SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ જેતયુગ વિશાખ ૧૯૮૩ નષ્ટ કરે તેવો પરમ પુરૂષ પણ હજી લગી જણાયો ઉતરીયે તે ઈશ્વર જગતને કર્તા મનાય છે ત્યારે નથી. ૧૦-૫-૨૫. જેઠ વદ ૫ ગુરૂ. જનો કહે છે કે ઈશ્વર એ ઉપાધિ ગ્રહણ કરેજ નહિ. ઈશ્વરના આનંદને ધકકો પહોંચે. જગત તે વેદાન્તીઓ કહે છે કે ચેતન સર્વ સ્થળે અનાદિથી સ્વભાવસિદ્ધ છે છે છેજ. કર્મ મળ સહિત ભર્યો છે-વિશ્વનો અંત નથી ત્યારે આપણે જ તેમાં ફેરફાર કર્યા કરે છે. જડને અહીંથી તહીં સમ એકેદ્રિ જીવોની અપેક્ષાએ ચેતન સર્વ પોતાની વાસનાને કર્મ નિશાને જેરે ફેરવે છે, ભાંગે સ્થળે ભર્યો છે, એમ કહીએ છીએ. પણ એકં: છે, ગાઠવે છે. અને શાશ્વતી જડ વસ્તુઓ તે સદા કિય ઉપરાંતના જીવોની અપેક્ષાએ કહી શકીએ કે એમને એમ પિતાના સ્વભાવથી જ રહે છે છતાં લોક ચેતનથી ભર્યો છે, વિશ્વનો અંત નથી અને તેમાંથી જતાં આવતાં જડ પરમાણુઓના સમુહને અંત વગરના વિશ્વમાં ચેતન સર્વ સ્થળે છે એ વેદા- બદલે બીજા તેવાજ પેસે છે તેથી શાશ્વત ચીજો તીઓનું કથન જેને સ્વીકારતું નથી કારણ જન જેવી કે મેરુ, ચંદ્ર, સૂર્ય, દેવલોક, મોક્ષસ્થળ, એ વિશ્વના બે ભાગ પાડે છે ૧ લેક ને ૨ અલોક. બધાં એક સરખાં જ રહે છે; રહ્યાં છે; રહેશેજ. એ અલકમાં છવ કે ચેતન જેવી વસ્તુ છે જ નહિ. માત્ર સિવાયની ચીજોને નાના મોટા છો પોતાની વાસના ખાલી પોલાર અથવા આકાશ છે પણ લોકમાં કે ને સ્વભાવ પ્રમાણે અહીંથી તહીં અને તહીંથી અહીં જેની હદ અસંખ્યાતા શબ્દથી અંકાય છે તેમાં ચેતન હેરવ ફેરવ કરે છે એટલે જગતનો કર્તા સ્વભાવ માત્ર છે એટલે આ બીજી બાબત દાતી કે અને ફેરફારને કત સક જીવ કે જીવસમૂહ છે. જેની એક રૂ૫ નથી. વેદાન્તીઓ કહે છે કે જે (૪) વેદાન્ત ધર્મના છેક ઊંડાણમાં જગત છે જીવને અશરીરી થવું છે તેના છેલા દેહમાં દેહ પડી જ નહિ માત્ર ભ્રાનિત છે; મૃગજળ સમાન, દેરપડી ગયા પછી આત્માને ક્યાં પણ જવાનું છેજ નહિ ડાતે સપની બ્રાતિ સમાન માનીને અવિદ્યાથી લિપ્ત વાસનાથીય થયે તે જીવ, જેમાં પાણી ભરેલો ઘડો જીવ આ જડ માયાને સત્ય કરી તેમાં અટવાય છે પાણીમાં ખેડેલો હોય તેનું ઠીકરારૂપી કલેવર ફુટી અને સાચું જ માની બેઠાં છે પણ સ્વપ્નની સૃષ્ટિને જાય ત્યારે તેમાંના પાણીને કયાંય પણ જવાનું નથી જાણતમાં લય થાય છે-બેટીજ મનાય છે તેમ જાગૃત તેમ ચેતનમય દેહને, દેહ પડી ગયા પછી વાસના એ પણ સ્વપ્નજ છે એમ જ્ઞાની મહાત્માઓને ક્ષય થઈ હોવાથી ક્યાં પણ જવાનું નથી પણ બીજા સુબુદ્ધિની જ્ઞાનરૂ૫ અવસ્થામાં પ્રગટ જણાય છે અને સ્થળની પેઠે તેજ જગાએ તેજ ચેતનને રહેવાનું છે તેઓ આ દેખાતા જગતને જગતરૂપે જાણતા જોતા ચેતનમાં ચેતનને એકરૂપ થવાનું છે. આ બાબતમાં જ નથી. તેઓને સર્વત્ર બ્રહ્મ-ચેતન જ જણાય છે. જેનને જૂદે મત છે. જન કહે છે કે ચરમશરીરી જ્યારે જેનો કહે છે કે એમ નથી. દેખાતું જગત ને દેહને અંત આવ્યું ત્યાંથી ઉદ્વેલકમાં તેજરૂપે છે તેમાં ફેરફાર થાય છે, જીવન-મરણ છે લોકને અંતે ઉત્તમ જગામાં રહેવાનું છે અને એ અને જે ક્રિયાઓ આપણે જોઈએ છીએ તેમજ અપૂર્વ ને અનુપમ ને પરમ સુખમય જગામાં અનંત પ્રત્યક્ષ ન જોવાય તેવી જ્ઞાનથી જાણીએ છીએ તે કાળ લગી તેઓ રહેશેજ. તમામ ખરેખરી છે. જગત મિથ્યા નથી. જગત (૩) વેદાન્તીએ જગતને કઈ કર્તા છે એમ ભાસ નથી, જગત અવિદ્યાનો પડછાયો નથી પણું માને છે. વેદાન્તના છેક અંતમાં તો આ દેખાતું છેજ. આ પ્રમાણે વિચાર ભેદ છે, આ બધા વિચાર જગતજ નથી એમ કહે છે. પૂર્ણ કે શુદ્ધ જ્ઞાન થયે ભેદ બંનેના છેલ્લી શ્રેણિઓના મહાત્માઓને નષ્ટ આ જડવત જણનું જગત ચેતનમયજ-બ્રહ્મરૂપજ પણ થતા હાય-જરૂર થતા હોય માટે વિચાર ભેદપ્રગટ જણાય છે. એટલે એ રીતે તે વેદાન્તમાં કર્તા થી લડી ન પડવું. મહાત્માને માર્ગે ચાલ્યાં જતાં શબ્દની જ જરૂર નથી પણ એટલા ઊંડાણમાં ન વિચારભેદને લય થેજ જોઈએ. કેવળ જ્ઞાની અને
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy