________________
૪૮૮ જૈનયુગ
પેક ૧૯૮૩ એ પ્રમાણે સાંપ્રતકાલમાં ઉછળી રહેલા પ્રબલ જાણ્યું અને શ્રી ગુરૂને આ વૃત્તાંત જણાવ્યા. ઉદયનાદિ અને દુષ્ટ તેમજ ઈષ્ટના વિઘાતક કલિકાલને સહાય મંત્રી-મંડળે ભૂપાળ અને તેના પરિવારને ઉપાશ્રયમાં કરનારા કરાલ વિલાસો સહિત મોહરાજ બોલાવ્યા- ગુરૂશ્રીએ રાજાને કહ્યું, હે ! રાજન ! કથા પિતાના જીવનને મહાલી રહ્યા છે. એમણે સર્વ સ્થળે આપ્ત પ્રધાને પુરૂષને શ્રી ધર્મનરેંદ્ર પાસે મોકલીશું? પિતાની આજ્ઞાનું પ્રાબલ્ય ફેલાયેલું છે. અને શ્રી ધર્મનંદિનીનું માથું કરવાનું છે. સંસ્કાર કરી આ ધર્મપતિને મંડલિક રાજાઓ સાથે પરાજય પમાડી દરપૂર્વક, કોઈ સારા સ્થાનમાં શ્રી ધર્મનરેંદ્રને હાંકી કાઢયો છે.
મહોત્સવ પૂર્વક આણને નિવાસ કરાવો એ યોગ્ય રાજા-પછી?
છે. સ્વપદથી ભ્રષ્ટ થયેલ મહાન પુરૂષો મહાલજજા' સૂરિ-સર્વત્ર ભમી ભમીને થાક્યા, પણ સમુદ્રમાં ડૂબી જાય છે. મોટા પુરૂષોની સાથે તે સ્થિતિ ન પામ્યા ત્યારે સાંપ્રતમાં શ્રી ગુર્જરનાથ સંબંધાદિ, પણ બોધતા નથી એઓ કાંઇનું કાંઈ ભૂમિના શિરોમણિ જ્યારે શ્રી પાટણ માં વિરાજે મજી જશે એમ જણી દુર્જનની ભળતી વાતોથી છે, ત્યારે અમારા આશ્રમનો (ઉપાશ્રયનો) આશ્રય હીતા રહે છે. માટે આવાં કારણથી કૃપાસુંદરીને ‘લઇને કંઇક સ્વસ્થ થઈને શ્રી ધર્મભૂપ કાળવિલંબન૧ શ્રી ધર્મનુપ રાજી થઈ આપશે વિગેરે-વિગેરે બોલે કરે છે. શ્રીલુય! તારાં સુરાજ્યના અભ્યદયથી તે છે. પછી સ્વ પરિવાર સાથે વિચાર કરી મતિપ્રર્ષ તે ખુબ બલવાન થયેલ છે, અને તેથી પોતે ઘણુંજ નામના પ્રધાન આપ્ત પુરૂષને પાઠવ્યો. શ્રી હેમાસન્માન તેમાં પામશે એવું અમે માનીએ છીએ. ચાર્યના આશ્રમમાં- (ઉપાશ્રયમાં) નિવાસ કરી રહેલા અમે તમને શરણાગતને વજીના પિંજરા જેવા રાજા શ્રી ધર્મભૂપની પાસે તે ગયો, અને જઇને કપામાનીએ છીએ.
સુંદરીના દર્શનાદિને વૃત્તાંત નિવેદન કર્યો. પછી . આવા સુરિરૂપી ચન્દ્રનાં વચનામૃતથી પૂર્ણ ધર્મસતાનું માથું કર્યું. શ્રી ચૌલુક્યના ગુણે આ ઉત્સાહ પામી કુમારપાળ પાસુંદરીને યુવાવ- પ્રકારે જણાવ્યા જેમકે :સ્થામાં આરૂઢ થયેલ સાંભળી હજારો ગણે દૃઢ
જે સમ્યકત્વને ધારનાર છે-બંધુજનોને કરૂણાનો અનુરાગ રાજાને થયો અને તેને હું જ્યારે પરણીશ.
એક સિંધુ છે. આહંત ધર્મનો પરમભક્ત છે–ચાતુર્યએવી ચિંતવના કરતે રાજા ગુરૂને નમન કરી ૨૧- ગાંભીર્ય વિગેરે ગુણોના સમૂહમાં સદા સ્નાન કરી ભુવનને શોભાવવા લાગે.
રહ્યા છે અને ભુવનનો અધીશ્વર છે. ત્યાર પછી,-વાણીમાં તે-હદયમાં તે-માર્ગમાં આ પ્રકારે જ્યારે મતિપ્રક જણાવ્યું ત્યારે તે-ધામમાં તે-ગગનમાં તે-જલમાં તે–પૃથ્વીમાં તે-અને શ્રી ધર્મતૃપ કહે છે: -હે ! મતિપ્રક! તું કહે છે દિશાઓમાં તે એટલું જ નહિ પણ તે શશિમુખી તે સત્ય છે. શ્રી ચલકચંદ્રના લોકોત્તર ગુણેની રૂમમાં પણ મારી આસપાસ ફરી રહી છે. બીજાથી સમ્પત્તિ રૂપી બાગની યોગ્યતા વિષે શું કહેવું હોય છે; શું? મને તો વિશ્વ પણ તેમજ લાગે છે. પરંતુ એ તમાંરીપુત્રી) સ્વભાવથી પુરૂષÀષિણી છે,
આવું બેલ કપાસુંદરીને વિરહથી પરવશ અને તેને ન પાળી શકાય એવી પાણિગ્રહણ સેમી થયેલો રાજા છે એવું શ્રી ઉદયનાદિ મંત્રીમંડળે પ્રતિજ્ઞા છે; એથી કરીને જરા મન ડોલાં ખાય છે. - ૧, પાગ્ય પ્રસંગની રાહ જોવી-અને લાગ આવે ત્યારે મતિપ્રકર્ષ-શી પ્રતિજ્ઞા છે? હું સાંભળવાને ઈચ્છું છું. કૂદી પડવું.
(અપૂર્ણ) :