________________
પાટણ ચિત્યપરિપાટી
૧૦૯ ' અમારા અનુમાન પ્રમાણે તે આધુનિક પાટણ ભગ ત્રણસો વર્ષ જેટલા લાંબા ગાલામાં પ્રસ્તુત સં. ૧૪૨૫ માં નહિં પણ ૧૩૭૦ ની આસપાસમાં નવીન પાટણમાં સેંકડો દેહરાં અને હજારો પ્રતિવસેલ હોવું જોઈએ, કારણ કે પાટણ ભંગના વખ- માઓ બની ચુકી હતી. લીલું ઝાડ પ્રચંડ પવનના તથી પાટણમાં બનતાં જૈનમંદિરો અને પ્રતિમાની ઝપાટાથી પડી જતાં તેના જ મૂલમાંથી છુટેલા પ્રતિષ્ઠાઓ એકદમ બંધ પડે છે અને તે સં૦ ફણગા કાલાન્તરે મૂલવૃક્ષનું રૂપ ધારણ કરે છે, તે ૧૩૭૯ ના વર્ષમાં પાછી શરૂ થતી દેખા દે છે અને જે રીતે પ્રાચીન પાટણ અલાઉદ્દીનના અન્યાયને તે પછીના વખતમાં તે પ્રવૃત્તિ દિવસે દિવસે વધતી ભોગ થઈ પડતાં તેને જ સીમા પ્રદેશમાં નવું વસેલું જતી જણાય છે, સંવત ૧૩૭૯ અને ૧૩૮૧ ની પાટણ કાલાન્તરે એક સમૃદ્ધ નગર બની પિતાની સાલમાં ખરતરગચ્છ સંબધી શાન્તિનાથ વિધિચ. પૂર્વ ખ્યાતિને તાજી રાખવા સમર્થ થયું. પ્રસ્તુત ત્યમાં જિનકુશલસૂરિના હાથે અનેક જિનબિઓ અને ચૈત્યપરિવાડી તે આ બીજા પાટણની સમૃદ્ધ દશાના આચાર્યમૂર્તિની પ્રતિષ્ઠાઓ થાય છે, આ શાંતિનાથ સમયમાં બનેલી તાત્કાલિક જૈનમંદિરોની નોંધ વા વિધિચેત્ય આજે પણ ખરાખોટડીના પાડામાં સુધ- ડિરેક્ટરી સમાન છે. રેલ દક્ષામાં વિદ્યમાન છે. સંવત ૧૪૧૭, ૧૪૨૦
કર્તા અને સમય-નિર્દેશ અને ૧૪૨૨ ના વર્ષમાં પણ પાટણમાં પ્રતિષ્ઠા થયાના લેખો ત્યાંની મૂર્તિઓ ઉપરથી મળી આવે
આ ચિત્યપરિવાડીના કર્તા કોણ છે અને તેમણે છે, તેથી આ વાત નિશ્ચિત થાય છે કે પ્રાચીન પા- આ પરિવાડી કયારે બનાવી ઈત્યાદિ હકીકત તેમણે ટણના ભંગ પછી સંવત ૧૩૭૮ ના વર્ષ પહેલાના પિતે જ સમાપ્તિ લેખમાં જણાવા દીધી છે, જેના કોઈ પણ વર્ષમાં આધુનિક પાટણ વસી ગયું સાર આ પ્રમાણે છેહેવું જોઈએ.
પૂનમિયા ગ૭ની ચન્દ્ર પ્રધાન) શાખામાં
ભુવનપ્રભસૂરિ થયા, તેમની પાટે કમલપ્રભસૂરિ અને ઉપર પ્રમાણે ચૌદમી સદીના છેલ્લા ચરણમાં
કમલપ્રભની પાટે આચાર્ય શ્રી પુણ્યપ્રભસૂરિ થયા, ફરિથી વસેલ નૂતન પાટણે પણ દિવસે દિવસે ઉન્નતિ
પુણ્યપ્રભના પટ્ટધર વિદ્યાપ્રભસૂરિ થયા, વિદ્યાપ્રભકરવા માંડી અને વખત જતાં તે પોતાની પ્રાચીન
સૂરિના પટ્ટધર શિષ્ય શ્રીલલિતપ્રભસૂરિ થયા, તે કીર્તિને જાલવી રાખવાને યોગ્ય થઈ ગયું, અલાઉ
લલિતપ્રભસૂરિએ વિક્રમ સંવત ૧૬૪૮ ના આસોજ દીનના જુલ્મથી ત્રાસ પામેલા, મુસલમાનના નામથી
વદિ ૪ અને રવિવારને દિવસે અણહિલ પાટણમાં પણુ ભડકતા હિન્દુઓનાં હૃદય તુગલક ફિરોજશા
આ પાટણની ચૈત્યપરિવાડી બનાવી.” હની સરદારીના વખતમાં કંઈક શાંત પડ્યાં, મુસ
ઉપરની નેંધ સિવાય પરિવારીકાર લલિતપ્રભસૂલમાનના ભયની શંકાથી નવીન દેરાસરો બનાવ વામાં સંકેચાતા હિન્દુઓ ફિરોજશાહના વખતમાં
રિના સંબંધમાં વિશેષ હકીકત જાણવામાં આવી નિર્ભય થયા અને ફરિથી નવીન ચિત્ય બનાવવામાં
નથી. તેમની કૃતિ ઉપરથી તેઓ સારા વિધાન પ્રવૃત્ત થયા. આપણું આ પાટણમાં પણ આ વખ- ૧ સં. ૧૬૧૭ ના કાર્તિક સુદિ ૭ ને શુક્રવારને તથી માંડીને જ નવાં દેહરા અને નવી પ્રતિમાઓ દિવસે પાટણમાં ઉપાધ્યાય શ્રીધર્મસાગરજીને સંઘબહાર, વિશેષ પ્રમાણમાં બનવા લાગી કે, જે પ્રવૃત્તિ લગભગ કરનાર જુદા જુદા ગાના ૧૨ આચાર્યોમાં આ વિદ્યાસત્તરમી સદીના છેડા પર્યત ચાલુ રહી. આ લગ- પ્રભસૂરિ પણ સામેલ હતા.
૨ પ્રસ્તુત લલિતપ્રભસૂરિએ વિ. સં. ૧૬૫૪ માં ૧ વિ. સં. ૧૭૭૧માં શત્રુંજયતીર્થના ઉદ્ધારક સંધ- પ્રતિષ્ઠિત પંચતીથી (સમ્ભવનાથ બિમ્બની મુખ્યતાવાલી) પતિ દેસલ અને સમર સાદ પાટણમાં વસતા હતા, એટલે ધાતુપ્રતિમા ચાણસમા ગામમાં જિનમન્દિરમાં વિદ્યમાન તે સમયે પાટણ હયાત જ હતું. લો, ભ, ગાંધી. છે. (ાએ જનધાતુપ્રતિમાલેખસંગ્રહ ભા. ૧, ૧૦૧)