SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ભારવિનું () ભટ્ટિકાવ્ય ૪૩ ભાં. સૂચી (ગા. ઐ. સિરીઝ તરફથી પ્રકાશિત એવું કવિ કયાં નથી?, તેના કતાં સ્પષ્ટ શબ્દોમાં પૃ. ૨૪). સૂચવે છે કે – ' આ ઉપરથી સદગત સાક્ષર મ. ન. દ્વિવેદીએ “તુરા: ઝવચં ાર #ગ- . ‘જણાવેલ ભકિાવ્યના કર્તાનું નામ “ભારવિ” એ દુત્તાક ફુવારાનાં મવેત્ સાતાનાહુ તે / ભૂલભરેલું જણાય છે. અને એ સાથે એમ અનુમાન દાથાનથfમારું વિમુરાવઃ સુપિયામણા થાય છે કે સદગતે એ ભદિકાવ્યનું યથાયોગ્ય અવ દૂતા સુધરવારિકન વિઢત્રિવતવા મા ” લોકન નહિ કર્યું હોય; કેમકે તેમણે એજ ફકરામાં – ભટ્ટિકાવ્ય (સર્ગ ૨૨, . ૩૩, ૩૪, ). સૂચવેલ અભિપ્રાય ઉપરથી એવું સૂચિત થાય છે, સ્વ. દ્વિવેદીએ શ્રી હેમચંદ્રાચાર્યના પ્રયાશ્રય મહા ભાવાર્થ-શબ્દલક્ષણ-વ્યાકરણ રૂપી આંખવાળાને કાવ્યને ભકિાવ્ય સાથે સરખાવતાં સૂચવ્યું છે કે આ પ્રબંધ દીવા જેવો છે, પરંતુ વ્યાકરણ વિના આંધભારવિએ જ્યારે પાણિનીયની અષ્ટાધ્યાયીને ક્રમ ળાઓને હસ્તસ્પર્શ જેવો છે. વ્યાખ્યાથી સમજી યથાર્થ સાચવ્યો છે પરંતુ બરાબર તપાસી જોવામાં શકાય એવું આ કાવ્ય સારી બુદ્ધિવાળા-શ્રેષ્ઠ વિદ્વાઆવે તે સત્ય જણાશે કે – હેમચંદ્રાચાર્યે પિતાના નોને અધિક ઉત્સવ-આનંદ આપે તેવું છે, અને આમાં દ્વયાશ્રય મહાકાવ્યમાં પોતાની “સિદ્ધહેમ' શબ્દા મેં વિદ્વાન પરના પ્રેમથી દુર્મુદ્ધિ-અલ્પમતિયોને હણ્ય નુશાસનની અષ્ટાધ્યાયીને સૂત્રવાર જેવો ક્રમ સાચવ્યો છે છે-અનુગૃહીત કર્યા નથી-અધિકારી કર્યા છે. છે, તે પાણિનીયની અષ્ટાધ્યાયીને ક્રમ ભદિકવિ - ભકિવિના ઉપર્યુક્ત ઉગાર પર વિચાર કરતાં ટ્ટિકાવ્ય અપરામ રામકાવ્યમાં સાચવી શક્યા નથી” સ્પષ્ટ પ્રતીત થાય તેમ છે કે-મ. ન. દ્વિવેદીએ હેમઆવો અભિપ્રાય વિશેષ સમુચિત લેખી શકાય તેમ ચંદ્રાચાર્યના પ્રયાશ્રય મહાકાવ્યની ભદિકાવ્ય સાથે છે. નિષ્પક્ષપાત તુલનાત્મક દૃષ્ટિથી અવલોકન કરનારે તુલના કરતાં પક્ષપાત, અન્યાય અને અજ્ઞાનની મુંબઈ સરકારી સંસ્કૃત સિરીઝ તરફથી પ્રકાશિત માત્રાનો પરિચય કરાવ્યો છે, અને તેમાં પણ નીચેના હેમચંદ્રાચાર્યનું સંસ્કૃત તથા પ્રાકૃત કયાશ્રય મહાકાવ્ય ફકરામાં પોતાનો અભિપ્રાય દર્શાવતાં તેને વિશેષ વ્યક્ત તપાસી જેવું. કર્યો છે. તે ફકર આ પ્રમાણે છે– એ દ્વયાશ્રય મહાકાવ્યને ભકિાવ્ય સાથે તુલના “દ્વયાશ્રયની ભાષા સંસ્કૃત છે, તે બહુ શુદ્ધ છે, કરતાં સ્વ. દ્વિવેદીએ એ જ ફકરામાં આલેખ્યું છે કે- પરંતુ તેમાં તથા ટીકામાં ઘણું દેશી શબ્દો ‘ત્યારે બે આશ્રયથી રચેલો આ ગ્રંથ બહુ જ આવ્યાં જાય છે. જે કારણને લીધે આ ગ્રંથ કઠિન થઈ ગયો છે, ને ટીકાની સામ્ય વિના તે અતિ કઠિન થઈ ગયો છે, તે કારણથી એમાં સમજાવો પણ મૂશ્કેલ પડે એવો છે.' આપણે સ્વાભાવિક રીતે રસિક કાવ્યત્વની આશા ન રાખીએ, તે પણ એમ કહ્યા વિના આ સંબંધમાં આપણે દીર્ધ દૃષ્ટિથી વિચાર કરીએ ચાલતું નથી કે હેમચંદ્રનાં રચેલાં બધાં પુસ્ત. તે સમજાશે કે શબ્દાનુશાસનનાં ક્રમવાર સમસ્ત 1 કેમાં કાવ્યચાતુરી બહુ હલકા પ્રકારની છે.” સૂત્રોનાં સમગ્ર ઉદાહરણ પ્રભુદાહરણોના પ્રયોગોનો ઉપયોગ કરી–પરિમિત શબ્દોના વર્તુલની ચોક્કસ મર્યા – યાશ્રય ભાષાંતર (પૃ. ૩૧) દામાં રહી અભીષ્ટ વિષય ઉપર મહાકાવ્ય રચવું એ - ભાષાંતરકાર સમ્રત દ્વિવેદી મહાશયે ઉપર્યુકત કેટલુ કિલષ્ટ કાર્ય છે ? તે-તે વિષયના વિશારદ અનુ. ઉલ્લેખ કરતાં કયા કયા દેશી શબ્દો તેમાં આવ્યા ભવીઓ જ સમજી શકે તેમ છે. અને એથી એમાં છે?, કઈ રીતે તેમાં રસિકતાની ન્યૂનતા છે ? અને વ્યાકરણના અપૂણું અપરિપકવ અભ્યાસીને કાઠિન્ય શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યનાં રચેલાં બધાં પુસ્તકે તેમણે જણાય એ પણ સ્વાભાવિક છે. ભદિકાવ્યમાં પણ ક્યારે જોઈ લીધાં? અને તેમાં કાવ્યચાતુરી બહુ
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy