SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧લા-અભિપ્રાયા (છ) 'ગુજરાત'માં મી. પેાતીન્દ્ર . હવે નવું સાહિત્ય’ એ નામના વિભાગમાં કાલ્ગુન સં. ૧૯૮૩ ના અંકમાં નીચે પ્રમાણે લખે છેઃ— - t જૈન ગુજર કવિઓઃ-પ્રથમ ભાગઃ પ્રયોજકઃ રા. ગેહનલાલ દલીચંદ દેખાઇઃ પ્રકાશક શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરસ એપીસ, મુંબાઇ. મૂલ્ય રૂ. પાંચ. જૈન સાહિત્યના પ્રખર અભ્યાસક તરીકે રા. મોહનલાલનું નામ સુપરિચિત છે. સમદ પ્રથાજિત ‘ગુજરાતી સાહિત્ય’ના પાંચમા ખમાં તેમણે ધ્ય યુગનો અંત કવિઓના પરિચય કરાવ્યો છે. આ પુસ્તકમાં વિક્રમના તેના ચેકો તે સત્ત રમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન વિ એની તેમની કૃતિમાંથી નમુના આપીને એળખાણુ કરવી છે. ૪૧ સબંધી કેટલીક હકીકતે' આપવામાં આવી છે. ૩૨૦ પાનાનો આ વિસ્તૃત નિબંધ ઘણી રીતે ઉપયેરંગી છે. વર્ષોના અભ્યાસનું એ પરીણામ છે એમ તરત ણા ફ્લાવે છે. શાખા નિબંધ ા. મનલાલ છુટા છપાવી તો ગુજરાતી ભાષાના અભ્યાસી પર એમના માટે ઉપકાર થશે. રા. મેાહનલાલ આના બીજો ભાગ સવર્ પ્રગટ કરશે એવી આશા સાથે વિરમીશું. ગુજરાત—કાલ્ગુન ૧૯૮૩. (૮)જૈન સાહિત્ય સશોધક નામના ત્રિમાસિકના ફાલ્ગુન સ. ૧૯૯૩ ના એકમાં ચામ શ્રી જિનવિજ્યું નવ પ્રકાતિ સંચ પરિચય'માં પોતાના વિચાર અને ઉદ્ગારા નીચે પ્રમાણે જણાવે છેઃ— આપણા આદિકવિં નરસિંહ મહેતા પમાં અનેકાનેક જૈન વિભા થયા છે; અને પાર પછી પણ ઘણા થઇ ગયા છે. મેં સર્વની કૃતિઓનું પિશીલન કરીને તેમાંથી સાāોતન કરવાનું કાર્ય જૈન ગૂર્જર કવિઓ-પ્રથમ ભાગ. [ વિક્રમ તેમાં શતકથી તે સત્તરમા શતક સુધીના ગુજરાતી ભાષાના જૈન કવિઓની તેમની કૃતિ સહિત વિસ્તૃત સૂચિ, રૂતી મૂજરાતી ભાષાના પ્રતિહાસ”ની વિસ્તૃત માહનલાલ દલીચ' દેસાઇ, બી. એ. સ્નેએ પ્રસ્તાવના સમેત સચાહક અને સપ્રયોજક શ્રીયુત કેટલું કઠણ છે તે સહજ સમજાય એમ છે. પ્રસ્તુત સમય તૈયાર કરતાં શ, મેહનબાલને ટકે પશ્ચિમ કરવા પાયે હતા. ઘટકેટલી પ્રતનુ બેકન કરવું. વકીય ઢાકી મુંબઈ, પ્રકાશક જૈન શ્વેતાંબર પડયું હતું તેના ઝાંખા ખ્યાલ નિલેશન' વાંચ્યાથી આવે એમ છે. આા મઅને જૈન સાહિત્યની Ensyclopidea નું નામ આપીએ તે તેમાં જરા પણ અતિશયેતિ નથી. કાન્ફરન્સ આપીસ, મુંબઈ. ] આ ગૌરવ ભરેલા ગ્રંથના ‘સર્વેક' શ્રીયુત મોહનલાલ . દેવાઈ. આ વિષયમાં, અમારા સમ સની અને સમવમાની ચિચિત્ર છે. જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસના પરિશીલનનેા તેમને ઘણા જૂના રાગ છે. જે વખતે અમને કલમો ઝાલતાં નહાતી ભાવતી તે વખતના એ જૈન તિહાસ અને ન સાહિત્યના વિચારહેતા અને અનન્ય શાક ખરેલા છે. કાઇ -૨૨ વર્ષથી રે એક પાનાના પ્રિવિચારરૂપ પુત્રની એ પ્રતિપાલના કરતા બાબા છે તેના લોત્સવ સમાન સૌભાગ્ય ભરેલા સુપ્રસંગ જેવા, આ ગ્રંથને પ્રકાશમાં મૂકવાના તેમના માટે સુઅવસર કો ગણાય. અને મેં સુઅવસરને TMવા મોહનભાઇ સફળ થવા તે માટે અમે એમને આ ઉપરાંત ગ્રંથના આરબમાં ગુજરાતી બાથાના અક્ષિા પ્રતિકાસ' આપ્યા છે. તે બહુ ૩૫ચેાગી છે, એના સાત વિભાગ પાડ્યા છે. પહેલા વિભાગમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષા સંબધી વિવેચન છે. બીજા વિભાગમાં દશમી સદીથી માંડી સોળમી સદી સુધી અપભ્રંશ સાહિત્યના પરિચા કરાવવામાં આવ્યા છે. બીજા વિભાગમાં હુમડા ચાર્ય તથા તેના બાકરપુ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. ચોથા વિભાગમાં મેમપ્રાયા ર્યના કુમારપાલ પ્રતિમાધ વીશે, પાંચમામાં પ્રાધ ચિંતામણુિ વીરી બહૂંજ ઉપયુક્ત માહિતી આપવામાં આવી છે. છઠ્ઠા વિભાગમાં ‘ અપભ્રંશ સબંધી કેટવામણી આપીએ છીએ. લીક કીકતા અને સાતમામાં શ્રુની ગુવાની આ યુગના ો વ્યવસાી જીવસ્થામાં માન
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy