SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ** જૈનયુગ માહ ધરાવું રૂપકનાટકના સક્ષિપ્ત સાર અનુવાદક-પઢિત ફત્તેહદ કપૂરચંદ લાલન [ મંત્રી યશઃપાલકૃત મેાહપરાજય નાટક ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝમાં ન'. ૯ માં પ્રકટ થઈ ગયું છે. તેના અર્થ મેહા પરાજય છે એટલેકે શ્રી હેમચ’દ્રાચાર્યના ઉપદેશથી ચાલુક્ય રાજા કુમારપાલે જૈતધર્મ સ્વીકાર્યો, પેાતાના અઢાર આજ્ઞાવત્તી મડલામાં ૧૪ વર્ષ અમારિ પ્રવર્તાવી, અને ખીતારસ મરનારની મિલ્કત રાજ જસ થવાની જૂની પ્રથાને નાબુદ કરી એ વાતજ આ નાટકના પાંચ અ'કમાં જ ગુાવેલી છે. યશપાલે અજયપાળો રાજ્યમાં આ નાટક રચ્યું છે. અજયપાલે સ', ૧૨૨૯ થી ૧૨૩૨ સુધી રાજ્ય કર્યું તેથી તે બે વર્ષની વચમાં આ નાટક રચાયુ. કર્તા શ્રી મેાઢવયાવત`સ શ્રી અજયદે ચક્રવત્તિ ચરણુ રાજીવરાજRs'સ એવા મંત્રી ધનદેવના પુત્ર અને રૂકિમણીકુક્ષિમાં થયેલ પરમાર્હુત' પેાતાને એળખાવેછે. મેાઢન્નતિમાં અનેક જતાપૂર્વે હત'; હેમચંદ્રાચાર્ય મૂળ મેઢ હતા. અને આ નાટક પહેલાં થારાપદ્રપુર (થરાદ)ના પાદરમાં આવેલા શ્રી કુમારવિહારમાંના એકમાં શ્રીવીરાજનેશ્વરના યાત્રામોત્સવ પ્રસંગે બચાહ્યુ હતું, એમ સૂત્રધારના મુખે જણાવ્યુ છે, આ યાદમાં કર્યાં સુધી હોય થા ત્યાંના રહેવાસી હૈાય. આ નાટક એક રૂપક તરીકે છે. આવાં રૂપમાં પડેલું સ. ૯૬૨ માં જૈતાવાર્થ સિંહર્ષિનું પમનિંભવપ્રપંચથા નામનું સંસ્કૃતમાં પ્રોપ મઢારૂપ છે. ત્યાર પછી નેતર સસ્કૃત સાહિત્યમાં રૂપો થયા છે નામે પ્રબોધચય- બ્યુમિત્ર દેશ શન જીત્તે વર્ષના ૫માં સૌ ૧૦૬૫ આસપાસ રહ્યુ" તે, સપ સુય, માયાવિજય, ચૈતન્યસાય છે. નચિંત પ્રાય ચિંતામણિ, પાંચ, સાનથલ, આ નાટક ઉપરાંત છે. એક શ્રાવકે રચેલા આ નાટકના જિયમ ડનગણ નામના જૈનસાધુએ પેાતાના કુમારપાલપ્રબંધમાં સક્ષેપ ‘માહપરા-પરૂપક વસ્તુસ ગ્રુપ” એ મપાળુ કરી આપ્યા છે તે આખો ઉપરોકત ગાયાડ સીરીઝમાં છપાયેલ આ નાટકની પ્રસ્તાવનામાં આપેલ છે તેનું પડિત લાલને કરેલું ગુજરાતી ભાષાંતર નીચે મૂકવામાં આવ્યુ છે, આમાં પાત્રા કુમારપાલશન, તેના નિંરૂષક, અને શ્રી હેમચાયારે એ ત્રણ સિવાય બુધાં બાવનામય-(abstract) ગુ છે. પંડિત લાલન મૂળ નાટકનુ પણ ભાષાંતર કરવા માગે છે, d'al.] હવે એક વેળા પ્રભાતનું કાર્ય કરી, પટગર ચઢી શ્રી રાજર્ષિ શ્રી ગુરૂના વંદન માટે આવ્યા અને ઉપાશ્રયના દ્વારપાસે દેવકન્યા જેવી કાઇ કન્યા રમતી રેખી વિચાર કરવા લાગ્યા. નિસ્ટ્રીમ નવા નવા ઉલ્લાસ કરી, લાવણ્યરૂપ અમૃતની નદી જેવી, મારા આત્માને આવેશ આનં:માનદ ાપતી ના અદ્ભુત કન્યા કાની છે? ૫૪ ૧૯૮૩ ત્યાર પછી શ્રી ગુરુને પાદન કર્યું. જ્યાં સકલ સભ્યનો મળ્યાં છે, તેની વચમાં રીબીને પૂછ્યું. “રું ! ભગવન પૂર્વે દેખેલી મ્હારા મનને હરણુ કરનારી દારપર કાની કન્યા છે ! તેનું નામ શું છે? ત્યારે સૂરીશ્રી પણ એ રાજકુંવરને રાગી અતિશશ્ન ઉલ્લાસમાં આવેલા જાણી, તેનું મન તેનાપર લા ચાવવા માટે તેના કુલશીલાદિ કહે છે; “ હું ચાલુ ૐ ધ્યાન ન સાંભળ.. k વિમલચિત્ત નામનું નગર છે; વિનય નામના તેને કિક છે; અને તેની ચોમેર મર્યાદા નામે વિશળ ખાઇ છે, ત્યાં અહંદુધર્મ નામના નૃપ રાજ્ય કરે છે; ને મહિમા આવા છેઃ – એ ધર્મનરેન્થરની ઉપાસના કરવાથી શું શું થાય છે ?-મુકુલમાં જન્મ, અનેક પ્રકારની વિભૂતિ, વહલાંનાં સમાત્રામા પાણતી પરમ્પરા, રાનમાં શિરામગ્રુપણું, અને વિમલ યા, એટલા વાનાં તેના ઉપાસકને થાય છે. તેઓ એમની સેવા કરનારને મિથ્યાત્વરૂપી પ્રતિનુંધાથી ડાવે છે; સક્રિયાઓમાં પ્રકૃત્તિ કરાવે છે; પોતાના માશ્રિત જતેને પોતાના આત્મસમાન ગણી તેનું પાલન કરાવે છે; એવા ગુણ જ્યારે તેમતી પ્રશ્નમાં આવે છે, ત્યારે તેએ રાગમાં સારામાં સારા રાજા તરીકે પ્રસિંદૂ થાય છે. + + +
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy