________________
જૈનયુગ
ચૈત્ર ૧૯૮૩
બેઠી નાંખતાં અને ધર્મને નામે ચાલતી સત્તા અને હિંસા સામે પોકારી ઉઠાવતાં અને સર્વજન હિતકર
૩૪૪
આવું સમ્યગ દર્શન શ્રી મહાવીરના જીવને સરળ અને મજપુત બાંધાવાળા ગ્રામચિંતક નયસારના
ભવમાં પ્રાપ્ત થયું હતું. લાકડા પડાવવાના અતિ શ્રમધર્મ તીર્થ પ્રવર્તાવતાં, આર્ય કે અનાર્ય, સ્ત્રી કે પુરૂષ,
નદ
ઉંચ કે નીચ, સર્વને સમાન ગણતા અને સમાન ગવા ઉપદેશ આપતા, ખાપરો શ્રીવીરને જોઇએ છે. તેમની માતૃપિતૃભક્તિ, ભ્રાતૃસ્નેહ અતુલ અ`ગાળ, મહા વૈરાગ્ય, પૂર્વ આત્મબળ, અવર્જીનીયા સહિ ષ્ણુતા, સર્વસંગ પરિપાત્ર, પાર તપમાં, માર્વિશાળ ભાવનાઓ દેવળ જ્ઞાન સ્વરૂપતા અને સંપૂર્ણ અહિંસામય જીવન અને પ્રવચન ઉપર જેટલું એલીએ અથવા લખીએ એટલું ઓછું છે. નથી અત્યારે સમય તે રૂપણ વધારે વિવેચન કરવાને હું તા અત્યારે એકજ ગુણુ ઉપર તમારૂં વિશેષ ધ્યાન ખેંચી વીરમીશ, અને તે સત્ અને અસતને વિવેક-સમ્યગ્ દર્શન છે, અને તેજ આપણે પ્રથમ તા શિખવાને અને સમજવાનો અને સાક્ષાકાર કરવાના છે.
પછી ભૂખ લાગવા છતાં, જમવાના સમય વીતી ગયે હતા છતાં, ભયકર અટવીમાંયે બચની સ્વસ્થતા રાખી તે મુનીની રાવ કરાવે છે. ોધીને પામે છે. તેમને અન્નાદિથી સાખે છે. સ``ીતે સાંભળે છે, સાંભળીને આરે છે, અને માર્ગ દેખે છે. સત્સંગની ઇચ્છા, સત્સંગની પ્રાપ્તિ અને સત્સ`ગમાંજ રહેવાપણું એજ જીવન પલટા કરાવે છે, એજ દૃષ્ટિ ક્રાણુ ફેરવાવે છે. અને સન્માર્ગે ચઢાવે છે. સામા સંત પુરૂષા, સાચાં મુનિવર્યાં ખરેખર પારસમણિ છે, લેઢાંનું સેાનું બનાવે છે. દાષષ્ટિને ગુદૃષ્ટિમાં પત્રરાવી નાંખે છે. સાગના આ દૈઃ સરકારથી જ તે નયસારના જીવ મિરિચ નામે શ્રી આદિનાથના પાત્ર તરીકે જન્મેલ છે અને વૈરાગ્ય પામી તેમની પાસે જ બાળવયમાં દીક્ષા લે છે. પણ વૈરાગ્યન પાયા કાચા હૈાવાથી અને હજી મન દૃઢ નહી હેાવાથી સયમ બરાબર રીતે પાળી શકતા નથી અને પોતાની અલ્પતા બતાવનાર, ત્રિ'ઢીને નવીન વા તે ધારણ કરે છે. પણ તે તે વખતે પણ સત્ય નથી ચૂકતા. અને દંભન હ ંમેશને માટે દેશવટા જ દે છે. અને કહે છે કે સત્ય માર્ગ તો શ્રી આદિનાથના છે. તે તેા પામર છું અને તે માર્ગે જવા અશક્ત છું. આ ભવમાં મિશ્ર સત્ય ખેલવાના માત્ર એક પ્રસંગ તે મિચના ભાવમાં મન્યે. કે જેનું કટુ કુળ તેમને પાછળથી ભોગવવુ પડયું તે ભાવી માપુમાં નિષ્ણુની સ્પષ્ટતા ઘણે અરી થઇ છે. પણુ તેમાં જોઇએ તેવી દૃઢતા હજી આવી જણાતી નથી. પશુ વગર હથીયારવાળા સિંહની સાથે હથીયાર કાઢી લડનાર ત્રિષ્ટ વાસુદેવના ન્યાય પુરઃસર લડવાના નિર્ણય તે ઉચ્ચગામી જીવમાં તે દૃઢતા લાવે છે. આ દૃઢતા એક વખતે આજ્ઞા પળાવતી વખતે કઇક ઉગ્રસ્વરૂપ ધારણ કરે છે અને કઠાર બને છે. શય્યા પાલકના કાનમાં સીસું રડવા જેવા પ્રમ`ગ ઉપસ્થિત થાય છે. પર ંતુ તેજ કઠોરતાને પછી છેલ્લા ભવમાં સ્વાતંત્ર્ય અને સદનશીલતામાં પલટાવતાં અને તાકા લીન આર્ય જગતમાં પ્રસરેલી ધબ્રહાને મૂળથી
જોઇએ છીએ અધશ્રદ્ધાને સ્થાને તત્ત્વાર્થ-શ્રદ્ધા જરૂર જોઇએ છીએ. મત માર્ચ સમહત્ત્વાકાંક્ષી પ્રયત્નાની જગ્યાએ આમારું આત્મભાગી સ્વયંસેવા. જડતાને સ્થાને ચેતનતા. કદાગ્રહને સ્થાને સત્યના સ્વીકાર અને સત્યાગ્રહ શુષ્ક જ્ઞાન અને શુષ્ક ક્રિયાની જગ્યાએ જર છે હવે જ્વલંત જ્ઞાનક્રિયાની એજ્ઞાની, જૈન કેળવણી ખાતાઓના નેતાઓ સાંભળી મા વીર્ સંદેશ અને પ્રગટાવશે। હવે સત્સંગી નવયુગ. અને તેમ થરો ત્યારે સમાજમાં સગાન ચરશે. આમ જામરો, હૃદયની વિશાળતા આવરો, ધર્મભક્તિ રસ ઝરી અને શ્રી વીર પ્રભુનાં અત્યારે સંકુચિત બનેલાં શાસનમાં નવું જોત પ્રકાશશે, અને તે થી ૫ શ્રીમહાવીર જીવનના સતત સસ્મરણુથી અવશ્ય અને ક્ષણે ક્ષણે તેના આચરસુથી.
તે શ્રી મહાવીર કેવા છે તે કે (હરિગીત.)
સસાર દાવામ તણી જ્વાળા બુઝાયા નીર છે. સમાર ધથી દૂર કરવાં, જે થયડ સમીર છે, માયારૂપી પૃથ્વી વિદારણુ, તિક્ષ્ણ હળ સમ શૂર છે, મેર સમાનજ ધીર જે છે, યવનને મહાવીર છે.