SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ચરિત્રને લેખક ૩૫૩ થએલ છે. તેઓશ્રીએ કેટલાક પાઠેને સંકેલ્યા છે. ૧૫ શ્રી શીલાચાર્ય કૃત ચઉપન મહાપુરૂષ ચ જ્યારે કેટલાક ભાગમાં જરૂરીયાત ઉમેરે પણ કરેલ રિસં. રચના સં. ૯૨૫. (પાટણ ભં. ૪-જ્ઞાનમંછે. દષ્ટાંત તરીકે-શ્રી ભદ્રબાહસ્વામી કૃત ક૯પસૂત્રની દિર વડોદરી) પ્રાવળી. અનુગારસૂત્ર તથા નંદીસૂત્રમાણે ૧૬ જિનેશ્વરસૂરિ કૃત વીરચરિત્ર (અપભ્રંશ ભાષા) ભારત-પહઠીતંત્ર, વિગેરે શબ્દસંકેતે, ઈત્યાદિ લેખન- ૧૭ જિનવલ્લભસૂરિકૃત વીરચરિએ (ગાથા-૪૪) કાર્યમાં વધારેલ છે. શ્રી દેવવાચક કૃત નંદીસૂત્રનો ૧૮ શ્રી ગુણચંદ્રગણી કૃત મહાવીરચરિત્ર (પાટણ રચનાકાળ દાદા દેવર્ષિ ગણીની લગભગમાંજ જાય છે. ભ. ૧-૫-૯, શ્લોક ૧૨૦૨૫) ટીકા અને ચરિત્રોનો રચનાકાળ વિક્રમની છડી સાતમી ૧૯ ક. સ. શ્રી હેમચંદ્રસૂરિકત ત્રિષષ્ઠિશલાશતાબ્દી પછીનો છે અને ત્યાર પછીનું સાહિત્ય કાપુરૂષ ચરિત્ર. માની શકાય છે કે વસુદેવ હીંડીના પણ વિશાળ છે. આધારે આ ચરિત્રની રચના થઈ હોય. આ દરેક સાહિત્યમાંથી વીરપ્રભુનું ચરિત્ર લખ- ૨૦ વર્ધમાનચરિત્ર ( જ્ઞાનમંદિર-વડોદરા શ્લોક વાનાં સાધનો નીચે મુજબ છે. ૩૦૩૫). ૧-આચારાંગસૂત્ર પ્રતસ્કંધ ૧ અધ્યયન ૯ મું, ૨૧ પુષ્પદંતકૃત-ત્રિષષ્ઠિ મહાપુરૂષ ગુણાલંકાર ચૂલિકા ૩ અધ્યયન ૨૪ મું. (શ્લોક-૭૧૦૦) ૨ ભગવતીજી સુત્ર. ૨૨ ગુણભદ્રાચાર્યકત ત્રિષડી લક્ષણ મહાપુરાણ ૩ ઉપાસકદશાંગ સૂત્ર. સંગ્રહ, ૪ ઉત્તરાધ્યયન સૂત્ર. કેશીગણધરવાદ. ૨૩ અસગ કવિ (દિ0) કત વીરચરિત્ર. (ડેકન ૫ સૂયગડાંગ સૂત્ર. વીરસ્તુતિ, આર્ટિકાધિકાર. કેલેજ. પીટર્સને રીપોર્ટ ન. ૪) ઉપાંગોમાનાં છુટક છુટક વૃત્તાંત. ૨૪ પદ્મસુંદરજીકૃત રાયમલ્લાન્યુદય મહાકાવ્ય. ૬ વસુદેવ હીંડી (અપૂર્ણલભ્ય) રચના સં૦ ૧૬ ૧૫. ૭ ચૌદપૂર્વધારી શ્રી ભદ્રબાહુસ્વામીકૃત ક૯પસૂત્ર, ૨૫ વાસેનસુરિકત ત્રિષષ્ઠિ પ્રબંધસાર. માની શકાય છે કે કદાચ આ ગ્રંથ ગદ્યમાં હોય. ૮ ચૌ. પૂ. શ્રી ભદ્રબાહુ સ્વામીકૃત આવશ્યક ૨૬ અમરચંદ્રકવિકૃત પદ્માનંદ મહાકાવ્ય. (છાનિર્યુક્તિ, જેમાં ત્રેસઠ પુરૂષોના સંગ્રહ ચરિત્રો અને જ્ઞાનભંડાર શ્લોક ૮૧૯૧) પ્રભુ મહાવીરનું સંપૂર્ણ ચરિત્ર તથા કેટલાક વિશિષ્ટ ૨૭ ઉપાધ્યાયશ્રી મેઘવિજયજીકૃત લઘુ ત્રિષષ્ઠી પ્રસંગોનું વર્ણન છે૪૬ શલાકા પુરૂષચરિત્ર. (વડોદરા જ્ઞાનમંદિર ક ૫૦૦૦) ૯ શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણત-વિશેષાવ- ૨૮ મહાવીર વિવાહલઉ ગૂ. સં. ૧૬૭૪ (૧૦ શ્યક ભાષ્ય. - સેંટ્રલ લાઈબ્રેરી) ૧૦-૧૧ શ્રી નેમિચંદ્રસૂરિકૃત મહાવીર ચરિયે ૨૯ પં. શિતલપસાદજી (દિવે)કૃત મહાવીરચરિત્ર, ( આત્માનદ સભાએ છાપેલું. છેક ૧૧૩૯) તથા ૩૦ પં. કામતાપ્રસાદજી (દિ૦)કૃત ભગવાન મહાવીર ચરિએ (ખંભાતભંડાર, છેક ૩૦૦૦) મહાવીર. જેમાં કેટલીક કદાગ્રહી બાબતો પણ છે. ૧૨ શ્રી ભદ્રેશ્વર સૂરિ કૃત કથાવળી. ૩૧ પં.ભંડારી (દિ)કૃત, મહાવીર ચરિત્ર. ૧૩ શિલાંકાચાર્ય કૃત મહાપુરૂષ ચરિત્ર. ૩૨ સુશીલકૃત વીરચરિત્ર. જેની લેખન શૈલી ૧૪ મહાવીર ચરિએ (પાટણ ભં. ૫. શ્લોક ગ્રાહ્ય છે. ૪૧૦૦). ૩૩ વકીલ નંદલાલ લલ્લુભાઈનું વીચરિત્ર જેમાં ૧૪ જુઓ આત્માનંદ પ્રકાશ વર્ષ ૨૩ મું-ચૈત્રના ૫૦ ૫૦ શ્રી પ્રતાપવિજયજી ભ૦ ના પાઠથી અને અંકમાં આવેલ મારે “ફાંસીને લાકડે” એ નિબંધ. શિક્ષણથી ઘણા પ્રમાણેનો સંગ્રહ થએલ છે,
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy