________________
પ્રાચીન જૈન પરિષદ્
ઉલ્લેખ સ્પષ્ટ કર્યાં છે; અને આ અથના ઉપયોગી ભાગોના સાર ડાકટર ભાંડારકરે ઇ. સ. ૧૯૮૩-૮૪ ના સંસ્કૃત હતખાની ચાલ વિષેના રિપોર્ટમાં અંગ્રેજીમાં ઉતાર્યો તેમાં આ સબંધે પૃ. ૧૩૪ ત્રે નીચે પ્રમાણે ઉપલી બીનાને બરાબર મળતું વચન છે:
જૈન ધ`પ્રસારક સભા (ભાવનગર) એ પ્રસિદ્ધ કરેલ તિાવળામાં આપેલા સ્થળભદ્ર ચરિત્ર કે જે ઉપરના સસ્કૃત ગ્રંથનું ભાષાંતર છે તેમાં ઉપરના શ્લોકાનુ ભાષાંતર આ પ્રમાણે બાપ્યું છે—
આ સમયે બાર વરસના વિષમ દુકાલ પડ્યા હતા તેથી સર્વે સાધુઓ સમુદ્રના કાંઠા તા વિદ્યાર કરી ગયા. તે સુભિક્ષ થયા પછી પાટિલપુત્ર નગરને વિષે આવ્યા. ભવાના અભાવથી સાધુઓ સાંતને વિસરી ગયા, શાસ્ત્ર, રાન્ત અને તે વિષે સ્થિરતા ઢાતી નથી. ઘણા ઉદ્યમથી તે મુનિeachઓએ અગ્યાર અંગ તો મેળવ્યા ' ( પરાવર્તન કરી ( સıબારી સભારીને )
On one occasion there was a
dreadful famine of 12 years in the land, The Silkhandas were forgotten for want of revision, for which the search after food left no time. At the end of the period the Sadhus assembled in Pataliputra and •one repeating what he remembered they succeeded in recovering the eleven Angas but the Drisketwada was forgotten. So they sent Sthula bhadra and others to Nepal to learn. it from Bhadrabahu. Sthulabhadra alone persevered in studying it steadily and learnt 8 Purvas in as many years. After he had learnt :ten Purvas with the exception of a Vastus, he came back with Bhadrabahu to Pataliputra.
સ. ૧૪૨૦ માં આચાર્ય પદ પામેલા યાનંદ
ઉપર્યુક્ત
સિર પોતાના સ્થૂલભદ્ર ચિત્ર '+ માં
હકીકત જણાવે છે કેઃ— તસ્મિન્નયસરેતથાપૂર્વે જુદ્દાજો દાવાદિન जग्मुर्मुमक्षवस्तेन तटे वार्डेरितस्ततः ॥ ५८६ ।। तत्रातिक्रम्य दुष्कालं करालं ते महर्षयः । सुभिक्षसंभवे भूयः पाटलीपुत्रमाययुः ॥ ५८७ ॥ गुणनाभावतस्तेषां सिद्धान्तो विस्मृतस्तदा । શાને સ્થામિનિ ધ્રુવયં ન ચ ાયત યતઃ૮૮
૧૧
માર મારે વાયયશાયાંની યતિ यत्नतो मेलिता यस्मादनिर्विण्णं श्रियः ॥ ५८९ ॥
1
+ પ્રકાશક દેવચંદ લાલભાઈ પુસ્તકાષ્ઠાર ફ્રેંડ મૂલ્ય
માત્ર એ આના. હવે મળતું નથી.
વિ. સં. ૧૫૦૯ માં શુભશીલ મુનિએ રચેલા ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ નામના ગ્રંથમાં સ્થાન6ની કથા આપેલી છે તેમાં પણ એજ વાત આવે છે. તે માટે જુએ તેનું ગુજરાતી ભાષાંતર પૃ. ૭૮:
“હવે એકદા ખાર વર્ષ સુધી દુકાળ પડયા, તે વખતે સાધુઓના સધ સમુદ્રવારે શ્રી ચુની પાસે આશે. આવા નિયમ સમય થવાથી સાધુઓ ક્ષુધાથી પીડાતા હોવાથી ભષ્ણુતા ગણુતા બંધ થયા, તેથી સૌ સિદ્ધાંતા વિસરી ગયા. તે ઉપરથી પાટિલપુત્ર નંગરમાં સધ મળ્યા. ત્યાં જેને જેને જે જે સૂત્ર આવતાં હતાં, તે તે એકઠાં કરીને અગીઆર અંગ પૂર્ણ કર્યો ત્યાર પછી શ્રી સત્રે ભારમાં ષ્ટિવાદ શ્રૃંગ માટે ને
સાધુગ્માને શ્રી ભદ્રા
સ્વામી પાસે માલ્યા, '
આ રીતે આપણે સં. ૧૧૬૬ થી સ. ૧૫૦૯ સુધીમાં થયેલા પ્રસિદ્ધ ગ્રંથકારા હેમચંદ્રાચાર્યથી માંડીને શુભશીલ મુનિ જે જાવે છે તે પરથી સ્પષ્ટ માલૂમ પડે છે કે મગધના પાટનગર પાટિલપુત્રમાં પ્રથમ જૈન પરિષદ (સંપ) મળી હતી. આથી પણ પ્રાચીન પ્રમાણુ આની સખળતા માટે જોઈતું ઢાય તે વિક્રમ સ ંવત્ ૫૮૫ માં સ્વર્ગસ્થ થયેલા શ્રીમાન્ હરિભદ્રસૂરિને પ્રાકૃત ભાષાના ઉપદેશપદ નામના ગ્રંથ છે. તેમાં ગાયામાં જણાવેલું છે —