SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરના શ્રાવક ૩૬૫ સુલસા શ્રાવિકાને ધર્મલાભપૂર્વક કુશલતા પુછવાનું ભગવાન પધાર્યાને લેકેને વ્યામોહ ઉત્પન્ન કર્યો. જણાવ્યું. પ્રભુ મહાવીરને વંદના નમસ્કાર કરી આ સર્વે લોકે દર્શનાર્થે તેજ પ્રમાણે ગયા અને સુલકાશમાર્ગે ઉડી તત્કાળ રાજગૃહી નગરીમાં આવ્યો. સાને દર્શન કરવાનું કહ્યું પણ સુલતા તે તેજ પ્રમાણે " પિતાને તે શ્રી મહાવીર સ્વામીના વચન ઉપર વિચાર કરી દેષ રહિત વિષ્ણુના સ્વરૂપનું ચિંતવન સંપૂર્ણ વિશ્વાસ હતો પરંતુ પ્રભુ જેને કુશળતા કરવા લાગી. જેમકેપુછાવે છે તે સુલસાને કેવી અજ્ઞ શ્રદ્ધા છે તેની “પરના એન વિદ્યારિતં જ હૈયા : પરીક્ષા માટે રાજગૃહ નગર બહાર પૂર્વ દિશાના સરખેત બનાવથ મરે યોગમાયત શીરવાન | દરવાજા આગળ ચાર મુખ, ચાર ભુજા, બ્રહ્માસ્ત્ર, નાદથી વિજુરને શાસ્ત્રવિષયે ચડજ્ઞાનમાં ત્રણ અક્ષસૂત્ર અને જટા મુકુટ ધારણ કર્યા. પદ્મા- વિશ્વ કાવ્ય વિકૃમતે તુ મહાવિદgવશિષે મન સન વાળ્યું, સાવિત્રી અને હંસવાહનથી અલંકૃત ત્રીજે દિવસે પશ્ચિમ દિશાના દરવાજે શંકરનું થઈ વેદોચ્ચાર કરતા સાક્ષાત બ્રહ્માજીનું સ્વરૂ૫ રૂ૫ ધરીને બેઠે. ઋષભનું વાહન રાખ્યું. લલાટે ધારણ કર્યું. આ વાતની લોકોને ખબર થતાં લોકેાનાં અર્ધચંદ્રને ધારણ કર્યો. પાર્વતી સાથે રાખી, ગજ ટોળેટોળાં દર્શનાર્થે આવવા લાગ્યા અને સાક્ષાત ચર્મના વસ્ત્રો પહેર્યો, ત્રણ નેત્ર કર્યો, શરીરે ભસ્મને બ્રહ્માનાં દર્શન કરવાથી પિતાનાં અહોભાગ્ય માનતા અંગરાત્ર કર્યો. ભુજામાં ખાંગ, ત્રિશૂળ અને પિનાક આનંદિત થયા. પણ સુલસી ત્યાં ગઈ નહી. તેતે રાખ્યા, ગળામાં કપાળોની રૂંડમાળા ધારણ કરી પિતાના મનમાં વિચાર કરવા લાગી કે જ્યાં સ્ત્રી સંગ અને ભૂતોના વિવિધ ગણોથી સંયુક્ત થઈને ધર્મોપછે ત્યાં કામેચ્છા અસંપૂર્ણ પણ હોય છે. જે અસ્ત્ર- દેશ કરી લોકોને આકર્ષિત કર્યો, પરંતુ ઉપર પ્રમાણે શસ્ત્ર ધારણ કરે તેને કોઈ પણ શત્રુને ભય હે વિચાર કરી સુલસા જરા માત્ર પણ ડગી નહી. અને જોઇએ, શ્રમ, ખેદ ન હોય તે વાહનની પણ જરૂર જ ન પુત્રÉ રામવા તૈત્રાર્જરા વાના, ન હેય. જયમાલા ધારણ કરનારને પિતાના જાપમાં यो वा नृत्यति मत्तवत् पितृवने यस्यात्मजो वा गुहः। ભૂલ થવાને પ્રસંગ વ્યજિત થાય અથવા તેને હું શું કમ હારશે મથTISલ્લાના મોડ્યું ઉપરી પણ કોઈ આશામાં હોવો જોઈએ કે જેનું कृत्वायः स तु सर्ववित् तनुभृतां क्षेमकरः शङ्करः ।। તે સ્મરણ કરે. જેને શૌચ કરવાની જરૂર હોય તેને એવા શુદ્ધ શંકરનું સ્મરણ કરતી રહી. કમંડલુ રાખવાની ફરજ પડે. તે પછી એવા અનેક ચોથે દિવસે ઉત્તર દિશામાં ત્રણ ગઢ વિગેરે દિવ્ય દેશોથી યુક્ત આપણુ જેવા સંસારી-સામાન્ય જીવ શોભાયુક્ત સમવસરણ રચી જિનેશ્વરનું રૂપ ધારણ મુક્તિ આપવાને કેમ સમર્થ થઈ શકે? જેઓ પિત દરિદ્રી હોય તે શું બીજાને ધનાઢય બનાવી શકે? કરી બેઠે. લોકોની મોટી મેદિની ધર્મમાં ભળવા આવવા લાગી, સુલળાને ત્યાં પણ આવેલી જોઈ નહી માટે સર્વ દેષમુક્ત પ્રભુ મહાવીરજ અસલ બ્રહ્મા તેથી તેને ચળાવવા માટે ખાસ માણસ મોકલી છે. કહ્યું છે કે કહેવડાવ્યું કે-“ શ્રી વીરસ્વામી સમોસર્યા છે છતાં તું "उर्वश्या मुदपादि रागबहुलं चेतो यदीयं पुनः વંદનાર્થે અને ધર્મોપદેશ સાંભળવા આવવામાં કેમ पात्रीदण्डकमण्डलुप्रभृतयो यस्याऽकृतार्थस्थितिम्। વિલંબ કરે છે ?” ત્યારે સુલતાએ કહ્યું કે-“આ ચેઆવિર્ભાવયિતું મવત્તિ જ શું બ્રહ્મા અમાદરા વીસમાં તીર્થકર શ્રી મહાવીર પ્રભુ નથી,' रागद्वेषकषायदोषरहितो ब्रह्मा कृतार्थोऽस्तु नः ॥ “અરે મુગ્ધા ! આ પશ્ચિસમા તીર્થંકર છે. બીજે દિવસે દક્ષિણ દિશાના દરવાજા બહાર માણસે કહ્યું. ' શંખ, ચક્ર, ગદા અને ખણ ધારણ કરી, લક્ષ્મી “કદિ પણ પચીસમા તીર્થંકર થાયજ નહી. આ યુક્ત ગરૂડ ઉપર બિરાજમાન થઈ સાક્ષાત વિષ્ણુ કેાઈ પાખંડી હશે.' સુલસાએ ઉત્તર વાળ્યો. આખરે
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy