________________
જૈનયુગ
વૈશાખ ૧૯૮૩
અને ખેંચાયાગ પિછાણી શકે; તેથી જ્ઞાનસારજીને। અભિપ્રાય બહુ વજનદાર અને પ્રામાણિક ગણાય. અને તે મત એ છે કે-ચ્યાત્મસ્વરૂપનુ કંપન એ કરતાં ગટરપટરપણું આવે છે એટલે કે આગળનુ પાછા બંને પાાન' આગળ એમ થાય છે. વિચા
સાંકળ બરાબર રહેતી નથી—તેમાં પુનઃક્તિ ટોપ પણ થઇ જાય છે. તે સિવાયના લખાણમાં તેમનું ગઢરપટરપણું દેખાતું નથી-તેમાં સ ́ટકપણું એટલે નિશ્ચિતાર્થપણું જોવાય છે-કેટલાંક છૂટાં લખાણામાં સાનય અને સતભંગીને ચુસ્તપણે વળગી રહેવાનું દેખાય છે તેમાં ગઢપટપણે આવી જાય છે. સર”કર્યેાજના-રાખલા વિચારોને મેાજવાએ વિદ્યા -કળા ન્યારી છે સૌની પાસે હાની નથી-વિરલા પાસે ટાય છે— વિચારની
૪૩૬
થવાથી ઘણી લીકત મળી આવી છે. ૧૪માનસારન કરીને એક મસ્તમુનિ શ્રીખરતર ગચ્છમાં થઇ ગયા તેમણે આનંદઘનજીની ચાવીશીપર બાલાવાસ શ્વેશ છે; અને દેવચંદ્રજીની ‘સાધક સાધન્યાં ? નિજ સત્તા મક ચિત્ત' એ પદથી શરૂ થતી સાધુ પદપરની સ્વાધ્યાયપર ઢળી રમ્યા છે. તેમણે તેમાં શ્રી આનંદધનછે,રની શ્રી ચરોોવિજયજી, જિનરાજર, દેવચંદ્રજી, અને મેાહનવિજયના સબંધમાં ગુજરાતમાં પડેલી કહેવત જણાવી છે તે અતિ ઉપયોગી છે; દૈવચ'દ્ર”ની ઉક્ત સ્વાધ્યાયની પહેલી કડી પર વિવેચન કરતાં તેના
સંબંધમાં જણાવે છે કેઃ—
૩૨, ‘એ વિરાજના (દેવચ'દ્રષ્ટની) યોજનાના એજ ભાવ છે. તેજ વાતને ગઢપર-માર્ગની પાછે, પાઅેની આગે ઢાંકતા ચા”ા જાય (છે) તે તમે પાતે વિચાર (કરી) લેન્યેો. સંબંધ વિરૂદ્ધ અંગે પાંગ ભાગ કિવંતા વારંવાર એક પદ ગુથાણા તે પુનરૂતિ દૂષણ કવિતા એ એહીજ સિઝાયમે તમેહી એક લેન્પો. એક નિજપદ દર્દી જાગા (જગ્યામ) ગુએ છે તે મિત્રુ (ગણી) જેપા; એકલા મૂકી કૃષ્ણ મત દૈન્યે. બીજું એના (એમના) છુટક લિખત સપ્ત નયાયશ્રયી સપ્તભ’ગ્યાશ્રયી ચુસ્ત છે, સ્વરૂપના મનની એજના તેમાં તે (પ) ગર પટર છે; એ વિના ખીજી સહિજ છૂટક યોજના સર' ; યોજના કરી. એ વિષ્ણુ વિદ્યા ન્યારી છે. કૌમુદી કોંર્ષ શિષ્યયી ખાદ્ય ઐક કરાયો, આપથી ન યે. વળી એ વાત ખુલી ન લિખું” ના એ લિખત વાંચવાલા મરશેખર નન્ને એ કારણે વિખુ :
""
૩૩. આ પરથી દેવચંદ્ર”ના સંબંધમાં જ્ઞાન સારજી જેવા અધ્યાત્મી પુરૂષ જે કહે તે ઉપેક્ષ ી નથી. ભીને અબ્બાનીજ-વિરોષ ૧૪-જ્ઞાનસાર-ખસ્તાગમાં જિનવાસ સુરિના શિખ્ય રત્નરાજના શિષ્ય થયા. તેમણે સ. ૧૮૬૧ ના પાષ સુદ ૭ સામે જયપુરમાં દંડક ભાષા ગર્ભિત સ્ત॰. તેજ વર્ષના માત્ર માસમાં તે સ્થળે છદ્મ વિચાર ગભત કરતેમજ સ. ૧૮૬૧ માં નવતત્વ ભાષા ગમિંત સ્ત॰ રચેલ છે. તે રૂપરાંત આનદંપતની ચાવીસી પર વિચારપૂર્વક આયા વખાધ રચ્યા છે અને તેમ કરતાં જ્ઞાનવિમલસૂરિએ તેના પરજ બાલાવબાધ કર્યાં છે તેના પણ દોષ બતાવ્યા છે.
૪. ત્યારે આવી યોજના
વ્યવસ્થિત સહજ ગુથણી કાની પાસે છે? તેા તેના ઉત્તર તેમણે આપેલી કહેવતમાંથી મળી આવે છેઃ—
શાતિ, ૧૫જિનરાજસૂરિ બાબા તે અવય્યવચની, ગુજરાતમાં એ કહેવત છે કે આનંદધન કે
૧૫, જિનરાજસૂરિ ( બા ) પિતા શા, ધર્મસી, માતા ધારલદે, ગોત્ર બેહિત્થરા, જન્મ સ. ૧૬૭૬ વૈ શુ. ૭, દીક્ષા બીકાનેરમાં સ' ૧૯૫૬ માગશર શુ. ૩ દીક્ષાનામ
સમુદ્ર, વાચક ઉપાશ્ર્ચાય) પદ સ’. ૧૬૮ અને રિપદ આસણે કરેલા માસવર્વક મેતામાં સ. ૧૬૭ રૂા. શુ . તેમણે પણી પ્રતિષ્ઠા કરી:-નાખલા તરીકે થેરૂશાહે ઉદ્ધાર કરેલા શ્રી ચિ'તામણિ પાર્શ્વનાથના ચૈત્યની પ્રતિષ્ઠા જેસલમેરમાં; સ. ૧૮૭૫ ના શાખ શુદિ ૧૩ શુક્રે શત્રુજય પર અષ્ટમ ઉધ્ધારકારક અમદાવાદના સંધવી સામજી શિવ- જીએ ઋષભ અને ખીન્ત જિનેની ૫૦૧
મૂર્ત્તિએ બનાવરાવી તેની પ્રતિષ્ઠા કરી. ભાણવડમાં પામનાથ સ્થાપ્યા. સ’. ૧૧૭૭ ૪ વિદે ૫ ગુવારે ઉક્ત સુંદ વિહાર (દિત )માં મેડતામાં શાંતિનાથની મૂર્તિની સાકે બનાવેલા મમ્માણી (સંગમસરના) પથ્થરના પ્રતિષ્ઠા કરી. એવું કહેવાય છે કે તેમને અબકાદેવીએ વર આપ્યા હતા. તેમણે નૈષધીય કાવ્ય પર જૈતરાજી નામની ઈત્ત રચી છે. અને બીન ગ્રંથા રમ્યા છે. ભાષાકૃતિમાં ધનાશાલિભદ્રે રાસ (?), ગજસુકુમાલ રાસ સં. ૧૬૯૯, જૈન ગૂર્જર કવિઓ. વૃ ૫૫૩ થી ૫૬૧. તેઓ સં. ચાળી અને વીશી ચત્ર છે. સૂત્ર ખાસગઢ નામે ૧૬૯૯ ના આષાઢ સુદ ૯ને દિને પાટણમાં સ્વર્ગસ્થ થયા.