેના સમાવેશ થાય છે. અને તે કેટલીક વાર ખાસ કરી જણાવવા માટે ' અવિધ સપ ' એમ વિધિ નામ આપવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે સાંસારિક કાર્ય માટે મળેલા ‘સધ'ના અર્થ શ્રાવક-લાકપ્રકાશમાં જણાવેલું છેઃ—