________________
૪૩૧
અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી સિદ્ધાચલ તીર્થયાત્રા એ નામની કૃતિ પાંચ ઢાળમાં કાગળ પણ પહોંચે નહી. નવિ પહોચે હો તિહાં રચી છે તેમાં સં. ૧૮૦૪ માં કરેલ તે તીર્થની
કે પરધાન; યાત્રાનું વર્ણન છે. (પ્રાચીન તીર્થ માલા સંગ્રહભાગ. જે પહોંચે તે તુમ સમો, નવિ ભાખે હો કોઇનું ૧. પૃ. ૧૭૬ થી ૧૮૮) તેમાં છેવટની કડીઓ આ છે -
વ્યવધાન-ઋ૦ ઉવઝાય વર શ્રી દીપચંદે, શિસ ગણિ દેવચંદ એ, પ્રીતિ કરે તે રાગીયા, જિનવરછ હો તુમે તે વીતરાગ; તસ સિસ ગણિ મતિરત્ન ભા, સકલ સંધ આણંદ એ. પ્રીતડી, જેહ અરગીથી, ભેલવી તે હે લોત્તર ૧૭. દેવવિલાસમાંથી જણાય છે કે તેમને (અન્ય)
માગ-ઋ૦ નામે મનરૂપજી અને શાસ્ત્ર અભ્યાસી વિષચંદ પ્રીતિ અનાદિની વિશ્વભરી,તે રીતે હલ કરવા મુઝ ભાવ, હતા. મનરૂપજીના શિષ્ય વસ્તુછ અને રાયચંદ હતા. કરવી નિર્વિષ પ્રીતડી, કિશું ભાતે હે કહે બને
* બનાવ-૦
પ્રીતિ અનંતી પર થકી, જે તેડે હો તે જોડે એહ, ૧૮. દેવચંદ્રજી ફિલસુફ ગણાય છે અને તેની ફિલસુફીની કઠિનતા જ્યાં ત્યાં દૃષ્ટિગોચર થાય છે.
પરમ પુરૂષથી રાગતા, એકત્વતા હે દાખી ચોવીશ જિનપર એક એક એમ વીશ સ્તવને
ગુણગેહ-૪૦
પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાસ, રચ્યાં અને તેમાં પોતાની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાન કુદી કુદીને
દેવચંદ્રની સેવના, આપે મુજ હો અવિચલ ભર્યું છે તેથી તે સમજાવવાને પિતાને સ્વપજ્ઞ બો
. સુખવાસ-૪૦ બાલાવબોધ રચવો પડે. વીશ વિરહમાન જિન પરનાં વીશ સ્તવન ચોવીશીની અપેક્ષાએ ઓછી ૨૦. આમાં સરલતા જણાય છે, પણ બહુ ફિલસુફી વાળાં અને ઓછાં કઠિન-વિષમ છે; આથી સ્પષ્ટતા-વિશદતા નથી; તેનું કારણ કવિમાં રહેલ પિતાના કાવ્યમાં પ્રાસાદિક ગુણુ સહજ ભભુકી ઉઠત
Mysticism છે. આમાં કડી “પ્રીતિ અનાદિની નથી; જ્યારે યશવિજયજીની તેમજ અન્ય પૂર્વગામી વિભરી, તે રીતે હલ કરવા મુઝ ભાવ” એ લ્યો. કવિઓની ને સમકાલીન તેમજ પછીના કવિઓની તેમાં “રીતે’ એટલે વિષભરી રીતે? સામાન્ય રીતે ચોવીશી વીશી આદિ સ્તવને લોકો સમજી તેમાં એમ સમજાય, પણ કવિને તે ભાવ નથી. કવિને આનંદ સરલતાથી લઈ શકે તેમ છે; આનંદઘનજીનાં જ
સોપજ્ઞ બાલાવબોધમાં સ્પષ્ટ કરવું પડે છે કે “જીવને સ્તવમાં લોકો સમજી શકે તેવી કાવ્યત્વવાળી ફિલ
પ્રીતિની પરિણતિ અનાદિની છે. તે પ્રીતિ પુગસુફી અનુપમેય ભરી છે; છતાં પણ દેવચંદ્રજીનું પ્રાસા
. લાદિના મનને સુખ આપનાર સંયોગની ઈષ્ટતા પર દિક કવિપણું તદ્દન અસિદ્ધ થઈ શકતું નથી. કયાંક
નિર્ભર છે. તેથી તે પ્રીતિ અપ્રશસ્ત છે-વિષ ભરી છે. ક્યાંક તે તે એવું સુંદર રૂપે દર્શન આપે છે કે આપણે
જેમ એશ્વર્યાદિક દેખીને પુદ્ગલ-અશુદ્ધતા ઉપર જે બે ઘડી મુગ્ધ થઈ જઈએ. આનાં શેડાં ઉદાહરણ
ઈષ્ટતા તે રાગ વિષમય છે; તે રાગ સ્વજને, કુટુંબ, અત્ર આપીશું -
પરિગ્રહ ઉપર છે, તે રીતે પ્રભુજી ! તુમ ઉપર રાગ
કરવાનો મારો ભાવ છે..” ૧૯. ચોવીશીમાંથી પ્રથમ જિન સ્તવન કેવું સરલ, છતાં તર્કબુદ્ધિ મિશ્રિત ભાવના-ભક્તિમય છે ૨૧. છેલ્લે મહાવીર પ્રભુપરનું સ્તવન “તાર હો તે એક વખત ગાઈને સમજતાં તરતજ જણાય તેમ છે. તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલો સુયશ ઋષભ જિમુંદશું પ્રીતડી, કિમ કીજે હો કહે લીજે' એ આત્માની દીનતા અને મનની અપણુતાથી
ભરેલું છે અને દરેક રસગ્રાહકને ભક્તિમાં લીન કરે પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કિશું નવિ છે તેવું છે.
કઈ વચન ઉચ્ચાર. ઋ૦ ૨૨, જે કવિએ કોઇ આખ્યાન લઈ તે પર