SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ ચિત્ર ૧૯૮૩ ૩પ૦ જુદા જુદા છે એ મત બંધાયે ૪૪ તે માટેના પણ શું સ્વતંત્ર વિચારકના મસ્તિષ્કમાં ઉતરે ખરું? પુરાવા દ્ધ ગ્રંથાએ પૂરા પાડયા. અને આગળ આ ઉપરથી હું એમ નથી કહેવા માગતો કેવધીને ૨૩ મા શ્રી પાર્શ્વનાથ તીર્થંકર પણ ઐતિ- અર્વાચીન યુગના સંશોધકે સર્વથા ભૂલ કરે છે, સત્ય હાસિક પુરૂષ છે, એ ૫ણુ પુરવાર થઈ ચુક્યું છે. મારી નાખે છે, યાને ગપજ ચલાવે છે. કિંતુ મારે - એટલે અત્યારથી અઢી હજાર વર્ષ પૂર્વે પણ જનધર્મ કહેવાનો હેતુ એવો છે કે કેટલાક અસ્વાભાવિક હતો; એ વાત અન્ય ગ્રંથેથી જ સિદ્ધ થઈ ચુકી છે. વિષયમાં છાછરી માનવી બુદ્ધિ કામ કરી શકતીજ શોધખોળની ખાતાવહી ઉકેલતાં ઉકેલતાં કેટલા. નથી. મનુષ્યની જ્ઞાનેન્દ્રિયમાં જેટલી ખામી હોય છે, એક પુરાણોએ તેને પુછી આપી છે. બલીન (બડ તેટલા પુરતી ભૂલો તેમના કાર્ય-પરિણામમાં આવે છે. લીના) વીરનિર્વાણ સંવત-૮૪ ના શિલાલેખે નિઃશં- (૧) એક વખતે બધી ચીજોનું જ્ઞાન સર્વજ્ઞકતા પ્રકટાવી છે, ભદ્રાવતીના વીરાબ્દ-૨૩ ને પણ વગર અસંભવિત છે, જેમકે કેટલાક યુરેપિ. શીલાલેખે (સમ્રા સંપ્રતિની ધમલીપિએ) અને અને થોડા ગ્રંથે જે કથે છે કે-“બદ્ધગ્રંથમાં કલિંગસમ્રા ખારવેલની હસ્તિગુફાની શિલાલીપિએ કૃષ્ણનું નામ નથી” જ્યારે લલિતવિસ્તરા નામના તો જનધર્મની પ્રાચિન જાહોજલાલી ન પડ• બૈદ્ધગ્રંથમાં કૃષ્ણની અસુર તરીકે પિછાણ કરાવેલ ઘોજ પાડે છે. છે. તથા બીજું આવું કાંઈક અંશે આપણે ઉપર - હવે પછીના નવા પુરાણીઓ “પાર્શ્વનાથ એ વાંચી ગયા છીએ વિગેરે. વિગેરે. અમારા ભગવાધારી સંન્યાસી કે બ્રાહ્મણ હતા ” (૨) વળી કેટલાક એવા કુદરતી નિયમ છે આવી કલ્પના ન કરે તે સારું. કે જે આપણે જાણતાજ નથી. જેમ સહરાના રણમાં - હવે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પહેલાં જેનધર્મ હતો જીવનાર જંગલી પોતાની ભ્રમણભૂમિને જગત કપી કે નહીં? આ પ્રશ્નનો ઉત્તર આપતાં સંશોધકે માથું આનંદ માને છે, એક ટાપુમાં વસતા ભરવાડ નેખંજવાળે છે. કેમકે વેદ અને ઉપનિષદોમાં પ્રાચિત ગ્રામ સીનેમા કે વાયરલેસની પિતાને અપ્રત્યક્ષ બીનાને જૈનત્વનો કોઈ પુરાવો મળતા નથી. પાર્શ્વનાથ પ્રભુની સત્ય તરીકે સ્વિકારતો નથી અને ટુંક બુદ્ધિવાળા પહેલાં જૈનધર્મ હશે નહીં એવી પુરાતત્વીઓની દેકો પોતાના કુવા સિવાય બીજું જગત માનવાને માન્યતા છે. પુરાતત્વના રસિક જન પણ આ બાબ- ઇનકાર કરે છે. આપણું બુદ્ધિવાની પણુ અપ્રત્યક્ષ તેમાં નવું અજવાળું પાડે તેમ લાગતું નથી. વાતમાં કેટલીકવાર આવીજ પ્રવૃત્તિ હોય છે. બેશક હાલના સંશોધકે પ્રાચિન આચાર્યોના કથનને આ નિયમ દરેક વસ્તુ માટે એક સરખી રીતે લાગુ સત્યજ તરીકે માનવાને ઈન્કાર કરે છે. એટલે પાડી શકાય તેમ નથી. પરંતુ કેટલીક કુદરતી ઘટદાદાસાહેબ દેવધિગણી ક્ષમાશ્રમણ, શ્રી જિનભદ્રગણી નાઓને સાચી માન્યા વિના ચાલી શકે તેમજ નથી. ક્ષમાથમણું કે શ્રી શિલાકાચાર્યનું કથન હોય અથવા બંકિમ બાબુ પણું કહે છે કે-પ્રાચિન ઇતિહાસના જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિ કે મહામહોપાધ્યાય ઘણાં તો અંધકારમાં છવાઈ રહેલાં છે, શ્રી યશોવિજયજી મહારાજનો ઉલ્લેખ હોય તો કેટલાક યુરોપિયનો તિર્થંકરોમાં સુમતિનાથ સારી પણ આજને પુરાતત્વવિદ તેને સર્વથા માનવા તૈયાર બુદ્ધિવાળા મોટા, વિશેષણ, શાંતિનાથશાંતિ દેના, નથી. તે પછી તેજ આજને પુરાતત્વવિદ “કે પણ વિશેષણ. કુંથુનાથ કાંઈ નહીં, અર્થ વગરનું વિશેષ ગમે તેમ કહે ” તેજ અવિસંવાદ થાય છે, એ નામ. એવા કલ્પિત રૂપકે ઘટાવી, તીર્થંકર જેવી * * * આ માટે જુએ શ્રી રામોજ રીરિક કંઈ વસ્તુજ નથી એમ કહેવા માટે પ્રેરાય છે. પણ નું પુસ્તક “જૈનતીર્થોને ઇતિહાસ ” ની પૂરવણીમાં છપા આ વાક્પટુતામાં તે એક જાતનું ઉડાઉપણું જ છે. એલ મુનિ જ્ઞાનવિજયનો “પ્રભુ મહાવીર અને ગૌતમબુદ્ધ” કેમકે લેસને મહાભારતના દરેક પ્રસંગોને આજ શિર્ષક નિબંધ, શૈલીથી તદ્દન નજીવા કરી નાખ્યા છે, તેઓ કહે છે
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy