________________
૩૪૮
જૈનયુગ
ખ્વા
માત્ર નામાંતરા કે રસો છે. મી રાડ સાબે તે ત્યાં સુધી શોધી કાઢ્યું કે “બૌદ્ધ દર્શનના ચેવિશ નમાં ૧-આદિનાય ૨-નેમનાથ ૩-પા નાય અને ૪-મહાવીરસ્વામી એ મુખ્ય છે” સામાન્ય શોધમાં પણુ જણાઇ આવે એવું છે. ક-બૌદ્ધની ગાવીશીમાં આ નામેાજ નથી. કાણુ, તે જૈન તીર્થંકરાનાં નામેા છે, છતાં શેાધખેાળની ધૂનમાં ટાડ સાહેબે આ ભૂલ કરી નાખી છે, જોકે ટેટડ સાહેબની રોધમાં જયિને જ્ઞાનચંદ્રજીની સંપૂર્ણ સહાય દ્વાવા છતાં આ ભૂલ કેમ થઇ હશે ? એ સમજાતું નથી પણુ જેમ વકીલ માદનલાલ ડી. દેશાઇ પાસેથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમ દ્રરના વૃત્તાંત જાણી નવલકથાકાર ક. મા. મુનશીએ તેને મનગઢ'ત સ્થાનમાં ગાઢવી વિકૃતિનું રૂપ આપ્યું છે, તેમ ટાડસાહેબે એજ ધેારણે મનસ્વીપણે કામ લીધું હાય તેા આવી અનેક ભૂલા થાય એ સર્વથા બનવા જોગ છે પરંતુ ટાડરાજસ્થા નના ગુજરાતી ભાષાંતરમાં આ . ગેટાળા રહે અને તેના સૈધ્ધમાં સુધારાનું નિ ન મૂકાય એ પણ ગુજરાતી અનુવાદક માટે અક્ષમ્ય ગણાય, ૨
એ તે સ્પષ્ટ છે ક-પારચાત્ય પંડિતાએ સરખા વઢ કરવાનો પ્રયાર્ડમાં તલુાજી, આવી અનેક સત્ય વાર્તાને ડાક બેસારી છે. એમાંથી કાઢી ધાના પુરાવા તપાસી એ
૧. પ્રાચિન આ પ્રખર જ્ઞાનવાળા હતા. જ્ઞાનના બળથી અને મુસારીમાં થતા અનુભવથી વિશ્વાસના દરેક પ્રસંગાના સંપૂર્ણ અણુકાર હતા. તેને દેશ દેશમાં બનતી વિચિત્ર ઘટનાઓની માહિતી લક્ષ્યમાંજ હતી. જેથી તેએ ઉત્તરિય ભાગના છ માસવાળા દિવસ રાત્રીના જાણુકાર હતા પણ આ વસ્તુસ્થિતિ જાણી શકાય તેવું બુદ્ધિસામર્થ્ય પ્રાચીન આર્યોને હાય એમ પાશ્ચિમાલ્ય પડિતાના ખ્યાલમાં નજ ઉતર્યું.
ચૈત્ર ૧૯૮૩
તેથી તેઓએ પરંપરાનાનથી - માસના દિવસ જાણુનાર આઈઁને યુરેપિઅન પ્રજાના સંતાન તરીકે ઓળખાવવા પ્રયત્ન કર્યાં.
*૨ ગુજરાતી તરન્નુમા કરનાર પણ ક્યારેક ગોટાળા ઘરે છે. કંમદ દ. એ રીડરામ ઉપરાને ફ્રાસ સ માળાના તરન્નુમામાં ભલું કર્યું છે, અને ભાષાંતરના પાઠામાં તથા ટીપ્પણીમાના વધારા કરી ગુજરાતના ઇતિહા સને અન્યાય આપ્યા છે. ( જુએ નવી આવૃત્તિ ફા. રા. શીલગુણસૂરિ તથા શ્રી હેમચ’દ્રસૂરિના અધિકાર )
૨. ફર્ગ્યુસને નગ્ન સ્ત્રિઓની કેટલીક પ્રાચિન મૂર્તિએ જોઇ જાહેર કર્યું કે “ પ્રાચિન ભારત સ્રિઆને કપડાં પહેરવાના ધારા ન હતા "" અર્થાત તેએા અસભ્ય હતી.
૩. તેજ ક્રુશ્યુને મથુરાનુ" શિલ્પકામ તેજી * હિંદમાં આવી કારીગરી ઢાઈ શકે નહીં. એમ માની નક્કી કર્યું કે- આ બધું ગ્રીસ શિલ્પીના પ્રયત્નનું ફળ છે.
૪. કેટલાક યુરોપિનાએ સુર્યપ્રાપ્તિ-ચંદ્રય જ્ઞપ્તિ વિગેરે ગ્રંથા સાંભળેલા નહીં એટલે તેમણે આર્યાવર્ત જ્યોતિષની બાબતમાં મત આપ્યા કે તે ગ્રીકનું અનુકરણ છે. ' “ તે શિક્ષણ બાબિલ પાસેથી મેળવેલ છે. ’
૫. કેટલાએકને યુરાબિન મૂર જાતિ સિવાયની કાળી-લાલ ચામડીવાળી કાઇ બીજી જાતિ જગતમાં વસે છે એવું સ્વપ્ન આવ્યું નહતું. એટલે તેમણે હિંદીખાને પ્રથમ દર્શનમાંજ “મૂત્ર " નુ બીરૂદ આપી દીધું.
૬. કેટલાકને વીર રસ સિવાયના ચા પણ પદબંધ-આખ્યાનમાં હેાય છે એવું જ્ઞાન નહતું તેમજ તેમના વિશ્વાયમાં આવી બાબત માટે એપીક સિવાય બીજો શબ્દજ ન હતા. જેથી રામાયણ મહાભારતન દષ્ટિથમાં આવતા વાર Epic કાવ્યની ગણતરીમાં
ગાડી દીધાં.
છે. સંસ્કૃત ભાષાનો અભિન્ન વ્હીલર સાહેબે મહાભારતના કરાવેલા તરજુમામાંથી ઉપરચોટિયું જ્ઞાન મેળવ્યું. વળી અમદાવાદના સુબાઓ અને દીલ્લીના ગોગલ શહેનશાહના કે ચંદ્રગુપ્ત વિગેરેના સબંધની ખામતમાં અજાણ હતા એટલે તે સાહેબે રાન્ય કાળના પૂર્વપશ્ચિમ હિંદના રાનએના પરસ્પર કૃષ્ણપાંડાના ગાઢ સબંધ કલ્પિતવાત તરીકે ઓળખાવવા પ્રમાણે માપ્યું કે- દ્વારિકાસ્તિનાપુરથી ૭૦૦ રાય દૂર હતું, માટે તેઓના સબંધ અસનવિત છે. “