SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ne જૈનયુગ પ્રાચીન જૈન પરિષદ્. કારતક-માગશર ૧૯૮૩ [ વસન્ત’ નામના પ્રસિદ્ધ માસિકના કાર્ત્તિક ૧૯૭૨ ના અકમાં આ લેખ પ્રકટ થયા તેને આજ ચાદ વર્ષ થયાં છતાંય તે આ અંકમાં ઉપયાગી નિવડરો એમ આશા રાખી અત્ર પ્રકટ કર્યાં છે, તંત્રી] એકપ્રિય ‘ ગુજરાતી ’સાપ્તાહિક પત્રના ૪ થી સંત્રોડ પણzસ્ત્રીપુર્વે યુાિરોડનોમિસ્ ’ ૪ જુલાઈ ૧૯૧૫ ના અમાં ૧૧૭૧ મેં પૂર્ણ પચમયનુંવચનો પાણીપત વસ્તુ હ ગૂજરાતી સાહિત્ય પરિષદ્ના પ્રમુખના ભાષણનું જે તતધ્રૂજારfનાનિ શ્રી સંઘોમેજયન્તા। ઋવલેન એક વિદ્વાનના હસ્તથી લખાયેલું છે તેમાં દિયા-મિન = સૌરિચિતન કટા જૈન પરિષદ્ સંબંધે તેમણે જે લખ્યું છે તે સંબંધમાં વિશિષ્ટ પર્વ સર્ગ & પુ. દર કંઇક શુદ્ધિ કરવી ઘટે છે તેથી તે જણાવવાનું મારૂં કર્તગ્ય સમજ઼ આ સ્પીકરનૂ કરૂં છું, તે વિદ્વાન લેખક મહાશય જણાવે છે પરિષદ્ પ્રથમ મગધમાં મળી હતી તેનું કપ્ત પ્રમા નથી ( આવા વિષયમાં ‘વિમલ પ્રબંધના પ્રકાશકના ઉપોદ્ઘાતને પ્રમાણુરૂપ લેવા એ અપેાગ્ય છે.) વળી અને મથુરાની એ બે જ પરિષા મળી હતી. ” (૨) “ આ મંડળનું નામ પિરષદ્ નહતું; સંધ હેમને સ્ક્રુતા હતા. “ એ પણ મયુક્ત છે. તેનું નામ એ વાચના હતું. ' (૩) “સંપ કે ભિન્ન વર્ગની સામાન્ય-સમૂહવાચક સંજ્ઞા હતી. કાર્યવિશેષથી એક (૧) ‘જૈન સ્થળે મળેલા તેવા એક ભાગનું નામ તે નહેાતું, જે કે પાળથી તે શબ્દ વ્યાપક અર્થમાં વપરાવા લાગ્યો." સ્થૂલિભદ્ર (વીરાત ૧૧૬ થી વીરાત ૨૧૫)ના સમયમાં મગધાવિષ્ટ ચયા મહાધિરાજ કે મા રાજ્યાભિષેક વીર નિર્વાણુથી ૧૫૫ વર્ષે થયા હતા તેના સમયમાં અને બાહુ સ્વામિના સ્વર્ગવાસ ( વીરાત્ ૧૭૦ વર્ષ) પહેલાં, જ્યારે બાર વર્ષી દુકાળ પડયા હતા ત્યારે “ન સાધુઓના સંધ સમુદ્ર તીરે નિવૃદ્ધાર્થે ગયા; તે વખતે સાધુઓને જીતના પાઠ કરતાં વિસ્મૃતિ થતી જણાઈ, કારણ કે અભ્યાસ વગર વિનાનું ભરેલું પણ નાશ પામે છે. આાથી તે દુષ્કાળને અંતે પાટલિપુત્રમાં બાખા સાધુપ અધ્યયના, ઉદ્દેશ (chapters) ઇત્યાદિ હતાં તે મળ્યા અને તેમાં જેને મેઢે ( સૂત્ર-આગમ) નાં તેણે કહી આપ્યાં અને તેથી અગિયાર અંગ સÛ નિમિત્તે કાંઇક વિચારમાં પડયા. એકત્રિત કર્યો, પરતુ ખારમાં વિવાદ નામના અંગ આ સમગ્ર કથનમાં ત્રણ ખાખત જણાવેલી છે અને તે દરેક સંબંધે જે ખુલાસા કરવા યેાગ્ય છે તે આ પ્રમાણે છેઃ— મગધ પિપ, પ્રથમ જૈન પર્શ્વ મળધમાં મળી ન હતી કે કરવું અયાય છે, અને તે મળવાનાં “ વિમલ પ્રબંધ' સિવાય પ્રમાણ નથી એ કહેવું પણ અયેાગ્ય છે. પ્રમાા અનેક છે. વિ.સ. ૧૧૬૬ માં રિષદ પામેલા પ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય પોતાના પરિશિષ્ટ પૂર્વ નામના ગ્રંથમાં નીચે પ્રમાણે જ્યારે છેઃ— इतश्च तस्मिन्काले काले कालरात्रिवत् । निर्वाहार्थ साधुसंपस्तीरं नीरनिधेर्ययी ॥५५॥ अगुण्यमाने तु तदा साधूनां विस्मृतं श्रुतम् । સમવનનતો નવવધીએ. ધીમતા-વર્ષાઋષતિક, પ્રગ્ન્યાકરણ અને વિપાકસૂત્ર. સ. ૧૩૨૭ માં ગાચાર્યપદે આવેલા અમીય સૂરિના રચેલા ઋષિમ’ડલ પ્રકરણ પર સ’. ૧૫૫૩ માં પદ્મમંદિર મણિએ રચેલી વૃત્તિમાં પણ સ્થવિ ઊનાં વૃત્તાંત શાખ પાં સ્વાભને વૃત્તાંત ખાપતાં આ પાટિલપુત્રમાં મળેલી પિરષદ્ (સંધ)ના * एवं श्री महावीरमुते वर्षशते गते । पंच पंचाशदधिके चंद्रगुप्तोऽभवनृपः॥ ३३९॥ -૫૦ ૫૦ આચારાંગ, સુત્રધૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવર્તિ, જ્ઞાતધર્મકથા, પારદશાંગ, પૂર્વ દાં, મનુન
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy