________________
૧૧૭
હરિયાલી આ પ્રસ્તુત પરિવાડીને શબ્દાનુવાદ ન કરતાં ત્રણ મહિનાની અંદર જ લખેલ હોઈ પરિવાડી પિતાના તેને સારાંશમાત્ર તારવીને શરૂઆતમાં આપી દીધો મૂલ પમાં જલવાઇ રહી છે. પ્રાચીન ગૂર્જર સાહિછે કે જે ઉપરથી પરિવાડીની સર્વ જ્ઞાતવ્ય વાતો ત્યના સમાલોચકેને તેનું ખરું સ્વરુપ જણાઈ આવે જાણી શકાશે, અને આશા છે કે એકવાર એ “સાર' એટલા માટે તેમાં કંઈ પણ ભાષાફેર ન કરતાં તેને વાંચ્યા પછી પરિવાડી વાંચનારને તેમાં ન સમજાય પિતાના મૂલ સ્વરુપમાં જ કાયમ રાખી પ્રકટ કરવા તેવી કંઈ પણ બાબત જણાશે નહિં.
ઉચિત ધાર્યું છે. આ પ્રસ્તુત ચયપરિવાડી તેના લેખકે કુલ ૨૩ કદરદાન વાચકગણ પઠન-પાઠન દ્વારા આ ચયહાલો, એક ચૌપાઈ અને ૨૦૪ ગાથાઓમાં પૂરી પરિવાહીથી લાભ હાંસિલ કરી લેખક અને પ્રકાશકના કરી છે.
ઉદ્દેશને સફલ કરો એવી શુભાકાંક્ષા સાથે વિરજે પ્રતિ ઉપરથી એની પ્રેસ-કેપી કરવામાં આવી છે, તે મૂલ પ્રતિ સં. ૧૬૪૮ ના પોષ વદિ ૧ ના દિવસે લખેલ છે. એટલે કે રચાયા બાદ માત્ર
–મુનિ કલ્યાણવિજય.
હરિયાલી [ એક પ્રાચીન સમસ્યા-કાવ્ય
બાલ૦ પદ
[ક ધર્મસમુદ્ર-વિત્ર સેળમું શતક] ચંપકવન્ની ચતુરપણુઈ ઈક દીઠી રૂપિ રસાલી દેશ વિદેશ પ્રસિધી બોલી મૂઢ મૂરિખ સા ટાલીજી. બાલ કુઆરી નારી સહઈ કાજલ સારી તિસરી સિરિ હરિ દેરિ અને પમ દીસઈ સા સિણગારીજી. ત્રિણિ ચરણ દૂણી તસ નાસા, પણિ ભીંતરિ અતિ ભઈલી, તેઈ વિચક્ષણ સેવઈ વહિલી, રાજવરગિ વલી પહિલીજી. અચરિજ એક અનોપમ મોટઉં, કહતાં મનિ ન સમાઈ સ્ત્રી સ્ત્રીસ્યુ ભોગ કરંતાં, જેઓ જામાર જાઈ . સઘળી વરણ જાતિ ઉતપતિનું, થાનક તેહજ લહઈ તેહનુ ભલઉ કિઈ ન સહીઈ વલી કુંડલણ કહીઈજી. વાચક ધરમસમુદ્ર પયંપઈ, હરષિત એહ હીયાલી. દાહિણે પાસિ રમાઈ રલીયાલી, ભલી યંગી લટકાલીજી.
બાલ૦ ૨
બાલ૦ ૩
બાલ૦ ૪
બાલ૦ ૫.