SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણ ચૈત્યપરિપાટી જિનમદિરાને પાતે “ ચૈત્ય '' અને ‘દેહરાં' કહે છે અને તેની સ`ખ્યા ૧૦૧ એકસે તે એક જણાવે છે, છેટાં વા ધરમદાને દેહરાસર' નામથી ઉલ્લેખે છે.૧ અને તેની સંખ્યા ૯૯ નવાણું હોવાનું કહે છે, પહેલા દાનાં ચૈત્યાની પ્રતિમાસ ખ્યા ૫૪૯૭ પાંચ હજાર ચારસાને સત્તાણુંની જણાવે છે; ખીજા પ્રકારનાં જિનમંદિરા-ધરમદિરાની કુલ પ્રતિમાસ ખ્યા ૨૮૬૮ બે હજાર આસા ને અડસઠ એટલી જણાવે છે. એજ પ્રસગે પ્રતિમાઓની માંધ કરતાં પરિવાડીકાર લખે છે કે પાટણમાં ૧ પ્રતિમા વિક્રમ-પ્રવાલાની છે, ૨ સીપની અને ૩૮ અડત્રીશ રત્નની પ્રતિમાએ છે, ૪ ચ્યાર ગૌતમ સ્વામીનાં બિંબ છે અને ૪ ચ્યાર ચતુર્વિશતિપટ્ટા છે. આટલું વિવેચન કર્યાં બાદ પરિવાડીકાર બન્ને પ્રકારનાં ચૈત્યાની પ્રતિમાએની કુલ સખ્યાના ૮૩૯૪ એ આંકડા જણાવે છે, પણ પૂર્વે જણાવ્યા પ્રમાણે અત્ર પશુ સખ્યાને સરવાળા મલતા નથી, બન્ને પ્રકારનાં ચૈત્યાની પ્રતિમાઓના સરવાલે ૫૪૯૭+૨૮૬૮ =૮૩૬૫ આઠ હજાર ત્રણસેા તે પાંસઠને થાય છે, અને જો રત્નાદિની પ્રતિમા જુદી ગણીને તેની ૪૧ એ સંખ્યા આમા ઉમેરીએ તા સરવાળા ૮૪૦૬ એ આવે છે, પણ પરિવાડીકારે આપેલ ટાટલ મલતું નથી, એનું કારણ તેમની ગફલત નહિ પણ તેમની માનસિક અપેક્ષા છે. એટલે કે આપેલી છેલ્લી સંખ્યા પૂર્વોક્ત એ સખ્યાઓના માત્ર સરવાલેાજ નહિં પણ તે સખ્યામાં કેટલીક પરચુરણ સંખ્યા વધારીને જણાવેલી સંખ્યા છે, પણ આ અપેક્ષા નિબન્ધકારે શબ્દ દ્વારા વ્યક્ત કરી નથી.’ ૧૧૧ પાટણ શહેરની ચૈત્યપરિવાડી પૂરી કરીને તેને લગતીજ પાટણની આસપાસનાં ન્હાનાં મ્હોટાં લગ ભગ ૧૨ ગામડાઓની ચૈત્યપરિવાડી પણ આ સાથે જોડી દીધી છે. આ ૧૨ બાર ગામાનાં ચૈત્યાની સખ્યા ૨૫ અને પ્રતિમા સંખ્યા ૧૨૦૭ જેટલી થાય છે. આ સંખ્યા પૂર્વેĪ પાટણની પ્રતિમાસ ખ્યામાં જોડીને પિરવાડીકારે આ પ્રમાણે સંખ્યા જણાવેલી છે-૯૫૯૮ નવ હજાર પાંચસેાને અઠાણું. આ સંખ્યામાં પણ ૩ તા કૂક આવે છે. પરિવાડીકારની જણાવેલી પાટણની બિભસખ્યાના ૮૩૯૪ એ આંકડા અને બહારગામનાં ચૈત્યાની બિખેની સંખ્યાના આંક જે ૧૨૦૭ તા થાય છે, એ એને ભેગા કરતાં ૮૩૯૪+૧૨૦૭=૯ ૬ ૦૧ નવ હજાર છ સેા ને એક થાય છે, જ્યારે પપિરવાડીકારે આપેલી સખ્યા ૯પ૯૮ છે. એજ રીતે આપણે પ્રત્યેક મહાલ્લાનાં ચૈત્યાની પ્રતિમાઓની સંખ્યા તારવીને તેને જોડી દેતાં જે સખ્યા આવે છે તેની સાથે પરિવાહીકારે જણાવેલી પાટણની પ્રતિમાસ ખ્યા મલતી નથી. તેનું કારણ પણ લેખકની સંખ્યાપ્રતિપાદક પદ્ધતિનું અનિશ્ચિતપણુંજ હાઇ શકે, વલી બે ચૈત્યાની પ્રતિમાસ ખ્યા પિરવાડીકારે મુદ્દલ જણાવી નથી, તેથી પણ તેમની સંખ્યા આપણી તારવેલી સખ્યા સાથે નહિ મલતી હાય તે। અનવા જોગ છે. પરિવાડીના પરિશિષ્ટરૂપે જણાવેલી ૧૨ ગામેાની ચૈત્યપરિવાડીમાં રૂપપુરની ચૈત્યસખ્યા ધ્યાન ખેંચનારી છે, તેમાં કુલે ૧૦ જિનમદિર અને ૩૬૭ જેટલી પ્રતિમા જણાવી છે. રૂપપુર પૂર્વે કેવડું મ્હારું રહેવું જોઇયે તે વાત આ વર્ણન ઉપરથી જણાઈ આવે છે. જે વેળા રૂપપુરની એ દશા હતી, તે વખતે ચાણુસમામાં માત્ર એક મ`દિર અને ૩૪ પ્રતિમાએ હતી. આજે રૂપપુરમાં માત્ર એક મદિર ર૯ પ્રતિમા છે અને શ્રાવકનાં ૩-૪ ત્રણ ચ્યાર ઘર છે, જ્યારે ૧ ખીન્ન ચૈત્યપરિવાડીકારોએ પણ મ્હોટાં મદિર વા જિનપ્રાસાદેને માટે દેહરૂં' અને ાં ધરમ દિશને માટે ‘દેરાસર ’ શબ્દ વાપયેા છે જીએ- દેહરાસર તિહાં દેહરા સરખુ’ ’” (હર્ષવિજયકૃત પાટણ ચૈત્યપરિવાડી) “ જિનજી પંચાને માત્રને શ્રીજિનવરપ્રસાદ હે! * * દેહરાસર શ્રવણે સુણ્યા પંચ સયા સુખકાર હા ( હર્ષવિ॰પાÀપરિ૰) “ સુરતમાહે ત્રણ ભૂયરાં દેહરા દશ શ્રીકાર દેય સય પણતીસ છે દહેરાસર મનેહારાષ્ટ્ર × ( (લાધારશાહષ્કૃત સુરતચૈત્યપરિવાડી-પ્રાચીન તીર્થમાલાસ’ગ્રહચાણુસમામાં ૮-૧૦ મંદિર જેવડું વિશાલ ચૈત્ય ભા ૧ પૃ૦ ૬૭) છે, અને અનેક પ્રતિમાએ છે, જૈનવસતિ પણ
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy