________________
મેહપરાજ્યરૂપક નાટકના સક્ષિપ્ત સાર
તેમને વિકૃતિ નામે પત્ની છે, ઈંડાને પશુ તે એવામાં આવેલી નથી, અને આ લોકના અને પર મૈકના સમય સુખની પ્રાપ્તિના કાર્ય રૂપ છે.
એ દંપતીને શમ, દમ વગેરે પુત્રા છે. હવે એકદા તેમને ત્યાં પુત્રીને જન્મ થયે; તેથી તેઓને ખિન્ન મનત્તિ વાળાં જોઇ એ દીકરાના દાદાવિશ્વના જાણુ, એવા શ્રી જિન કર્યુ છે; પુત્રી જન્મી તેથી ખેદ ક્રમ પામશે । આતા પુત્રાયી પશુ અધિક તમને થશે, અને પોતાના પિતને બેકાર પ્રતિષ્ઠા અપાવશે. એથી સર્વે કર્યું પામ્યા. જન્માષ્ઠવ કર્યો. કૃપાસુંદરી “ એવું તેનું નામ પાડયું છે. હાલ તે યુવાવસ્થામાં આવેલી છે. પેાતાના મનમાં આવે તેનેજ વરનારી રાવાથી માકમાં વૃદુકુમારી દ્વપનામથી પ્રસિદ્ધ થયેલી છે.
એંવા
હવે રાજા કહે છે, “ ભગવન્! બીં તેમના ! આગમનનું કારણું નિવેદન કર.'' સુરીથી શેાધ્યા, * સાવધાન થઈ સાંબળા, રાજન ! બહિષ્કૃત પેત્ર એવા મહુ નામે રત્ન રાજચિત્તપુરમાં રાજ્ય ભાગવે છે. તે બડા બદમાસ છે. પેાતાની મેાજમાં પણ રાખને રક કરી નાંખે છે. ઇંદ્રાદિ મારાનખાતે પણ પણ પેાતાની આણુમાં રાખે છે. મહાનને પણ દાસ બનાવે છે, અને મહા પાપ ક્રિયા તેની પાસે કરાવે છે. વિશેષ શું કહેવું ?-ત્રણે પ્રકારના જગતમાં કોઈપણ દે, મનુષ્ય નથી કે રે તેની બાજુથી સવાર પણ વાર રહી શકે. વ તેને વિકૃતિ” નામે મહારાણી છે. જેવામાં બધુ જગતના જીવેને વ્હાલી લાગે છે, કારણુ અત્રે તેનું સુળે સેવન થાય છે, તેમના કોષ વિગેરે કરા છે, ખતે પુત્રી હિંસા નાગેછે.બેગ ધર્મ અને માહુ અને અનાદિ સિદ્ધ વૈરભાવ છે, અને તેની કડક પ્રતિજ્ઞાએ ચાલુ છે. તેને રાવિસ યુના જવ રહે છે. પરંતુ કાર વેળા કારના જપ અને બીજાને તો પરામ ૧ વૈરાગ્ય.
+ :-હિંસા-અનુ.ા-:mpson,
* સતપુથી વિકાર પામેલા, સત્યગણીથી દૂર રહેનાશ.
• યાગ અવશ્ય
૪૮૭
થાય છે. ઘણા કાળ બધો પણ હાર જીત નક્કી થઈ નથી.
એવામાં શ્રી શૈલુપ, બુદ્ધી હવાથી મનમાં ઉત્સાહ લાવી બેસે છે, ભગવન્! આ પ્રબંધ બન્ને સારી રીતે સમજવા જેવોછે. મારા રાસબ્ય જનાને તેમજ મારા આત્માને એ પ્રયધ બટ્ટુ આનંદ આપે છે; પરંતુ એક વેળા ઉભય પક્ષના રાજાઓની સેનાએંનુ સ્વરૂપ જોવાની મનમાં કડાં રહે છે. તે કૃપા કરી પણ મો જણાવે. એવું જ્યારે રાળ તે ભાવા ત્યારે સુરીબીને કર્યું, હૈ! પરમાદ્વૈત વિચાચતુર્મુખ ! શ્રીકુમારપાક ! એંનું નિરૂપણુ જે કરવામાં આલે તે બહુ સૂક્ષમ પણ વિસ્તારવાળું છે
તે
ખરેખર સમજી લેા, અને તે આ પ્રકારેઃ-ધર્મતરે ને સાગમ નામે મત્રી છે, સન્ સનો વિવેક કરવામાં ચતુર તે અન્ય નથી ગાંજો ન જાય એવા એ મત્રી છે. વિવેકચંદ્ર નામે સેનાધ્યક્ષ છે. જેણે વિપક્ષતા ક્ષય કરવાની તાવિક્ષા લીધેલી છે. શુભઅધ્યવસાય નામે પચિારક છે. સત્ય, ચનિયાદિ સેનાનીઓ છે. વિધેય શું કહેવું, ર જન્! શ્રી ધર્મભૂમી૰ ધીર છે તેમજ શાન્ત છે. એટલે કેઃ—
શ્રીધર્મનરેન્દ્ર રાજા સદાગમ —મત્રી વિવેચન્દ્ર સેના પક્ષ
શુભાવ્યવસાય અગરા. Bopy-guard, સમ્યકત્વ યમ-નિયમ વિગેરે
વિગેર}
-
સૈનિક. હવે ગેહપતિના કાગમ પ્રત્રી છે. જે સર્વે બુદ્ધિનું મૂત્રમ છે. જ્ઞાનરાશિ તેના સેનાની છે, મિથ્થાવ કુરઅધ્યવસાયો તેના સુમરા છે. મા" પોતે પીર અને જીત છે. એટલે કેટમાહનપતિ શન
કેંઢાગમ—મત્રી અજ્ઞાનરાશિ સૈનાની
મિથ્યાત્વ ગુચવાયા
}
સુભટા.
૧ ચારે બાજુને વિચાર કરનાર; વિચાર બા. ૧ હન્નુરીએ.