SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ-સ્નાત્રાનું પર્યાવાચન વસતતિલકા છંદમાં ૪૪ શ્લોકાની માનતુંગ સૂર કૃત ભક્તામર-સ્તાત્ર એ નામની કૃતિમાંના ૩૯ આ શ્લોક પ્રક્ષિપ્ત હોય એમ . ૧હુર્મ યાબીએ દોઢેક માસ ઉપર લખી મોકલેલ અથવચન (Foreword)માં સૂચવ્યું છે. આ પવ વાસ્તવિક નિહ હાવાની જે ગભીર શંકા તેમને ઉપસ્થિત થાય છે, તેનું કારણુ દર્શાવતાં તેઓ કહે છે કે આ ૩૯ પત્ર એ પૂજા પદ્મનાં ભાષાનું શતઃ પાન્તર છે. વળી આ પઘ સૂચિત આપત્તિ સિવાયની બાકીની સાત આપત્તિએ પૈકી પ્રત્યેકના વર્ણન માટે તે એક એક પધજ કવીશ્વરે રચ્યું છે, જ્યારે આને માટે એ રચ્યાં છે એ આશ્ચર્યજનક છે. વિશેષમાં જો આ પદ્ય અત્ર એ સ્પષ્ટ ઉલ્લેખ કરવા આવશ્યક સમજાય છે કે . યકાબી યાણમંદિર સ્નાત્રને બતા મુંમ ્-સ્તેાત્રના અનુકરણરૂપ માને છે. વિશેષમાં આ પશુ તેમની કલ્પના છે કે બનામર્-સ્તોત્રના ૪૩ મે ક્ષેક એ ૩૪ થી ૪૨ મા શ્લોકના શુષ્ક ઉપસંહાર છે. ખરેખરા કવિ આવે શ્લાક રચેજ નહિ, વાસ્તે આ પ્રક્ષિપ્ત છે, પરંતુ કલ્યાણ મંદિર રચાયા પછી ભક્તામર-તંત્રમાં એ દાખલ થયેલા હોય એમ લાગે છે. મૉ મૂળ ભક્તામર્-સ્તેાત્ર તેા ૪૩ પઘનું હેાવું જોઇએ એમ કલ્યાણ મદિરના વસંતતિલકા છંદમાં રચાયેલાં ૪૩ પદ્દે ઉપરથી સૂચન થાય છે. ૧ આ સાક્ષર-રત્નને બાલખેાધ લિપિમાં પેાતાનું નામ લખી મેાકલવા મે' સૂચના કરી હતી તે ધ્યાનમાં લઇને તેમણે સ્વહસ્તે આ પ્રમાણે પેાતાનું નામ લખી મેાકલ્યું છે. આથી હનયાકોબી કે જેકાખી એમ લખવું અશુદ્ધ સમજાય છે. હી. ૨. ૪૪૭ પ્રક્ષિપ્ત હેાય, તેા એટલું તેા કહેવું પડશે કે કલ્યાણ મઢિરની રચના થઈ તે સમયમાં તે તે વાસ્તવિક ગણાતું હશે. એમ નહિં ટ્રાય તો કલ્યાણમંદિરના સ્ટ્રોકની સંખ્યા બંધ બેસતી આવે નિ કલ્યાણ મદિર સ્તેાત્ર શ્રી માણિક્ય મુનીશ્વર કૃત તથા શ્રી નકકુશલ ગણિત ટીકાએ તેમજ અંગ્રેજી અનુવાદ સહિત લગભગ છપાઇ રહેવા આવ્યું છે. ટુંક સમયમાં તેની અંગ્રેજી-સ'સ્કૃત ભૂમિકા છપાવવી શરૂ થશે. હી. ર. આ ઉપરથી નીચે મુખના ત્રણ પગ ઉપ સ્થિત થાય છે. ૨ આ અગ્રવચન શ્રીમતી આગમાય સમિતિ તરફથી પ્રસિદ્ધ થતા ભક્તામર અને કલ્યાણ મ`દિર સ્નાત્ર નામના ગ્રન્થને ઉદ્દેશીને લખાયેલ છે. આ ગ્રન્થમાં ભક્તામરની શ્રી ગુણાકર સૂરિ કૃત ઉપાધ્યાય શ્રી મેઘવિજયસ્તંત્રના કૃત તથા શ્રી કેનકુશલ ગણિકૃત એમ ત્રણ ટીકાઓના તેમજ મૂળ શ્લોકાના અંગ્રેજીમાં ' તૈયાર કરેલા ભાષાન્તરનો સમાવેશ કરવામાં આવ્યા છે. ભક્તામર ટીકાદિક સહિત છપાઇ રહેતાં મે'તેની સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં ભૂમિકા તૈયાર કરવા માંડી. તે સમયે ડૉ, ચાખીએ પચાસ વર્ષ ઉપર આ સ્તાત્ર તેમજ કલ્યાણ મ`દિરને અંગે જે જર્મન અનુવાદ તેમજ ઉપાદ્ધાત લખ્યા હતા તેમાં જૈન પરંપરાથી કેટલીક વિરૂદ્ધ વાતા લખી છે એ તરફ મે’ મિતિના માનદ મંત્રી બચુત જીવાતનું ધ્યાન ખેંચ્યું ત્યાર પછી તેમની સાથે થયેલી વાતચિત પ્રમાણે ડૉ. ચાબી-સાથે પત્ર વ્યવહાર શરૂ કરવામાં આન્યા. એના પરિણામ તરીકે તેમણે અગ્રવચન લખી મેાકલવા કૃપા કરી, તે બદલ તેમને ધન્યવાદ ઘડે છે. (૧) શું કલ્યાણમંદિર-સ્તાત્ર એ ભક્તામરઅનુકરણ રૂપ છે? (૨) શું ભક્તામર-તંત્રના ૩૯ મા અને ૪૩ મા પદ્મા વાસ્તવિક નથી ? (૩) કલ્યાણ મંદિર, બામરથી ક અપેક્ષાએ ઉતરતું કાવ્ય ગણી શકાય ? (૪) ભકતામર કલ્યાણમંદિરથી કાઇ પણ પેક્ષાએ ઉતરતું કાવ્ય નથીજ? (પ) ભક્તામર સ્તોત્રના શ્રાની સખ્યા કેટલી ગણુવી યુક્ત છે ! આ પંચમ પ્રશ્નની સાથે સંબધ ધરાવતા વિવાદ ગ્રસ્ત વિષયની પણ સ્થૂલ રૂપરેખા આલેખવી ઉચિત સમજાય છે. ઉપર સૂચવવામાં આવ્યું છે તેમ જો કે ભક્તામર સ્તોત્ર એ શ્વેતાંબરે તેમજ દિગબરે બંનેને માન્ય છે, પરંતુ ભિન્નતાનું સ્થળ એ છે કે ૩૧ મા પવ પછી શમીયા પ્રત્યાદિથી ચ થનાં ચાર ઋષિક વા દિગજ્જ માને છે અર્થાત્ દિગબર માન્યતા પ્રમાણે ભક્તામર ૪૮ Àકનું
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy