SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ કારતક-માગશર ૧૯૮૩ · પ્રતિમાસ પ્યાનું કાષ્ટક આ નીચે આપવામાં આવે છે. જેની નીચે સ. ૧૭૨૯ ના વર્ષમાં બનેલી ધ પપરિયાઢીમાં ગુર્વત્ર વાસ, ચૈય અને ભિતી સંખ્યાનું કાષ્ટક અને તે પછી વર્તમાન સમયના પાઢણુના વાસ અને ચૈત્યસ ́પ્યા જણાવતારૂ" કાષ્ટક ભાષામાં આા, જે ઉપરથી સ ૧૬૪૯ માં પાટણની શી દશા હતી, ૧૭૨૯ માં તેમાં કેટલા ફેર પડ્યા અને વર્તમાનમાં પાટલુના ચૈત્યોની કેટલી સંખ્યા એ સર્વ જાણવાનું પણું સુગમ થઇ પડરો. સ. ૧૬૪૮ માં બનેલી પ્રસ્તુત ચૈત્યપરિવાડીન અનુસારે શ્રીપાટણ-ચૈત્ય-પ્રતિમા-કાઇક ૧ પ્ર ૧૧૨ ધણી છે. એમ લાગે છે કે રૂપપુરની વસતિ તૂટવા· થીજ માસમાની વિલ આબાદી થઈ છે. કાલાન્તરે શહેરનાં ગામ અને ગામનાં શહેર કવી રીતે અને છે, તેના આ પ્રત્યક્ષ પૂરાવા છે. tr પરિવાડીકારે કાઇ ઠેકાણે એ વાતને ખુલાસા નથી કર્યો કે પાઉં જે પ્રતિમાસ જ્યા જાવે છે તે કૈવલ પાષાણુમય પ્રતિમાત્માની છે કે ધાતુ, પાષાણુ અને રન વિગેરે સર્વ પ્રકારની પ્રતિમાની? પરંતુ પિરવાડીકારના આ મૌનના ખુલાસા પરિષાઢીના પરિશિષ્ટના એક ઉલ્લેખ ઉપરથી સ્વયં થઇ જાય ૉ-કુમરિચિના બીજા પ્રત્યેની સંખ્યા જપ્યુ, તે તે પીનલ ડિમા ચારણે વલી, છન્નુ ઉપર મતઇરૂ ! " આવા એક નવા ઉલ્લેખ કરે છે, વિષ એ ઉલ્લેખના અર્થ એવા પણ લેઇ શકાય કે ચૈત્યની પ્રતિમા સંખ્યા જમ્બુાયા બાદ બા પીતલમમ પ્રતિમાઓની સખ્યા ગણાવવાથી ખીજે સર્વ સ્થલે તાયેલી સામાન્ય પ્રતિમાખ્યા પાષાણુની પ્રતિમાની ચાવી જોઇએ, ' પરંતુ અન્ધકારના અભિ પ્રાથના વિચાર કરતાં મા કલ્પના ટકી શકતી નથી, એ વાત ખરી છે – પ્રથકારે કાન ઠેકાણે પીતલના કે ધાતુની પ્રતિમાઓના જુદેા ઉલ્લેખ કર્યો નથી, માત્ર આ એકજ સ્થલે કર્યાં છે અને તે પણ જુદા છતાં તે સખ્યા તેમણે પ્રતિમાત્માની કુલ સંખ્યામાં સામેલ કરી છે. જો પાટણનાં ૨૦ નસા તૈયા ની ધાતુમય પ્રતિમાઓને ગણુનામાં ન લીધી હાય તા કુબરિગરના એકજ દેકરાની પીતલની પ્રતિમાઓને જેલી ગણવાનું કાંઈ કારણ ન હતું. એ ઉપરથી ખુલ્લું સમજાય છે કે પરિવાડીકારે હરેક ચૈત્યની જે પ્રતિમાસંખ્યા બતાવી છે, તેમાં ધાતુની પ્રતિમા પણ સામેલ સમજવાની છે-હરેક ઠેકાણે તેના જુદા ઉલ્લેખ ન કરવાનું કારણુ વિસ્તાર થઇ જવાના ભય હતેા, અને કુમરિગરમાં જુદો ઉલ્લેખ કરવાનુ કાણુ ધાતુપ્રતિમાઓની હલતા ભૂતાવવી એ હા શકે. ન વાસનામ ઢંઢેરવાડા કાકાના પા ૧ ૨ ૩ ૪ ૫ ૬ ७ ૮ ૯ ૧૦ ખેતરપાલના પાડે! ગુપારેખને પાડી પહેલી ખારી વાવ બીજી મારી વાવ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૯ ૨૦ નાગમ પંચાસર ૧૧ પીપલાના પાડા ૧૨ ચિંતામણિના પાડા ઉંચી શેરી ઓશવાલ મહાલ્લા ૧૩ ખરાકાટડી૧ ૧૪ બાંગડીપાડા મિટ્ટિપાડેર મોકા મહેતાના પાર્ટી ક્રિયા વાસમાં કેટલાં દેશે અને કેટલી પ્રતિક માએ છે, તે પ્રત્યેની તેમ જ સર્વની સંખ્યા પરિવાડીના સારમાં તે તે સ્થળે જણાવી દીધી છે. એટલું છતાં પણ વાસેાના નામની સાથે ચૈત્ય અને બારીયાપાડા તભાીવા બેજ ના પાય ત્રબડાવાડા ચૈત્ર . ૧૧ ૩ ૧ ૨ ૧ ૧ ૧ ૫ ૧ ૩ ૧ ૩ ' ૧ ર ૧ ૨ t ૧ ૧ ૫૫ }} ૧૬૭ ૧૫ ૪ ૧૩ હૈ ૧૭ ૨૩ ૩૧ ૫ ૧૫ ૩૮૪ ૩૭૫ ૧૮ ૨૧ ૪૨ ૩૫૨ ૯ * ' - ખરાકાટડી ' ના અ ખરતરગચ્છવાલાની ’ સમા સંભવ છે, કાળુ કે ત્યાં સગવાન એના જત્થા હતા, આજે પણ ત્યાંના રહેવાસીચામાંના કેટલાક પેાતાને ખરતરગચ્છીય તરીકે એલખાવે છે. ૨ આજે એ વાસ મણિયાતી પાડો ’ કહેવાય છે. ૦
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy