SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જેનયુગ કારતક-માગશર ૧૯૮૩ હોવાનો દાવો કરી શકતા નથી, પરંતુ આ પ્રસ્તુત વાતેનાં સાચાં અનુમાન કરવાનું આ ચિત્યપરિવાડી કૃતિ તેમની સંગ્રહશીલતાને સારો પરિચય આપે છે. ઉપરથી બની શકે તેમ છે. ગ્રંથકાર પોતે પૂનમગછના આચાર્ય હાઈ ટેરવા- ચૈત્યપરિવાડીયાત્રાને સાચે સાચે ઢગ લેખકે ડામાં રહેતા હતા, અને તેથી જ પ્રસ્તુત પરિતા- આ પરિવાડીમાં ગોઠવ્યો છે, જાણે કે પોતે સંધની ડીની શરુઆત તેમણે ઢંઢેરવાડાના ચોથી જ કરેલી સાથે નગરની ચિત્યયાત્રા કરવા નિકયા છે અને ક્રમજણાય છે. તેમના પછી લગભગ ૮૦ વર્ષે બનેલી વાર વચ્ચે આવતાં તમામ દેહરાંઓને વાંદતા જાય બીજી પાટણયપરિવાડીની શરૂઆત પંચાસરાના છે. સંધ જે વાસમાં જાય છે તે વાસનું નામ પિતે ચેત્યોથી થાય છે, કારણ કે તેના કર્તા હર્ષવિજય પ્રથમ સૂચવે છે, પછી તેમાં કેટલાં દેહરાં છે તેની તપગચ્છીય યતિ હતા અને તપગચ્છના યતિયોનું સંખ્યા જણાવે છે, પછી ભૂલનાયકોનાં નામ અને મુખ્ય આશ્રયસ્થાન પંચાસરામાં હતું. આ પ્રમાણે છેલ્લે તેમાંની પ્રતિમાઓની સંખ્યા-આ ઢગ લેખકે જુદા જુદા કર્તાઓની પરિવાડીઓ જુદા જુદા સ્થા- લગભગ આખી પરિવારમાં જાળવી રાખ્યો છે, પણ નાથી શરૂ થતા વાસના અનુક્રમમાં ઘણે ઘોટાલો પ્રતિમાઓની સંખ્યા જણાવવામાં જરા ઘોટાલે કરી થઈ જાય છે, અને તેમ થતાં એકની સાથે બીજી દીધો છે, તે એવી રીતે કે કેટલેક ઠેકાણે તે પોતે ચૈત્યપરિવાડીનું મિલાન કરવામાં કેટલી મુશ્કેલીઓ મુલનાયકનું નામ લખી “ અવર પ્રતિમા” “અવર નડે છે, તેને ઠીક ઠીક અનુભવ આ પ્રસ્તાવનાના જિનવર” ઈત્યાદિ ઉલ્લેખોની સાથે બિબોની સંખ્યા લેખકને થયો છે. જણાવે છે કે જેને અર્થ મૂલનાયક સિવાયની પ્રતિ માઓની સંખ્યા જણાવનારે થાય છે, જ્યારે ઘણે પરિવાડીને પરિચય. ઠેકાણે “અવર” કે “અન્ય” કંઈ પણ શબ્દ પ્રસ્તુત ત્યપરિવાડી કવિતા-સાહિત્યની દષ્ટિએ પ્રયોગ કર્યા વગર પ્રતિમાસંખ્યા લખી દીધી છે તેથી વિશેષ ઉપયોગી ન હોવા છતાં પુરાતત્ત્વની દષ્ટિએ તેવાં સ્થળોમાં એ શંકા રહી જાય છે કે આ સંખ્યા ઘણી ઉપયોગી છે. પરિવાડીકારે તે સમયમાં પાટણ મૂલનાયક સહિતની જાણવી કે મૂલનાયક સિવાયની નાં તમામ જનમંદિરોનાં નામ, તેમાં રહેલી પ્રતિ. પ્રતિમાઓની? આનો ખુલાસો મૂલનાયક સહિત માઓની સંખ્યા, તેના બનાવનારાનાં નામ, જે જે ગણતાં થતું નથી, તેમ મૂલનાયક સિવાયની પ્રતિવાસમાં જે જે ચો આવેલાં છે તે તે વાસોનો માઓની સંખ્યા ગણતાં પણ થતું નથી, કારણ કે નામ નિર્દેશ ઈત્યાદિ હકીકત જણાવવાને જે મહાન બેમાંથી કોઈ પણ રીતે ગણુતાં આખરી બિમ્બસંખ્યાપરિશ્રમ ઉઠાવ્યો છે તે આપણે માટે ઘણો ઉપયોગી ને સરવાળો મલતો નથી. એથી એ વાત સહેજે નિવડ્યો છે. આજથી સવા ત્રણ વર્ષ ઉપર પાટ જણાઈ આવે છે કે ગ્રન્થકારે જણાવેલી તે તે ચેત્યોણમાં કેટલાં દહેરાં હતાં, તે સર્વેમાં કેટલી પ્રતિમાઓ ની પ્રતિમા સંખ્યા કેટલેક ઠેકાણે તે મૂલનાયક હતી, દેવરાં બનાવનારા શેઠિઓનાં શાં શાં નામો સહિતની છે અને કેટલેક સ્થળે તે સિવાયની છે, પણ હતાં, તે વેળાના પાટણના ભાવિક જન ગૃહસ્થામાં સહિતની કયાં અને રહિતની કયાં તેને ખુલાસો થયો ધર્મશ્રદ્ધા કેવી હોવી જોઇયે, સાથે જ તેમના પાસે અશકય છે. દ્રવ્યબલ પણ કેટલું હોવું જોઇએ ઇત્યાદિ અનેક ગ્રન્થકારે જેમ પ્રત્યેક વાસનાં દેહરાઓની સંખ્યા લલિતપ્રભસૂરિએ વિ. સં. ૧૬૫૫ માં અણહિલ- અને તેની પ્રતિમાસંખ્યા જણાવી છે, તેમ આખા અને ૪ પાટણમાં ઢંઢેરવાડાના ઉપાશ્રયમાંજ શ્રીચંદકેવલિચરિત નગરનાં સર્વ દેહરાઓનો આંકડે અને સર્વ પ્રતિમાને (રાસ) રચ્યા છે. –લા. ભ. ગાંધી. એની સંખ્યાને આંકડો પણ તેમણે જણાવી દીધા છે. ૧ આજે પણ ઢંઢેરાવાડામાં પૂનમનચ્છની ઉપાશ્રય પરિવાડીકાર પ્રતિમાં સંખ્યા જણાવતાં પહેલાં મેજુદ છે. દેહરાઓને બે વિભાગમાં વહેંચી દિયે છે, મોટાં
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy