SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ છ ૧૯૮૩ સેવન કરવું તે, અને તે થકી રહિત એકાંત વ્યવહાર “સંમતભદ્રાદિક કવિની વાણિ, દીપતી પ્રભવે સુપ્રમાણિ, પ્રવૃત્તિ અવિવેકે આચરે તે નિરપેક્ષ વડે વ્યવહાર વાણુ, તિહાં જ્ઞાનલવધર જન કહે, ખજુઆ પર હાસે તે લહે. ૧૧ અને જ્યાં વ્યવહાર તડે છે, ત્યાં ધર્મ તે હોયજ ક્યાંથી, ત્રિવિધ કલંક જિનવાણી તાણે, નાસક દેવનંદીથે , જયવંત જિનસેન વચન્ન, જાણ જોગી જિણ નિજ ધન્ન. ૧૪ વચન નિરપેક્ષ વ્યવહાર નડે કહ્યું, શ્રી જિનવાણી પવિત્રિત મતી, અનેકાંત નભ સસિ દીધિતિ, ભવિ કલેસપીડિત આતમા, જેગી પથ ધરું ચિત્તમાં. ૧૩ વચન સાપેક્ષ વ્યવહાર સાચો ૫૬. આ ૨૦ વર્ષની વયે રચેલ ધ્યાનદીપિકા વચન નિરપેક્ષ વ્યવહાર સંસારલ, સાંભળી આદરી કોઈ રાચે.’ ચતુષ્પદીમાં આદિભાગમાં આપેલ છે ( ૧-૪૫૪ ) (આનંદઘનનું અનંતનાથ સ્ત૦) અને તે ચતુષ્પદી પણ દિગંબરાચાર્યે શુભચંદ્રના સંસ્કૃત ગ્રંથ જ્ઞાનાવ૨૧ માંથી ભાષામાં કરેલો ૫૪. આમ આનંદઘનજી અને યશોવિજયજી ભાવાનુવાદ છે. પૂજ્ય મહાપુરૂષ ગણી તેમનાં અવતરણ લીધાં છે. પ્રસન્ન હૃદય જોગી તણે એ, ભાવના કરે ઉદાર, વળી તપગચ્છના જયસોમ (છએ કર્મ ગ્રંથના સં. શુભચંદ્રાચારિજ કહે એ, ભાવનાને અધિકાર. (૧-૪પ૯) ૧૭૧૬ માં બાલાવબોધ કત્ત) નો ઉલ્લેખ પણ કર્યો છે (૧-૮૫૬); સ્વગ૭ ખરતરના શ્રીસાર મુનિની પંડિતજનમનસાગર ઠાણી, પૂરણચંદ્ર સમાન છે, આણંદ શ્રાવક સંધિમાંથી અવતરણ લીધું છે. શુભચંદ્રાચારિજની વાણ, જ્ઞાની જન મન ભાણ છે, (૧-૮૭૦, વિચારરત્નસાર પ્રશ્નોત્તર નં. ૨૨૪) ભવિક જીવ હિતકરણ ધરણી, પૂર્વાચારિજ વરણિ છે, અને સમયસુંદરની ક૫ટીકામાંથી અવતરણ લીધું છે. ગ્રંથ જ્ઞાનાર્ણવ મેહક તરણું, ભવસમુદ્ર જલ તરાણ જી. ( ૧-૯૬૧). પુણ્યરૂચિ શિષ્ય આણંદરૂચિની એક છે. સંસ્કૃત વાણુ પંડિત જાણે, સરવ જીવ સુખદાણ છે, ' જ્ઞાતાજનને હિતકર જાણી, ભાષારૂપ વખાણી છે. ટુંકી કૃતિ પણ ઉતારી છે (૧-૮૦૩) અને પૈણું, ' (૧–પ૭૭ અને ૫૭૮) મિક ગચ્છના ભાવપ્રભસૂરિના પોતાના સહસ્ત્રકૂટ ૫૭. બીજા ગ્રંથોના ઉલ્લેખ માટે જુઓ સ્તવનમાં ઉલ્લેખ કર્યો છે (૨-૯૨૪). કહુકમતિ કે ૨૨ વચનસાર (૧-૩૯ર જ્ઞાનમંજરી ટીકામાં; તથા જેઓ ખરા સાધુની આ કાલમાં વિદ્યમાનતા માનતા ૧-૮૮૪ વિચારરત્નસાર પ્રશ્નોત્તર નં. ૨૪૩), નથી તેઓના મંતવ્યનો ઉત્તર મંડાશેલીમાં પ્રમાણ- ગોમદ્રસાર ( ૧-૯૬૧ ), આપ્તમીમાંસા ( ૨-૬૬૮ પૂર્વક આપેલ છે (૧-૯૩૭). અને અમૂર્તિપૂજક વાસુપૂજય સ્ત. ૫ર બાલા), પંચાસ્તિકાય (૨-૭૬૧ એવા દંઢીઆ-સ્થાનકવાસીઓના મંતવ્યના ઉત્તરરૂપ નેમિનાથ સ્ત. પર બાલા. ) પ્રતિમા પુષ્પપૂજાસિદ્ધિ નામનો ગદ્યલેખ તેજ પ્રમાણે લખેલ છે. કહુકમતિના પ્રશ્નનો ઉત્તર પણ આપેલ જૈનેતર ગ્રંથે – છે (૧-૯૬૧) અંચળગચ્છનાયકના કથનને ઉલ્લેખ ૫૮. દાર્શનિક અને ગપરના ગ્રંથ દેવચંદ્રજીએ પણ કરેલ છે (૧-૮૦૧). જરૂર વિલોક્યા છે. યોગસૂત્રકાર પતંજલિને ‘મહાત્મા’ દિગબર – કહી બોલાવ્યા છે, જુઓ જ્ઞાનમંજરીટીકા (૫-૨૨૬). ૫૫. દિગંબર ગ્રંથમાં મુખ્યત્વે નિશ્ચય ઉપર વિશાલ વાચન અને મનનઃ ૫૯. દેવચંદ્રજીની સર્વ કૃતિઓ તપાસતાં તે ભાર મૂકવામાં આવ્યા છે, અને તેમનામાં થયેલા સમર્થ પુરૂષોના ગ્રંથોનાં પ્રમાણ પણ કેટલેક સ્થળે ૨૧–આ ગ્રંથ શ્રી રાયચંદ્ર જૈન શાસ્ત્રમાલામાં જોવામાં આવે છે તે પસ્થી તે તે ગ્રંથનો અભ્યાસ પરમકૃતપ્રભાવક મંડળ, ઝવેરીબજાર મુંબઈ તરફથી પણ તેમણે કર્યો હોવો જોઈએ એ નક્કી થાય છે, પ્રકટ થયે છે. દાખલા તરીકે જુઓ સમંતભદ્ર, દેવનંદી અને જિન. ૨૨ પ્રવચનસાર, ગામસાર, આપ્તમીમાંસા, પંચાસેનને ધ્યાનદિપીકામાં ઉલેખ: સ્તિકાય-એ સર્વ ગ્રંથ મુદ્રીત થઈ ગયા છે. પૂછો-જેના ગ્રંથરત્ન કાર્યાલય, કાંદાવાડી મુંબઈ.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy