________________
૪૪૦
હલકા પ્રકારની તેમને કષ્ઠ દૃષ્ટિથી તપાસતાં જણાઈ ? તે જો પ્રમાણપૂર્વક સૂચવ્યું હેત તે વિદ્યાતેને તે પર વિશેષ વિચાર કરવાનું બની આવત.
સ્વ॰ દ્વિવેદીના અભિપ્રાય કેટલે અંશે અસત્ય યા પક્ષપાતજન્ય છે, તે તપાસવાને એ દ્વયાશ્રય મહાકાવ્ય
એતેથી દેવી ગુર્જરી ઉજળી છે; એનેથી માતા ભારતી ભવ્ય છે. એ છે સન્તાને સન્ત, મનુધ્યે; દિશ દિશ ગાજ્યા છે-ગાજે છે.
એના જયકા વિજયશીલ નાદભર્યાં.
X
X
પૃથ્વીપર અંધારાં ઉતરતાં હતાં, હિંસાથી વસુંધરા ત્રાસી હતી. જગત આગળ વધતું શેમાં ? જડવાદમાં: પ્રભુતામાં હતા પથ્થર ફાડખાઉ, હિંસક, સ્વાર્થી વૃત્તિ પથરાઇ હતી સત્ર. તેવે સમે કાઇ ધનધાર આભથી વીજળી ઝબુકે, ઉર્વાંતળ ઉર્જાસે, પાપયેાગ અંધકાર વધ્યું; ત્યમ જગતની સુડીએ વીર એ વરસ્યા કાડતા ધાર એ પાપલ. હિંસાની પૃથ્વીમાં અહિંસાના પેગામ; લાવ્યે એ દિવ્ય દેશથી.
જાહેરાત કરી જગતને, સત્ય એજ ધર્મઃ અહિંસ એજ સુખ સાધન.
હિંસા જગતને આ પેગામ ફાવે કામ?
પછી તે। મંડાયા યુદ્ધુ તમઘેર
હિંસા અને અ'િસાના.
X
“ પાપથી પાપ જાય (જન્મે); પાપના વૈરી અપાપ,
જૈનયુગ
વૈશાખ ૧૯૮૩
(સટીક) આજે વર્ષો થયાં જાસમક્ષ સુપ્રકટ છે. દ્વિવેદીના ભાષાંતરમાં રહી ગયેલ શ્લોક-ભાષાંતર
ગાંધીજી.
( આછી છાયા ) લેખક: ધીરજલાલ મ. શાહ.
X
તથા સ્ખલનાએના સબંધમાં અવકાશે અન્યત્ર ઉલ્લેખ કરીશું.
—લા, ભ. ગાંધી
દુશ્મન પ્રતિ પ્રેમ દાખવે; શને જીતવે સત્યથી. '' આવા આવા કઇ કઇ સૂત્ર; સમજાવ્યા એ મહામંતે – અહિંસાના યાગીએ. દુનિયા ભડકી જાગી, આ ગાંડાઈ પણ શીખવ્યું' અનુભવે–સમયે, નહિ ગાંડાઈ એઃ ખરું એ સત્ય. અહિંસા યુદ્ધના સેનાપતિની થઇ હવે ખરી કીંમત.
એના ત્યાગે દાનવાને દેવ બતાવ્યા; એની ક્ષમાએ દુશ્મનાને પ્રેમી બનાવ્યા. એની ભલાઇએ ગર્વાંટાના ગ તજાવ્યા;
એના જીવતે જગત સારાને આકર્યું. એની સાદાઈઅહિંસાએ એને બનાવ્યા મહાત્મન્
?
એણે કહ્યું, ધર્મ વિના આત્મા નહિ; એણે કહ્યું, ધર્મ વિના દેડ નિહ. એણે કહ્યું, ધર્મ વિના સંસાર નહિ; એણે કહ્યું, ધમ' વિના રાજ્ય નહિ. ધર્મહીન રાજતંત્રને એણે માન્યુ જીમ્મી-અમાનુષી.
ખુલ્લા કાયા વેણુ, ઉખાડું એ તત્રને.
આવા એ પુરૂષે વણ્યા. ધર્માંતે સ'સારના ચક્ર ચક્રમાં. જગતે અવલેાકા આ પુરૂષને; સમીક્ષા કરી, પરીક્ષા કરી,