________________
મારા ગત સ્ફુરેલા વિચાર
સિંહને જગત જે રીતે દેખાય છે તેના ઊંડા રહેસ્યમાં જૈન, તે વેદાન્ત કદાચ એક સરખું દૃશ્ય જોતા ટ્રાય એમ મને લાગે છે પણ તે હું લખીને સમ જાવી શકતા નથી. તા. ૨૩-૯-૨૫
७
માસી કહે છે કે ઉતાવળે કામ કરી. કાળ જતા રહેશે. કાળ આવી જશે, પછી નહિ થાય. પુરસદ નથી મળતી માટે આયુષ્ય છે ત્યાં ત્યાં વખત મેળવી તમામ કરી યા. આ વાત પૂર્વે જે કામ નથી કર્યું તેને માટે સાવ સાચી છે. ધીરજથી કામ કરા-કાળ અનત છે. પુરસદ પાર વગરની છે. ફુરસદે આખા લેાક કર્યાં. પૂર્વે નથી કર્યું તે કામ નીચે પ્રમાણે છે.
ધર્મકરણી, સાધુ સારવી શ્રાવક શ્રાવિકાના આચાર પાળવા, શાસ્ત્રસિંદ્ધાંત વાંચી તે પર પૂર્ણ વિચાર– ધ્યાન-અઢા, ઉપવાસ પૈષા વગેરે તપ કરવા, સાધુસેવા, ધર્મસેવા, વગેરે કામે પૂર્વના ભવામાં કર્યાં નથી, કર્યા છે તે પૂર્ણ ઉત્સાહ તે પ્રયત્નથી નથી કર્યા તેથી તેવાં કામો તો આ ભવે ઉતાવળાં કરી હોવાંજ. પણ તે ઉતાવળ એવી ન હાવી જોઈએ કે આત્મા ઉપયાગ ચૂકે, યત્ન-જતના ચૂકે, શાંતિ ચૂકે, ફ્લાયવશ થાય, હિંસા થઈ જાય, કાયાની દયા રહિત કરણી થાય, વામનના પરિણામ ડગી જાય. માટે પુરસદ મેળવી ખાવાં કામા કરવામાં પણ શાંતિતા પૂર્વ-સંપૂર્ણ નૈઋએ, નિતા ભાભાના મળ સુખા-નિમૂ ળ નજ થાય. પશુ
પ
સાંસારિક કામોમાં પુરસદ મેળવા તે ઝટ ઝટ કરી લ્યેા, ઝટ કાલેજનું ભણતર ભણી ધ્યેા, ઝટ પરણી શ્રા, ઝટ ઘર બાંધી હત્યા, ઝટ વેપાર કરી સ્પે, ઝટ ગામ ગરાસ નાણાં કમાઇ વે એ વાતમાં મણા કર છે; કારણ કે એવાં કામેા તે પૂર્વના ભવમાં અનંતીવાર કર્યા. દેવોના ઈંદ્ર પૃ થયા. તે રિદ્ધિસિદ્ધિ, ચમત્કારિક શકિત વૈક્રય શરીર, વિમા નમાં જવું આવવું, ગમે તેવું શરીર બનાવવું, રાગાપદ્રવ નહિ, સત્તાનેા કાઈ પાર નહિ, હાલના જગત્ના ચક્રવર્તી રાજાને ક્ષણુમાં પાંશા કરી નાંખે— નમાવે તેવું બળ વગેરે મેળવ્યાં, અનુજમ ચમકાર વાળાં કામે, વગર યંત્રે, વગર કળાએ માત્ર આત્મશક્તિના પુણ્યાયે કર્યો માટે તેવાં કામ કરવામાં આ ભવના આયુષ્યના વાપર કરવામાં ઉતાવળ નજ કરી. ઢાવ રહી ગયા, ગાય રહી ગળે એમ બળતરા કરી ભારે થવું નિહ, તેવાં કામે તા હવે પછીના ભવામાં પણ થશે તે તેને માટે જીવ જો કર્મમળ મુક્ત નહિ થાય તે અનંતકાળ હજી બાકી છે માટે મ્યા વાત ઉપર વિચાર કરી સમારી કામેામાં ઉદાસીનતા રાખો તે બહુ ચીકાશ, આસક્તિ, કત્તાવળ, ધાંધલ, વાંવાં, નજ કરો. આ વાત સાવ
સાચી છે. પૂર્વ ચમકારક ક્તિ વધારનારી છે. વિચાર કરી જોવાથી ઘણું ઘણું સમજાશે એ વાત
પર શ્રદ્ધા વધશે. તા. ૭-૬-૧૯૨૫ મ’ગળ.
-ઉત્તમનનય.
શું આ વિચારા સંબંધી વિચારએક વિચારકામાં ટાય તે સ્વાભાવિક છે. વિષય મમ્મ છે, તા વિચારકા પૈાતાના વિચારભેદ લખી મોકલશે તો ઉપકૃત થયું અને આ પત્રમાં પ્રકટ પણ કરીશું. તત્રી, ]