________________
૧૦૬
જૈનયુગ
કારતક-માગશર ૧૯૮૩ પાટણ
પાટણમાં જણાઈ આવતું હતું. ધર્મવીર અને યુદ્ધવીર પ્રસ્તુત પરિવાડી જેના નામ સાથે બંધાયેલી જનાના વ્યવસ્થા અને આબાદીથી પાટણ એક છે, તે પાટણ નગરને આ સ્થલે સંક્ષેપમાં પરિચય
વખત પૂરી જાહેરજલાલી ભોગવતું થયું હતું. વિક્રમ આપ ઉપયોગી ગણાશે.
સંવત ૮૦૨ ના વર્ષમાં પહેલ પ્રથમ “અણહિલવાડ
વા “અણહિલપાટણ એ નામથી પાટણ વસ્યું, અને “પાટણ” એ ગુજરાત દેશની રાજધાની-હિન્દુ દિવસે દિવસે ઉન્નતિ કરતું ચાવડાવંશના રાજાઓની સ્થાનના પ્રાચીન અને પ્રસિદ્ધ શહેરોમાંનું એક છે, દાજધાની તરીકે પ્રસિદ્ધ થયઃ એનું વાસ્તુસ્થાપન જૈન મંત્રથી થયું હતું, એને
ચાવડા વંશના કુલ ૭ સાત રાજાઓએ રાજ્ય વસાવનાર “વનરાજ' નામનો ચાવડાવંશને એક
કર્યા બાદ પાટણની રાજ્ય લગામ ચાલુક્ય વંશના બાહોશ શુરવીર રાજપુત્ર હતા. તે નાગેન્દ્રગચ્છના
રાજાઓના હાથમાં ગઈ, આ વખતે પણ પાટણ જેન આચાર્ય શીલગુણસૂરિનો પરમ ભક્ત જૈન ઉપા
પૂરી જાહોજલાલીમાં હતું. એટલું જ નહિ પણ સક હતો.'
પાટણના ચૌલુક્ય રાજાઓએ આસપાસના દેશો જીતી વનરાજ પિત, તેના રાજકારભારિયોનું મંડલ પોતાની રાજસત્તાને વિશેષ વધારો કરવા માંડ્યા અને તેની પ્રજાનો અધિક ભાગ જનધર્મી હોઈ પાટણ જે કુમારપાલ સુધી ચાલુ રહે, કુમારપાલ જે ચુસ્ત શહેર એ તે વખતમાં ગુજરાતના જનોના ધાર્મિક જૈનધર્મ હતો, તેણે પોતે પણ અનેક લડાઈ સામ્રાજ્યની રાજધાની બની ગયું હતું. જેમાં કરી ઉત્તર મારવાડ, કાંકણુ વિગેરે અનેક દેશોના ચાલતા તે સમયના સર્વ ગ૭ અને માતાનું અસ્તિત્વ રાજાઓને જીતીને ગુજરાતના મહારાજાધિરાજ તરીકે
૧ વનરાજને બાલ્યકાલમાં જ ઉક્ત શીલગુણસૂરિએ પોતાની સત્તા સર્વોત્કૃષ્ટ બનાવી હતી, પરંતુ ગુજઆસરે દીધું હતું, તેથી તજ્ઞ પ્રકૃતિના વનરાજે પાછળથી રાતની ઉન્નતિની આ છેલ્લી હદ હતી, એ પછીના પિતે રાજા થતાં જૈનધર્મની કીમતી સેવા બજાવી હતી. ગુજરાતના રાજાઓએ પોતાની સત્તા વધારી હોય
એટલું જ નહિ બલકે પાટણમાં નામી જિન મંદિર બનાવ- એમ ઇતિહાસ જણાવતો નથી. આ તે રાજ્યસત્તાની રાવી પિતાની કીર્તિને વિશેષ અમર કરી હતી. વનરાજનું વાત થઈ પણ ગુજરાતમાં અને ખાસ કરીને પાટબનાવેલું આ “વનરાજવિહાર” નામનું વૈત્ય સં. ૧૩૦૧
ણમાં જૈનધર્મની પ્રબલતા પણ ઓછી ન હતી, માં વિદ્યમાન હતું એ વાત નીચેના શિલાલેખ ઉપરથી
ચાવડાવંશના તમામ રાજાઓ જૈનધર્મના પાલનારા જણાશે –
નહિં તે ઉપાસક તો અવશ્ય હતા, મંત્રિમંડલ સંવત ૧૩૦૧ વર્ષે વિશાખ શુદિ ૯ શુક્ર પૂર્વમડલિવાસ્તવ્ય મોઢજ્ઞાતીય નાગેન્દ્રા, સુત છે. જાહણ
અને બીજા રાજકર્મચારિયો પણ પ્રાયઃ જો હોઈ પુણ છે. રાજકુક્ષિસમુભવેન ઠ૦ આસાન સંસારાર... પ્રજાને અધમ વગ પણ જેનધર્મને પૂજ્ય દષ્ટિથી
પાર્જિતવિરેન અસ્મિન્ મહારાજશ્રીવનરાજવિહારે જેતે; આ સ્થિતિ ચૌલુક્ય પહેલા ભીમ સુધી ચાલતી નિજકીર્તિવલ્લીવિસ્તાર...વિસ્તારિત તથા ચ ઠ૦ રહી. ભીમના વખતમાં તેના વીર દંડનાયક વિમલ આસાકસ્ય મૂર્તિરિય સુત ઠ૦ અરિસિંહેન કારિતા પ્રતિ- અને રાજા વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન થતાં પાટણની બ્રિતા......... સમ્બન્ધ ઓ પંચાસરાતીર્થે શ્રીશીલગુણ- પજને કંઇક ધક પહોંચ્યા હોય તે બનવા સૂરિસંતાને શિષ્ય શ્રી.....દેવચન્દ્રસૂરિભિઃ છે મંગલ મહાશ્રી: છે
જોગ છે. એમ કહેવાય છે કે દંડનાયક વિમલને (પાટણમાં પંચાસરાપાર્શ્વનાથના મંદિરમાં રહેલી
વિષે રાજા ભીમના મનમાં કંઈક વિપરીત ભાવ * વનરાજ ની મૂર્તિ પાસેની ઠ૦ આસાની મૂર્તિને
ઉત્પન્ન થયો, ચતુર અને માની વિમલને રાજના શિલાલેખ)
મનની સ્થિતિનું જ્ઞાન થતાં દિલગીરી અને દયાનું ૨ પાટણની રાજગાદી ઉપર નીચેના આઠ ચાવડા- ૧ વનરાજ, ૨ યોગરાજ, ૩ રત્નાદિત્ય, ૪ વૅરિસિંહ, વંશી રાજાઓ થયા છે:
૫ ક્ષેમરાજ, ૬ ચામુંડરાજ, ૭ રહડ, ૮ સામંતસિંહ