SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ જેનયુગ ચૈત્ર ૧૯૮૩ કોઈ પણ રીતે સુલતાને ચલાયમાન ન કરી શક- કામદેવ શ્રાવક જેટલી સમૃદ્ધિવાળે પ્રખ્યાત ગૃહસ્થ વાથી પિતાનું અસલ રૂ૫ કરી નધિકી' બોલતા હતા. એની પતિધર્મપરાયણ પત્નીનું નામ સુલતાને મ. સુલસાએ પણું ધર્મબંધુ જાણું ધન્યા હતું. યથાયોગ્ય સત્કાર સન્માન કર્યું. પછી વિરપ્રભુએ ૨૩ યુદ્ધશતકકથા પ્રમાણે કુશળતા પુછી પિતાને સ્થાનકે ગયે.” આ ગૃહસ્થ આલંભિકા નગરીને રહીશ કામદેવ શુદ્ધ મનોભાવથી શ્રી વીર પરમાત્માના વચન ઉપર જેટલી સંપત્તિવાળે હતા. એમની પત્નીનું નામ અડગ શ્રદ્ધા રાખી ધર્મારાધન કરી અને તીર્થંકર નામ બહુલા હતું. કર્મનું ઉપાર્જન કર્યું. જેથી આગામી ચોવીસમો ૨૪ કંડકેલિક– દેવ તીર્થકર થશે. એ પણ કામદેવ જેવી લક્ષ્મીવાળા કાંપિલ્યપુરને પ્રભુ મહાવીરનો શ્રાવક વર્ગ એકંદરે એક લાખ પ્રખ્યાત ગૃહસ્થ હતા. એમની ધર્મપત્ની પુષ્પા પણ ઓગણસાઠ હજારનો હતો પરંતુ તે સર્વમાં આદિ એમના જેવીજ ધર્મપરાયણ હતી. દશ શ્રાવકે મુખ્ય ગણાતા હતા, તેમનું વૃત્તાન્ત ૨૫ શબ્દાલપુત્રઉપાસક દશાંગ સત્રમાં મોટા વિસ્તારથી આપવામાં એ પિલાશપુર નગરનો કુંભકાર હતા. પત્નીનું આવેલ છે પરંતુ તેનાથી ઘણો ખરો જનસમાજ નામ અગ્નિમિત્રી હતું. ત્રણ કરોડ સેનેયા એક વાકેફગાર હોવાથી અત્રે માત્ર તેમની નોંધ પુરતી ગેકુળ અને પાંચસો કુંભકારની દુકાનોની સંપત્તિ હકીકત આપી વાચક વર્ગને વિશેષ કંટાળી ન હતી. એ પ્રથમ ગોસાળાને અનુયાયિ હતા. પાછઆપતાં હું મારા લેખની પરિસમાપ્તિ કરીશ. ળથી પ્રભુ મહાવીરને પરમ શ્રાવક બન્યો હતો. ૧૯ આનંદ શ્રાવક, ૨૬ મહાતકઆ વાણિજ્યગ્રામનો રહેવાસી ગૃહપતિ હતો. એ રાજગૃહ નગરીને પ્રખ્યાત ગૃહસ્થ હતો. એમની પત્નીનું નામ શિવાનંદા હતું. ચાર કોડ સંપત્તિમાં ચુલની પિતાની સમાનતાવાલો હતો. એને સેનૈયા ભંડારમાં, ચાર ક્રેડ વ્યાજે અને ચાર કરોડ રેવતી વિગેરે તેર સ્ત્રિઓ હતી. તેમાં રેવતી આઠ વ્યાપારમાં ફરતા હતા. અને દશ દશ હજાર ગાયોના કેટી સુવર્ણ અને આઠ ગોકુળ પોતાના પિહરથી પ્રમાણુવાળા ચાર ગોકુલનો માલિક હતો છતાં પણ લાવી હતી. બીજી સ્ત્રીઓ એકેક ગોકુળ અને અનેક પ્રકારની સાવદ્ય વસ્તુઓને પરિત્યાગ કરી એકેક કોટી સુવર્ણ લાવી હતી. અત્યંત કડક શ્રાવકવ્રતનું પાલન કરતા હતા. ૨૭ નંદિની પિતા૨૦ કામદેવ, શ્રાવસ્તી નગરીનો રહીશ અને ઉપરોક્ત આનંદ ગંગા નદીના તટ ઉપર આવેલી ચંપા નગરીને શ્રાવક જેટલી સંપત્તિવાળે હવે એને અશ્વિની નામે રહીશ કુળપતિ હતો, એને ભદ્રા નામે ભદ્ર પ્રકૃતિ ગૃહિણી હતી. ધર્મપત્ની હતી. અઢાર કરોડ સેનૈયા અને છ ગોકુ- ૨૮ લાંતકપિતાળની સંપત્તિ હતી. એજ નગરી નિવાસી આનંદ શ્રાવકના જેવી ૨૧ ચુલની પિતા, સમૃદ્ધિ યુક્ત પ્રખ્યાત ગૃહસ્થ હતા, એને ફાગુની કાશીનગરીને રહેવાસી ચોવીસ કરોડ સેવૈયા નામે ધર્મપત્ની હતી. એમનાં ઘણાંખરાં ત્ર-નિયમ અને આઠ ગોકુલનો સ્વામી ધનાઢય ગૃહસ્થ હતો. આનંદ અને કામદેવાદિના સરખાં જ હતાં અને સર્વે એમની સહધર્મચારિણીનું નામ શ્યામ હતું. શ્રાવકે સ્વગતિ પામ્યા હતા. ૨૨ દેવ, આ પ્રમાણે વિષ્ટિ રાક પુષf એજ કાશીનગરીને રહીશ ગૃહસ્થ, ઉપરોક્ત નું દશમ પર્વ અને ભરતેશ્વર બાહુબલી વિત્તિના SU
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy