________________
અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી
૪૩૭ ઉ૦ યશવિજય ટાનરકુનરિયા-પોતે થાપો તેજ લટકાલા ઓળખાય છે. તેમની વ્યાખ્યાનશૈલી તેમજ ઉથાપે, ઉ૦ દેવચંદ્રજીને ( ગોરછ ) એક કાવ્યચાતુરીથી રસ મૂકવાની કુશલતા પરથી તે લટપૂવેનું જ્ઞાન હતું તેથી ગટર પટરીયા; મોહનવિજય કાલા ગણાયા છે એમ લાગે છે. પન્યાસ તે લટકાલા.'
ભાષાપ્રેમ – ૩૫. એટલે આનંદઘનજી સરંક કહેનારા. તેનાં વચને ટકેલ્કીર્ણ-પત્થરની શિલા પર કોતરેલાં એવાં,
૩૬. દેવચંદ્રજી સંસ્કૃતના પિતે જ્ઞાતા હતા છતાં ટંકશાળમાં મુદ્દા પડે તેવાં ટંકશાલી. પૂર્ણ અનુભ
થોડી વ્રજભાષામાં અને વિશેષ ગુજરાતી ભાષામાં વિનાજ વચને આવાં હોય. જિનરાજસૂરિ કે જે
તેમણે રચના કરી છે. ભાષામાં રચવાનાં કારણમાં ખરતરગચ્છના ૬૨ માં પટ્ટધર (સ્વર્ગસ્થ સં. ૧૬૯૯)
તેમણે પોતાની ૨૦ વર્ષની વયે જણાવ્યું છે કે – હતા તેના વચને અવધ્ય-અબાધ્ય હતાં; યશોવિજ- સંસ્કૃત વાણી વાચણી, કેઈક જાણું જાણુ. યજીએ નયદષ્ટિથી અનેક વાતો લખી છે, તેમને
જ્ઞાતાજનને હિતકર જાણ, ભાષા કરૂં વષાણુ, શ્વેત વસ્ત્ર સિવાય અન્ય વસ્ત્રો-રંગીન વસ્ત્ર પ્રત્યે
-૪પ૩ ધ્યાનદીપિકા ચતુષ્પદી વિરોધ હતા, વિજયપ્રભ સૂરિને પહેલાં માનવા-પટ્ટ
સંસ્કૃતવાણુ પંડિત જણે, સરવ જીવ સુખદાણજી.
જ્ઞાતા જનને હિતકર જાણી, ભાષારૂપ વખાણ છે. ધર માનવા માટે આનાકાની હતી પછી માન્યા હતા. એવી એવી તેમના જીવનમાં અનેક વાતો માનવામાં
૧-૫૭૮, એજન. આવે છે તેથી તેઓ ટારટુનરિયા લેકમાં ગણાયા સંયમી:હોય. વાસ્તવિક રીતે તેમનું જ્ઞાન અપૂર્વ હતું, તા- ૩૭. પોતે દશ વર્ષની કુમારવયે દીક્ષા લઈ કિક શિરોમણી હતા અને તેમના જેવા જ્ઞાની મહા- જીવનપર્યન્ત બ્રહ્મચર્યસ્થ સાધુ તરીકે જીવન ગાળ્યું, એ પુરૂષ ઘણાં સૈકાઓ થયાં-હરિભદ્ર સૂરિ પછી કઈ બધ
બ્રહ્મચર્ય, એ સંયમ, આત્માના ઉંચા પરિણામ કરી
એ સંયમ, આત્મ પણુ કાળેથયા નહતા એમ કેટલાક વિદ્વાન પંડિ.
તેને ઉચ્ચ ભૂમિકા પર લઈ જવા માટે ઓછા કારણરૂપ તોનું માનવું છે. આ વાત પંડિત સુખલાલજી યશા નથી. મહાત્માજી કહે છે કે:-“બ્રહ્મચર્યો એટલે સવે વિજયજીના સંબંધમાં વિસ્તારથી લખવા ધારે છે તે ઇદ્રિ ઉપર સંપૂર્ણ કાબુ. જે પૂર્ણ બ્રહ્મચારી છે, તેને લખાશે ત્યાર સિદ્ધ થશે, દયદ્રજીને એક માટે આ સંસારમાં કશુંજ અસાધ્ય નથી. મને વાણી, જ્ઞાન હતું તે શેના પરથી કહેવાયું છે તે સમજી ને કર્મથી સંપૂર્ણ સંયમ પાળ્યા વિના આધ્યાત્મિક શકાતું નથી; અને તેમ હોય તો તે કારણ આપી
પૂર્ણતા પ્રાપ્ત ન જ થઇ શકે” સંયમ સાથેનું શાસ્ત્ર તેથી તે ગટરપટરીઆ હતા” એવું કહેવામાં આવે
જ્ઞાન શેભે છે અને અધ્યાત્મ માર્ગ પર લઇ જાય છે. છે તે સમજી શકાતું નથી. ખૂબ વિચાર કરી તે
(અપૂર્ણ) કહેવાતે મેળ ખવરાવીએ તે એમ ભાવાર્થ કાઢી શકાય કે એક પૂર્વ કરતાં વધુ જ્ઞાન ન હતું તેથી શિષ્ય. તેમણે મહેસાણામાં સં. ૧૭૫૫ માં હરિવહન તેના વક્તવ્યમાં આગળ તે પાછળ ને પાછળ તે
રાજાને રાસ, પાટણમાં સં. ૧૭૬૦ માં માનતુંગમાનવઆગળ એમ આવતું ને પુનરૂક્તિ દોષ પણ થતો. તને રાસ, સં. ૧૭૬૦ માં પાટણમાં રનપાલને રાસ, તેથી તે “ગટરપટરીઆ’ રહેતા. (મૂળ જ્ઞાનસારને
સં. ૧૭૬૩ માં પાટણમાં પુણ્યપાલ ગુણસુંદરી રાસ.
અને સં. ૧૭૮૩ માં અમદાવાદમાં ચંદરાનને રાસ, બો જોવાની જરૂર, સંદેડ ટાળવા માટે, રહે છે.
અને સમીનગરમાં ૧૭૬૪ માં નર્મદાસુંદરીને રાસ તથા મોહનવિજયી (તે ચંદરાજા રાસ આદિના કર્તા)
ચોવીશી રચેલ છે, દેવચંદ્રજીના સમકાલીન. જુઓ મારે ૧૬. મોહનવિજય-ત- વિજયસેન સૂરિના શિષ્ય ગ્રંથ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૨ ને પૃ. ૪૨૮ થી ૪૪૨ કે કીર્તિવિજય તેના માનવિજય તેના રૂપવિજય ને તેને જે થોડા વખતમાં બહાર પડનાર છે.