SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ ઉદર ચૈત્ર ૧૯૮૩ સાયની સિદ્ધિમાં સહાયભૂત એ સમતારસને આપણે કરવા પ્રયત્ન કરીએ. પ્રભુ મહાવીરે પ્રરૂપેલ ગંભીર આપણા જીવનમાં કેટલો ઉતાર્યો છે અને કેટલો સૂક્ષ્મ સત્ય તને-ગહન સિદ્ધાંતને સ્વયં સમજી ઉતારવાની આવશ્યકતા છે એ વિચારવાનું કર્તવ્ય અન્યને સમજાવવા તેનો પ્રચાર કરવા પ્રશસ્ત પ્રયત્ન આપણું છે. કરીએ. અજ્ઞાનથી, પક્ષપાતથી કરાતા અક્ષમ્ય અસત્ય આક્ષેપના પણ શાંતિથી પ્રત્યુત્તર આપી અજ્ઞાન આપણે પ્રભુ મહાવીરની જયંતી ઉજવી ત્યારે લેખક-વક્તાઓની સ્કૂલનાએ શાંતિ-સમાધાનીથી જ કહી શકાય, જ્યારે આ સુધરાવવા પ્રયાસ કરીએ. અને એ રીતે કંઇક અંશે જયંતીની સફલતા પણે એ પ્રભુના ફરમાવેલા જે પરમાત્મા મહાવીરને પુનિત પગલે ચાલીશું તે પવિત્ર માર્ગે પ્રયાણ કરીએ. અવશ્ય આપણી ઉજવેલી જયંતી સફલ થશે, અને આપણી ઉજવેલી જયંતી ત્યારે જ સફળ થઈ શકે આપણે સાધ્યસિદ્ધિ સદ્યઃ સાધીશું. કે જ્યારે આપણે આપણાં વમનને, શુદ્રકલાને, આપે મારા વક્તવ્યને શાંતિથી શ્રવણ કર્યું નજીવા કલેશ કંકાસને, પરસ્પરના કુસંપને તિલાંજલિ તે માટે આપનો પુનઃ આભાર માની હારું વક્તવ્ય દઈ આપણી શકિત અને અમૂલ્ય સમયનો દુર્વ્યય ન પ ક કરતાં એ પ્રભુ મહાવીરના જીવનમાંથી ઉત્તમ ક્ષમા, વી સરકાર માર્દવ, આર્જવ, નિલભતાને આપણું જીવનમાં ઉતા- ચત્ર શ ૧૩ લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી. રીએ. વિષયજય, કષાયજય, ઇન્દ્રિયજય, મને જય બારસદ. ) શ્રી વરસ્તુતિ. (રા. રા. ઉમેદચંદ દાલતચંદ બરોડીઆ. B. A.). ગીતિ. અશક્ય છે તે પછી મારા જેવા પામર માટે તે जो देवाणविदेवो તે તદ્દન અશક્ય હોય તેમાં શો સંદેહ ? जं देवा पंजली नमंसति । મનુષ્યવાણુને અગોચર, અતીન્દ્રિય, અલખ तं देव देव-महिं અને અનુપમ તે શ્રી નિગ્રંથ નાતપુત્તનું સ્વરૂપ सिरसा वंदे महावीरं ॥ સ્વાનુભવજ દેખાડી શકે. યથાયોગ્ય દશા નહીં | (અનુવાદ ગીતિ) હેવાથી બાળકની માફક માત્ર હાથ પહોળા કરી વંદુ છું શ્રી વીરને “તે જગવંદ્ય મહાપુરૂષ આવા-આવા હતા” એજ નમે છે દેવો પાંજલિ જેને મારે માટે કહેવાનું રહે છે. પૂજિત છે ઇદ્રોથી પળે પળે, સમયે સમયે સ્મરવા વળી જે છે દેવ, દેવોના.) ગ્ય છે તે અગણિત વંદન હન્કેટિશઃ ધન્યવાદ હો તે અન્ય મહાપાર અને તેમને જીવનસંદેશ. નહીં સિદ્ધાર્થનંદન, ભયભંજન, મહાવીરને કે જેઓએ કે એકલા જન્મકલ્યાણુક દિવસેજ. તેથીજ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગાયું છે કે – આજની પુણ્યતીથિએ ચરમ દેહ ધારણ કરી, સાચું જીવન જીવી, જગતને સાચે માર્ગ દેખાડ્યો છે. “તુમ ગુણ ગણ ગંગાજળે, ઝીલીને નિર્મળ થાઉંરે જગદ્ગુરૂ, શ્રી વીરપ્રભુના સર્વ ગુણોનું યથા અવર ન ધંધે આદરું, નિશદિન તેરા ગુણ ગાઉં રે સ્થિત વણન કરવું તે દેવતાઓના ગુરૂ માટે પણ -ગિરૂઆરે.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy