SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશાખ ૧૯૮૭ ૪૨૦. જૈનયુગ psis at the beginning. A few foot- છે, કે “તેરમી ચૌદમી સદીમાં ગુજરાતીનું વાંગ્મય notes for the old verses would have નિર્માણ થયું; તેથી ગુજરાતી ભાષા તેટલી પૈઢ થઈ been also useful. હતી એવું જણાય છે. તે પૂર્વે ત્રણ સદી તો તે બોલાતી –મેં તમારા પુસ્તકની પ્રસ્તાવના વાંચી છે, કે જે હોવી જોઈએ. + + આ સંબંધે કેવળ અનુમાન - એકજની કદર કરવાની સ્થિતિમાં હું છું. તમારું પર તે વાતનો આધાર રાખવા જેવું નથી રહ્યું. + + પુસ્તક ખરેખર પુસ્તકના કર્તા થવા માંગતાને માટે સંવત ૮૩૫ માં રચાયેલી કુવલયમાળામાં મુખ્ય છે. તેમાં એટલું બધું નવું અને રસપ્રદ દ્રવ્ય-વસ્તુ દેશમાં + + ગુર્જર લોક ને તેમની ભાષાનો સ્પષ્ટ છે કે જન અને પ્રાકૃત સાહિત્યમાં રસ લેનાર ઉલ્લેખ છે – કોઈને પણ તેથી અજાણ્યા રહેવાનું પાલવે નહિ. ન ઉરે ભલઉં ભણિરે અહ ૫૭ઈ ગુજજરે અવરે ફક્ત એક ટીકા સૂચન મારે કરવું પડે છે કે એટલે-પછી ગુર્જર લોકોને જોયા. એ લોકો આરંભમાં વિગતવાર સારાંશ આપીને વસ્તુનિવેદન + + ન ઉરે ભલઉં એમ બેલનારા હોય છે. ” -પ્રતિપાદન વધુ સંક્ષિણ અને વધુ વ્યવસ્થિત કદાચ મતલબ કે અમારી માન્યતા છે કે ગુજરાતી ઘણું થઈ શક્ત. જૂની કવિતા માટે થોડી “પુટનેટ’ પણ જૂની છે. પારસીઓના હિંદમાંના વસવાટ જેટલી ઉપયોગી નિવM. જૂની છે, તે બીજી રીતે ભાઈ મોહનલાલ સાબીત કરી શક્યા છે. હવે જોવાનું છે, કે પૂ. નરસિંહરાવ (6) માર્ચ ૧૯૨૭ના સાહિત્યમાં નીચે પ્રમાણે ભાઈ કેવી રીતે આનું ખંડન કરે છે. ગ્રંથાવલોકન'માં પ્રગટ થયું છે. આ નિબંધમાંના એક મંતવ્યને અમારે વિરોધ જૈન ગુર્જર કવિઓ-પહેલો ભાગ સંધરનાર કરવો જોઈએ. ભાઈ મેહનલાલ માને છે, કે જેને મોહનલાલ દલીચંદ દેશાઈ, મુંબાઈ, જન તામ્બર અને બ્રાહ્મણોનાં સાહિત્ય જુદાં જુદાં ખીલ્યા નહોતાં. કેનફરંસ ઓફિસ, કિંમત રૂ. ૫) આ સાલમાં આને માટે કશો આધાર તેઓ આપી શક્યા નથી, બહાર પડેલા પુસ્તકેમાં આને અમે સૌથી અગત્યનું પિતાની વિરૂદ્ધનો પુરાવો એમણે પ્રગટ કરેલી આ ગણીએ છીએ; તેનાં બે કારણે આ આમાં જાની ચોપડીથી મળી રહે છે. “જન ગુર્જર કવિઓ” એ ગુજરાતી ભાષાને સંક્ષિપ્ત ઇતિહાસ એ નામનું નામ સંપ્રદાયનું, તેમ અંદરની કવિતા પણ સંપ્રદાનિબંધ ભાઈ મેહનલાલે લખ્યો છે; અને વિક્રમના યની છે. એથીજ અમે કહીએ છીએ, કે જેને તેરમા સિકાની કવિતા પહેલી વાર બહાર પાડી છે. ગુજરાતીને જૂની ગુજરાતી માનવાની ભૂલ ન કરે. એ ખરું, કે નિબંધ જૂદી જૂદી તૈયાર સામગ્રી પરથી જૈન ગુજરાતી એજ તે તે કાળના હિંદુ લખઘડાયે; પરંતુ મુદ્દાની વાત એ કે તૈયાર સામગ્રીની નારની ભાષા હતી અને હાલનાં રૂપ તે બહુ થયા યોગ્ય ચાળવણી કરીને ઉપગી સાધનેને પ્રતના ક્રમને લીધે લાધ્યાં એમ કહેવું ન્યાયયુક્ત એકઠા કરી તે પરથી માન્ય થઈ શકે એવા સિદ્ધાંતો નથી. એ ચર્ચા જવા દઈશું, અને આ ચોપડીમાંથી બાંધવા એ મુશ્કેલ કામ ભાઈ મોહનલાલે કર્યું છે. સંવત ૧૨૪૧ માં લખાયેલ કવિતાઓની બે ચાર એમનો આ નિબંધ ભાષાશાસ્ત્રીને જોબ આપે તેવો લીટી વાનગી તરીકે રજુ કરી અટકીશું. અને ભાષાશાસ્ત્રના અભ્યાસીને કામમાં લાગે તેવો “ગુણુ ગણુ એ તણુઉં ભંડારૂ,સાલિભદ્રસૂરિ જાણીઈએ છે. એમાં વિતા, વાંચન અને મનનનાં પરિણામ કીધી8 એક તીણિ ચરિતુ ભરહ નવેસર રાસુ છંદિઈ સ્પષ્ટ તરવરી રહે છે. એ સાચું કહે છે, કે જૂની અપભ્રંશ સંસ્કૃત અને પ્રાકૃત સાથે મળતી છે સંવત એ બાર એકતાલિ ફાગણ પંચમિઈ એક કીઉએ અને પાછળની અપભ્રંશ જૂની ગુજરાતીને મળતી છે.” સાહિત્ય. માર્ચ. ૨૭, આગળ ચાલતાં તેઓ સારી રીતે સાબીત કરી શક્યો
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy