________________
૩૬૩
શ્રી મહાવીરના શ્રાવકો રાજાઓ કારણ પ્રસંગે ત્યાં એકત્રિત થયા અને પ્રભુ અવસ્થાએ વિચરતા આવી ઉદ્યાનમાં બલદેવનાં મંદિમહાવીર પાસે અન્ન પાણી વગરનું અષ્ટમ ભકત રમાં પ્રતિમાને રહ્યા. પ્રભુના શરીરનું દિવ્યતેજ અને (ત્રણ ઉપવાસ) કરેલું. ભાવઉતકારક જ્ઞાનદિવાકર અનેક લોકોત્તર લક્ષણો જોઈ “આ છાસ્થપણે રહેલા પ્રભુ મહાવીરનું નિર્વાણુ થવાથી નઇ રે મgs ચરમ તીર્થકર છે' એમ નિશ્ચય થવાથી પ્રભુને વંદન પદવુકા રિરામો એમ વિચારી તેઓએ કરી પિતાના ચિત્તમાં વિચાર કરવા લાગે કે-પ્રભુએ રત્નાદિથી દ્રવ્યઉઘાત કર્યો ત્યારથી દીવાળી પર્વની આજે ઉપવાસ કરી પ્રતિમા ધરી હોય એમ જણાય પ્રવૃત્તિ થઈ.
છે. આવતી કાલે મારે ઘેર પારણું કરે તે ઘણું સારું બદ્ધગ્રંથ અંગુત્તરનિકાય, ૩,૭૪માં વૈશાલીના
થાય. આવી આશાથી ચાર માસ સુધી હમેશાં પ્રભુની લિચ્છવીઓમાંના વિદ્વાન રાજકુમાર અભય ( આ
સેવા બંદગી બજાવી. ચાતુર્માસના છેલ્લા દિવસે પ્રભુને અભયકુમાર-શ્રેણિકના પુત્રથી ભિન્ન સમજવો) માટે
આમંત્રણ કરી ઘેર જઈ પ્રાસુક અને એષણીય ભેજકેટલુંક લખવામાં આવેલું છે તેમ મહાવગ ૬,૩૬
નની તૈયારી કરી માર્ગ તરફ દષ્ટિ રાખી આનંદિત (S. B. E, ૫. ૧૭ ૬, ૧૦૮ )માં મિઠન એક થતા અનેક ભાવના ભાવ વાટ જોવા લાગ્યો. વૃતાંત આપેલું છે તેમાં લખ્યું છે કે- તે સિંહ
પ્રભુ કેઇના આમંત્રણની ઇચ્છા નહોતા કરતા. રાગીલિચ્છવીઓને સેનાપતિ હતા અને નાતપુરને ઉપા
દ્વેષી પર સમાન ભાવે ફરતા ફરતા ત્યાંના અન્ય ધમસક હતા. તે બુદ્ધને મળવા ઈચ્છતો હતો. પરંતુ
વલંબી અને લક્ષ્મીના મદમાં છકેલા નવીન શેઠ નાતપુત્ત ક્રિયાવાદી હાઈ બુદ્ધ અક્રિયાવાદી હતો તેથી
ને ઘેર જઈ ચઢયા. તેણે દાસી પાસે અપાવેલા સુકાતેની પાસે જવાની તેને ના કહેવામાં આવી હતી,
પાકા બાકલા હેરી શુભ, અશુભ, શત્રુ, મિત્ર, રંક, પરંતુ તે તેની આજ્ઞાનું ઉલંઘી પિતાની મેળે બુદ્ધ
રાજ ઉપર સમાન ચિત્તવાલા પ્રભુએ પારણું કર્યું. પાસે ગયો અને બુદ્ધની મુલાખાતના પરિણામે તે તેને તત્કાળ ચેલક્ષેપ, વસુધારા, સુગંધીપુષ્પ, સુગંધીઅનુયાયી બન્યો ” આથી પણ લિચ્છવી રાજાઓ
જલની, વૃદ્ધિ થઈ. અને દેવદુંદુભિ નાદ થયો. તે મહાવીરના ભક્ત હતા એમ ચોખ્ખું જણાઈ આવે છે.
ધ્વનિ સાંભલી “અહો મારા જેવા ભાગ્યહીનને ધિક્કાર ( ૯ નંદિવર્તન-પ્રભુમહાવીરના સગા વડિલબંધુ
છે. મારા મનોરથ સફલ ન થયા’ વિગેરે પશ્ચાત્તાપ હોવાથી તેમના પૂર્ણ ભક્ત હોય એમાં નવાઈ નથી.
કરવા લાગ્યો. જે દુંદુભિને નાદ ક્ષણવાર મોડે
સાંભલવામાં આવ્યો હોત તો કેવલજ્ઞાન પ્રાપ્ત કરત. ૧૦ દશાર્ણભદ્ર-દશાર્ણપુરને રાજા, જેણે મોટા
અંતે બારમાં અશ્રુત દેવલોકમાં દેવ થશે. વિસ્તારવાળી સામગ્રીથી પ્રભુમહાવીરને વાંદ્યા હતા.
૧૩ ટંકશ્રાવક, અને ઈદ્રની અવર્ણનીય ઋદ્ધિ દેખી પ્રતિબોધ પામી મહાવીર પાસે દીક્ષા લીધી હતી.
એ શ્રાવસ્તી નગરીને રહીશ અત્યંત સમૃદ્ધિમાન
કુંભકાર હતો. એના સંબંધે નીચેની નોંધ ખાસ ૧૧ હસ્તિપાળ -પાવાપુરીને રાજા જે અન્ય
લેવા જેવી છે-“પ્રભુ મહાવીરને જમાઈ જમાલીએ પ્રભુના ધમોવલંબી હતી તે પ્રભુ મહાવીરને ચતુમસ માટે
વિચારથી ભિન્ન માન્યતાની પ્રરૂપણું કર્યા બાદ અનુકુલતાવાળી પિતાની કારકુન યોગ્ય સભામાં સ્થાન
ગામાનુગામ વિચરતો આવીને શ્રાવસ્તી નગરીના ઉદ્યાઆપતજ નહી.
નમાં નિવાસ કર્યો અને તેમની પત્ની (પ્રભુ મહા૧૨ જીર્ણ શ્રેષ્ઠી.
વીરની પુત્રી) એક હજાર આર્યાના પરિવાર સહિત એ વિશાલાપુરીને પ્રખ્યાત શેઠ હતા, એનું એજ ઢંક શ્રાવકના ઘેર શાલામાં ઉતરી. તેને પ્રભુ અસલ નામ જિનદત્ત હતું. સ્વભાવે ઘણે દયાલુ હતા. મહાવીરનો સિદ્ધાંત સમજાવવાને ખાતર પિતાના પૂર્વ દુષ્કર્મના યોગે વૈભવને ક્ષય થવાથી “જીર્ણ- નિભાડામાંથી એક તણખો તે પ્રિયદર્શીના સાવી ન શ્રેણી' નામે પ્રખ્યાત હતો. પ્રભુ મહાવીર છદ્મસ્થ જાગે તેવી રીતે તેના વસ્ત્ર ઉપર નાંખે, અને