________________
૪૧૯
જૈન ગુર્જર કવિઓ ભાગ લે-અભિપ્રાય
પ્રાચીનતાના અનેક આશકો આજે પરિભ્રમણ કરી તે ખડ ઉભાં સૂકશે, નવ ખાશે હરણાં. કરી, આપણા અસલી બળનું પ્રેરણા-સ્થળ શોધી
ન ભૂલીએ કે એક દિવસ આ ભાષા જીવતી રહ્યા છે. એ ત્વરિત ગતિથી ખદાઈ રહેલા સંશોધન હતી. લોકોના પ્રાણુમાંથી વહેતી હતી. આ દૃષ્ટાંત પ્રદેશમાં પ્રસ્તુત ગ્રંથને કર્તાએ કરેલું અપૂર્વ સાહસ તે બિન્દુ સમાન જ છે. એક પ્રચૂર સાહિત્ય-ખા- આજે ગુજરાત સહર્ષ વધાવી લેશે. નરસિંહ મહેતાની ણની એ નિશાની છે.
પૂર્વે તે કેમ જાણે ગુજરાતી સાહિત્ય જીવતું જ
નહોતું, એવી તમામ ભ્રમણાઓને વિદારીને આ પાંચ સદીઓની આ અંધારી ગુફામાં મશાલ ગ્રંથ દસમી સદીથી માંડીને સત્તરમી સદી સુધીના લઈ જવાને યશ રા. મોહનલાલ દલીચંદ દેસાઈને અપભ્રંશ સાહિત્યના વિપુલ ખજાનાને આપણી મળે છે. આ દટાયેલ સમૃદ્ધિની મૂળ ભાળ દેનાર રામક્ષ ખુલ્લો મૂકી દે છે. આશ્ચર્ય ઉપજાવે તેટલા તે સ્વ. મનસુખભાઈ. પરંતુ ભા. દેસાઇના અપરિ. બધા પ્રાચીન રાસાઓ ને હસ્તલિખિત પુસ્તકોમાંથી શ્રાંત ઉદ્યમ વિના એ રત્નાકર ઉખેળવાનો સમય અવતરણો ટાંકી ટાંકી, પ્રકરણવાર એ વિષયને ક્રમશઃ આટલો નજીક કોણ લાવત ! સવા વર્ષથી એ બંધુ વહેચી નાખી, ગુર્જર સાહિત્યના પાયામાં બળવાન ‘જીયુગ' નામનું માસિક કાઢી, ઇતિહાસ, ભાષા ચણતર કરનાર ત્રણસો જેટલા જન કવિઓનાં કાઅને સંસ્કૃતિની દૃષ્ટિએ ચુપચાપ સંગીત સંશાધન વ્યો ઉતારી, ગ્રંથકાર વિદ્વત્તાભેર સિદ્ધ કરે છે કે કર્યું જાય છે. પણ કમભાગે જનસમુદાયની આંખે અપભ્રંશ વાણી વાટે વિકસેલું ગુર્જર સાહિત્ય સારી આડે પંથ-દષ્ટિના કાચ જડાયા હોવાથી એમના પિઠે સમૃદ્ધિવંત હતું. ભાષાના ઘડતર ઉપર તે આ પ્રયાસો બહુ થડાની જ નજરે ચડતા હશે. દરમી- ગ્રંથ અત્યંત ઉજવલ જ્યોતિ પાથરે છે, અને આન આજ એમણે જૈન ગુર્જર કવિઓ' નામનો ગુર્જર સાહિત્યને જાજ્વલ્યમાન બનાવવામાં જૈન
પૃષ્ઠોનો સંશોધન-ગ્રંથ ગુજરાતને ખોળે મેલો કવિઓને મહાન હિસ્સો પૂરવાર કરે છે. ગ્રંથકારના છે. અને એની પાછળ બીજો ભાગ પણ ચાલ્યો આવે
આવા ભગીરથ પરિશ્રમ માટે ઉચ્ચ આદર ઉપજે છે. આવે છે. અમને લાગે છે કે ગ્રંથ-દષ્ટિની સંકુચિત
સૌરાષ્ટ્ર તા. ૫-૨-૨૭. તા ભેદી અન્ય સેવા-વિનિમયને ભાવ જ પાડવામાં
(૫) શ્રીયુત નાનાલાલ ચીમનલાલ મહેતા આ પ્રયાસ મેટો ફાળો આપશે.
આઈ. સી. એસ. ડેપ્યુટી કમિશનર પૌંબગઢ, અવધ સિરાષ્ટ્ર ૫-૨-ર૭.
તા. ૧૭ મી ફેબ્રુઆરી ૧૯૨૭ ના પત્રથી આ સંબંધે
જણાવે છે કે – (૪) “નલ કાલ’ એ મથાળા નીચે નીચે I have read the introduction of પ્રમાણે તા. ૫-ર-ર૭ ના રાષ્ટ્રમાં સમાલોચના your book which alone I am in a પ્રકટ થઈ છે –
position to appreciate. Your book is સંશોધન
really a book for the book-makers. જૈન ગૂર્જર કવિઓ (પ્રથમ ભાગ): પ્રયોજક There is so much matter new and inમોહનલાલ દલીચંદ શાઈ. બી. એ. એલ એલ. teresting that nobody interested in બી, પ્રકાશક શ્રી જૈન કેન્ફરન્સ ઓફીસ, મુંબાઈ. Jaina and Prakrit literatures can afford પાકું પૂઠું, પૃષ્ઠ ૬૫૬, મૂલ્ય પાંચ રૂપિયા. to ignore it. The only criticism
ગુર્જર સાહિત્યમાં પ્રાંતિક અસ્મિતાની જે જવાલા have to make is that the presentaપ્રગટ થઈ છે, તેને અજવાળે અજવાળે આપણી tion might have been more concise ભાષા તથા ઇતિહાસના ઉંડા ભૂતકાળની ગુફામાં and systematic with a detailed syno