SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ કાવ્ય કર્યું હાત તે। જે અનેક ભાવે સામાન્ય રીતે તેમાં ઉપસ્થિત થાય તેને વિકસાવવા-પ્રશ્ન કરવા જે વાણીના ઉપયેત્ર થાત તે પરથી તેમનું ગેય-સભર્યું કવિત્વ આપણે પ્રાપ્ત કરી શકત; પણ તેમને અધ્યામરસિક સ્વભાવ આપ્યાનમાં રસ લઇ નથી શક્યું।. છતાંયે એવી છુટી છુટી કૃતિઓ છે કે જેમાં એવા પ્રસંગો આવ્યા છે કે જેમાં પોતાની એિના મનારમ આવિભૉવ થયા છે. તેમણે તેા નીચેનાં સુકવું. કુકવિનાં અધ્યાત્મરતિક બનારસીમ કવિશ્રી આપેલાં છે. તે ખાંસ લક્ષમાં રાખ્યા જાય છે. જૈનયુગ સુકવનાં લક્ષણ અનારસીદાસજી પેાતાના સમ ચસારમાં આ પ્રમાણે જણાવે છેઃ— “ અબ તું જયારથ બાની, સુનિ કવિ કથા કહાની, પ્રથમહિ સુકવિ કહાવે સેાઇ, પરમારથ રસ વરણે જોઈ, પિત બાત હીએ નહિ આને, ગુરૂ પરપરા રીત વખાને, સત્યારથ શૈલી નહિ છડે, મૃષાવાદસોં પ્રીત ન મ`ડે, છંદ શબ્દ અક્ષર અથ, કહે સિદ્ધાંત પ્રમાન, જો વિવિધ સ્થના ર૫, સા કે કવિ સુખન ત્યારપછીજ કુકવિનાં લક્ષણ તેઓ આ પ્રમાણે કરે — અબ સુનુ કવ કહે હૈ જૈસા, અપાધિ હિંય અંધ અનેસ, મુક્યા બાય રસ થરો હતો, ના વાતિ જૅ ઉપરું ચિતમાં ખ્યાતિ લાભ પૂન્ત મન આને, પરમારથ પથ ભેદ ન જાને, વાની જીવ એક કરિ બૂઝે, જનકો ચિત જડ ગ્રંથ ન સૂઝે વાની હીન બચો જગ ઢાલે, યાની મમતા ત્યાગિન બાલે, હૈ અનાદિ વાની જગમાંતિ, ક્રિષે બાળ વડે સમુ નહિ. હવે વિ-કિવ અને સંબંધે તે સમજાવે છે કેઃ મિથ્યામતિ કયુિં જે પ્રાણી, મિથ્થા તિતકી ભાષિત પાણી, મિતિ સુર્ષિ તે હેઇ, વચન પ્રમાણે કરે સબ વચન પ્રમાણ કરે સુકવિ, પુરૂષ હિયે પરમાન, દેઉ અંગ પ્રમાણ જો, સાહે સહજ સુન્તન. વૈશાખ ૧૯૮૩ " જિનવર નિર્વાણું' માં કેવા ટુંકામાં આત્મશ્રેણિ તાપી મધુરતાથી કહે છે !— - હૈ પ્રભુ ! મુજ ભાલક અણુિછ યે ન જણાયું આમ, મૂકી લ્યે મને વેગલેાજી, એ નિપાવ્યા કામ, ના” મેટા તુજ આધાર. હવે કુણુ સશય મેટશે, કહેશે સૂક્ષ્મ ભાવ, કાને વાંદિશ ભક્તિસ્તુ, કરસ્યું વિનય સ્વભાવ -નાથજી. ૨૩. શ્રી ગૌતમ, શ્રી મહાવીર પ્રભુના પટ્ટ શિષ્ય -મુખ્ય ગણુધર હતા. પ્રભુ ઉપર અતિ રાગ-પ્રશસ્ત રાગ હતા. પ્રભુએ નિર્વાણુ થતા પહેલાં ગાતમને ખીજે સ્થળે મેાકલ્યા; પ્રભુનું નિર્વાણુ થતાં ગાતમને આ કામ લાગ્યો. ખા ગૌતમવિલાપ દેવચંદ્રજી વીર ' વીર વિના કેમ થાયએંજી, મુને આતમસિધ્ધિ, વીર આધારે એતલાજી, પામ્યા પૂરણ સમૃદ્ધિ-નાથજી. ક્રમ ચિતવતાં ઉપન્યાજી, વસ્તુ ધર્મ ઉપયાગ, કરતાં સહુ નિજ કાના, પ્રભુ નૈમિત્તિક ચાગ -નાથજી. ધ્યાનાલેખન નાથના”, તે તા સદા અમગ, તિ પ્રભુ ગુણને જોવેજી, જોઇતું આતમઅંગ નાથજી. આતમભાસનરમણુથીજી, ભેદે જ્ઞાન પૃથકત્ર, તેડુ અભેદે પરિણમ્યાજી, પામ્યા તત્ત્વ એકત્વ-નાથજી. ધ્યાનીનગૌતમ પ્રભુ, ક્ષત્રેષ્ઠિ ભારાદિ, ધનધાતિ સર્વિ ચેરિયાંછ, કીધા આત્મ અમે -નાથજી. લેાકલાકની અસ્તિતાજી, સવ સ્વ-પર પર્યાય તિન કાલના જાણિયાજી, કેવલજ્ઞાન પસાય-નાથજી. પ્રભુ પ્રશ્ન કરતાં પ્રભુ થયા, શ્રી ગોતમ ગણાય, તલગુ ઇંદ્રાદિક ભણી”, એક વધાઈ થાય—નાથછે. ૨-૯૦૪ અને ૯૦૧ ૨૪. આ કરતાં પણ વિશેષ માહક અને સુ થ્લિટ એકમ્બુદા “શ્રી વીર પ્રભુનું સ્તવન' એ નામના સ્તવનમાં વીર પ્રભુના વિદ્ધ દર્શાવ્પો છેઃ— મારગદેશક મોક્ષનાર, કૈવલજ્ઞાનનિધાન, ભાવદયાસાગર પ્રભુરે, પરઉપગારી પ્રધાન રે વીર પ્રભુ સિદ્ધ થયા. વીર પ્રભુ સિંહ થયા, અધ સકલ આધાર હવે ઋણ ભરતમાં કાણુ કરશે ઉપચાર રે—વીર્ નાથ વિઠ્ઠલું સૈન્ય જન્મ ૨, વીર વિઠ્ઠારે સંપ, સાધુ કાણુ ભાષાથી ૐ, પરમાનંદ અભંગ રે-ધીર′′
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy