________________
વૈશાખ ૧૯૮૩
તીના સબંધમાં હકીકતની ખાણુ રૂપ છે. હું ધારૂં છું, હુંમાં આવી છે હેવી અને તેટલી હકીકત એક ઠેકાણે તેા માત્ર હમારા પુસ્તકમાંજ કેન્દ્રસ્થ કર્વામાં આવેલી છે. વળી હમે સંસ્કૃત અને પ્રાકૃત અપભ્રંશના અને સ્ફોટ પણ ગૂજરાતીમાં આપ્યા છે તેથી હમારી પ્રસ્તાવનાના ઉપયેાગ ખૂબ બળેાળા થવા સંભવ છે. આટ આટલી હકીકતાને એક ઠેકાણે આપવા માટે, ખરેખર હમારા પ્રેમ-પરિશ્રમને અ
જૈનયુગ
૪૧૮
લખેલાં જૂનાં કાવ્યાના એક ખજાનાના સંગ્રહ-મહા સંગ્રહનિધિ છે. આ સંગ્રહ મી. દેશાઇના સતત્ આગ્રહ અને ખંતવાળા ઉદ્યમનું ‘પરિણામ' છે કારણ કે તેણે પાતાથી બની શક્યું ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે કાઈ પણ જૈન ભંડારને તપાસ્યા વગરને ભાગ્યેજ રાખેલ છે. તેના અભિપ્રાય એ છે કે ૧૩ મા શતકની પહેલાં ગૂજરાતનું સાહિત્ય અપભ્રંશ ( ઘણી જાતની ગૂજરાતી)માં લખાયું હતું અને તેથી
તેણે પેાતાના આ સંગ્રહના પ્રારંભના અધ્યબિંદુભિનન્દન જ ધટે છે.'
વડાદરા તા. ૩૧-૧૨-૨૬
તરીકે તેજ-તેરમા શતકને લીધું છે. જૂતી ગુજરા તીના ‘સ’ક્ષિપ્ત' ઇતિહાસ વાળી ૩૨૦ પૃષ્ઠોની આંછ નાંખે તેટલા મેટા પ્રમાણવાળી પ્રસ્તાવના એ આ ગ્રંથના એક અગત્યના ભાગ સારે છે. જે ક આને સ`ક્ષિપ્ત' ઇતિહાસ કહે છે તે અમને અચરજ એ થાય છે કે તે પૂરા ઇતિહાસ ાંત, તે। પેાતાની પ્રસ્તાવનાનું ‘કદ' કેવડું હોત ! તે સ`સ્કૃતમાંથી પ્રાકૃતમાં, પછી શૌરસેની અને પૈશાચી, અપભ્રંશ, જૂની ગૂજરાતી તે અત્યારતી વમાન સુધીના ભાષાના વિકાસની જુદી જુદી ક્રમિક અવસ્થાએનું ઝડપથી અવલેાકન કરે છે. ભાષાનાં પૂર્વનાં યાતા વધુ જૂનાં રૂપે મરતાં નહેાતાં યા મૃત થતાં નહેાતાં પરંતુ તેઓ વિકાસ પામીને ફેરફાર થયેલેા-વિકૃત થયેલા ખાવ ધાટ દાખવતા હતા એ મુખ્ય સિદ્ધાંતને તેણે સિદ્ધ-સ્થાપિત, યા નિશ્ચયપૂર્વક પ્રતિપાદિત કરેલ છે. આ પ્રસ્તાવના લેખકે મૂકેલી હકીકતાના સમનમાં લીધેલાં ધણા પ્રાચીન લેખકેાનાં અવતરણાથી ભરપૂર છે. કર્તાએ શ્રમ લને બતાવ્યું છે કે જ્યાં સુધી ભાષા અથવા વિચારપ્રદર્શન માટેના વાહનને લાગે વળગે છે ત્યાં સુધી જેવી રીતે વ માનમાં ખીલકુલ નથી તેજ પ્રમાણે તે જૂના કાલમાં પણ જૈન અને જૈનેતર (બ્રાહ્મણ) લેખકેાનાં લખા
ણામાં કાં પણ તફાવત કે ભેદ હતેા નહિ. મી. દેશાને તેના આ મહાભારત ગ્રંથ માટે અમે અભિનંદન આપીએ છીએ અને તેના બીજા ભા ગની અતિ રસપૂર્વક રાહ જોઇએ છીએ,
મેાડન રિવ્યુ બન્યુ. ૨૭, (ર) હમારી વિસ્તૃત પ્રસ્તાવના તૃતી ગૂજરા·
મનુલાલ મજમુદાર, B, A. LL B.
(૩) ‘કલાને મ`દિરે' એ મથાળા નીચે વિદ્વાન લેખક રા. કેતુ નીચે પ્રમાણે જણાવે છેઃ—
જૈન સાહિત્યકારાએ ગુર્જરી વાણીની શીશી સેવા કરી તેની આજ પ્રતીતિ પડે છે. નરસિંહ મહેતાની પૂર્વે પણ પાંચ-છ સદીઓ સુધી ગુર સાહિત્યનું ગૌરવ, મધપૂડામાં મધુ પૂરતી મધમાખીએની માફક પુષ્કળ જૈન કવિએ સંધરી રહ્યા હતા અને તે કેવળ એક જ દિશામાં નહિ. ઇતિહાસ, વાર્તા, કાવ્યા, સુભાષિતા, અલકારશાસ્ત્ર અને કંડાર વ્યાકરણ: એવી સ`દેશીય સાહિત્ય-આરાધનામાં સાધુએ સુદ્ધાં શામિલ હતા. બેશક, ભાષા તે વખતે અપભ્રંશ હતી. પણ તે અપભ્રંશ હોવાને કારણે જ શિષ્ટ અશિષ્ટ સહુ નરનારીઓને સુગમ્ય હતી. અપભંશ હતી, છતાં અવાહિની, ઉંડાણવાળી, જાજરમાન અને સુમિષ્ટ કેવી હતી તે એનાં સુભાષિતા અતાવે છેઃ—
મહુ કન્નહેા એ દાસડા, હેલ્લિ મ ઝ`ખહિ આલુ દેન્તહા હણ્ પર્ ઉરિઅ બ્લુઝન્તએ કરવાલુ
[ & સખી ! મારા કથના એ દોષ ઃ આળ મ દેઃ એક તેા તેના (દાન) દેતાં દેતાં હું જ ફ્ક્ત ઉગરી. અને ઝુઝતાં ઝુઝતાં ફક્ત તલવાર જ બચી ! ] જીણુ મારગ કૈતિર્ વે, રજ લાગી તિરણાંત તે ખડ ઉભી સૂખસી, નહિં ખાસી હરિણાં આજ એ દુહે। ભાષા-પલટા ખાઇને એમ ખેલાય છે કે,