SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ અાત્મરસિક પ`તિ વચ’૭ " હતા—આ શબ્દો કહી યશોવિજયજી એક મહાન તાર્કિક હતા એ નિર્વિવાદ થાત. પોતે સ્વીકારી છે. (૧-૪૨૦) ૫ ૧-૪૪ પર તેમને પમ રહે. જ્ઞાતા શ્રીમદ્ રોવિશ્લેાપાધ્યાય ' એ તરી, ૧ ૪૨-પર ‘શ્રીમત્પાર્ક' તરીકે સખાધેલ છે. તેમના અધ્યાત્મસાર ઉપરાંત સંસ્કૃત ગ્રંથાના ઉલ્લેખ કર્યો છે. ( પ્રતિમાશતક ૧-૯૪૩, ઉપદેશ રહસ્ય ર-૧૦૬૯ નવદસ્ય ૨-૧૭%, ) પર. વિશેષમાં વિજયની ભાષા-કાકુન તિમાંનાં પણ ઉત્તમ કથના પોતાના વિષયની પુષ્ટિમાં ટાંકમાં છે. જુઓઃ-(૧) વિચારરનમારના છ મે પ્રનાવર ( ૧-૭૮૯ ) " - પ્રશ્ન-સમ્પષ્ટિ, પૅરાવિંતિ, તથા સર્જયિને માત્માએ સમ્યગ્દર્શન વડે આત્માના અનુભવ કેવી રીતે કરે ? ઉત્તર—જેમ વસ્તુ વિચારતાં, ધ્યાન ધરતાં મન વિશ્રામ પામે છે, રસસ્વાદ સુખ ઉપજે છે, પરિણામ ઠરે છે, તે અનુભવ પ્રત્યક્ષ જાણવું, જેમ સાકરના એક ગાંગડાને ચાખી જોતાં હજાર મણ સાકરનો અનુભવ થાય છે, તેમ સમ્યસૃષ્ટિ જીવ અંશે આત્માને વળી વળી સંદેશ પ્રત્યક્ષ અનુભવે. તેથીજ કહ્યું છે જે:~ અશ ય હાં અવિનાશી, પુષ્કળ (અ) તમાસીકે, ચિદાનંદ ધન ગુજસ વિલાસી, કેમ હાય જગને આસીર. એ ગુણુ વીરતણા ન વિસારૂં, સંભારૂં દિનરાતરે, પશુ ટાળી સુરરૂપ કરે જે, સમક્તિને અન્નદાતરે.૧ ( આષ્ટિ સ્વાધ્યાયનાલ ૫ મી ) ૮૧ મા પ્રનેત્તરમાંજ જણાવ્યું છે કેઃ— (૧-૭૯૦) • આમદર્શન કર્યું ર્યું તેણે સૂંઘા બાયપર એમ શ્રી યોવિજયજીએ પણ કહ્યું છે.' આની સાથે ને સાથે જણાવ્યું છે કે ‘તથા પ્રવચન–અંજન ને સ ્ ગુરૂ કરે, તે દેખે પરમ નિધાન જિનેરાર એવું શ્રી લાભાનજીએ પણ કહ્યું છે. ’—આ પરથી તે લાબાનદછ તેજ આપણા આનંદધનજી સિદ્ધ થાય છે, (૨) ય૦ ના દ્રવ્ય ગુણુપર્યાયના રાસને ઉલ્લેખ ૨-૦૮ અને ૨-૬૯૩ માં કર્યાં છે. ޕ ૪૦ “ ( વસ્તુના ) એ સ્વભાવ મહાપાધ્યાય શ્રીયોવિજયછ સ્વકૃત દ્રવ્યગુણપર્યાયના રાસ મધ્યે સમાઁ છે. તિહાંથી બ્લેઇ લેત્રા, ( ધર્મન્જિન સ્ત॰ પર બાલા॰) (૩) આઠ દૃષ્ટિ સ્વાધ્યાય ચોવિજયજીની છે તેમાંથી નીચે પ્રમાણે શેખ કર્યા છે— “ ત્યારે શુદ્ધાત્માપયોગ અવસ્થાનરૂપ નિર્મળ જ્ઞાનદશાની પરમ શીતલ શાંત સુગંધિની અનુભવ લહેરીઓનું આત્મા આસ્વાદન કરે, તે સુખ આપણે પૌદ્ગલિક સુખના . ખારીઆ શું. પણીએ કહ્યું છે — ‘ સધળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજત્રા તે સુખ લહીએ; એ ૐ આતમજી પ્રગરે, કહે સુખ તે કાબુ કહી ર –ભવિકા વીર વચન ચિત્ત ધરીએ. . નાગર સુખ પામર નવી જાણે. વલ્લભ સુખ ન કુમારી, અનુપ્રય જિષ્ણુ તેમ ધ્યાન તરૂં સુખ, કાણુ નણે નરનારીતે-સ. વિષમે ગય શાંવાદિતા, ચિત્ર ભારગ કુલ નામ, કહું અસલ ક્રિયા ઈંડાં યાગી, વિમલ ગુન્સ પરિણામ .. ( 1-ce૪ ) (૪) ૫'ચમ સુમતિ સ્ત॰ માં ટાંકે છે કે (૨-૫૯૪) બાકી સ સ’સારી છત્ર, સત્તાયે' પરમગુણી છે, પણ જેના ગુણ પ્રગટ થયા તે પૂજ્ય નણવા માટે શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે કહ્યું છે—ગાથા ‘ જે જે અ’શેરેનિરૂપાધિકપણું, તે તે કહિયેરે (નણાર)ધર્મ, સભ્યશ્રૃષ્ટિરે ગુણુઠાણા થકી, જાવ લહે શિવ રામ . ( જીએ। સીમધર સ્ત. ૧૫૨ ગાયાનું ઢાલ ૨ કઢી ૨૦) * પ્રશ્ન-માપેક્ષ અને નિરપેક્ષ તે કેવી રીતે ? ઉત્તર——સાપેક્ષ એટલે અપેક્ષા સહિત એટલે કાર્યં પડે ત્યારે કદાચ પ્રસ`ગને લઇને તાડના તર્જનાદિ કરવું પડે તે પણ તે અંતરથી કે બહારથી નિયપણે, અવિચારી રીતિ ન કરે, જીવને કોઇ વ્યથા ન ઉપજે તેની સભાળ રાખીને કામ જેટલે આક્રોશાદિ હોય તે કરે, અને તેથી “હવે ભેદ ગુણના ભાંખીઅે, તિહાં અસ્તિકતા લહિ- વિપરીતપણે નિર્દય રીતે નિષ્કારણ ગમે તેમ માઠું બેલે ચ્છ ’—એ પાઠમાં દ્રશ્ય ગુગ્રુપ*યના રાસમાં યોાવિ-તથા કરે તે નિરપેક્ષ વ્યવહાર જાણવા; વળી ધર્મને વિષે જયજી ઉપાધ્યાયે પણ આસ્તિકના ધર્મને ગુણ કહી ખાલાવ્યા છે, ” ( સુપાર્શ્વજિન સ્ત॰ પર બાલા ) સાપેક્ષ એટલે વસ્તુસ્વરૂપની અપેક્ષા રાખીને ઉત્સર્ગને તથા નિશ્ચયને પામવા માટે જે અપવાદ કે વ્યવહારનું ૫૩. ( ૨ ) ન’ધનછે. બાનુ મૂળ નામ લાબનું છે તું એ ચૈાસ દેવચછના ઉપર બુટવેલ અને ઉલ્લેખેલ કથનથી પ્રતીત થાય છે. તેમને બીજો ઉલ્લેખ ૧-૮૧૧ માં વિચારરત્નસારના ૧૧૪ ખા પ્રસ્તાવમાં મા પ્રમાણે કર્યો હૅડ
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy