________________
પાટણ ચૈત્યપરિપાટી
૧૭૫
જવું જોયે. સિદ્ધસેનસૂરિનું સકલતીર્થોત્ર મ-સંગજીની ગિરિનારઐષપરિવાઢી, સિદ્ધપુર ચત્યપરિકેન્દ્રસૂરિનું તીર્થમાલાસ્તવન, જિનપ્રભસૂરિની ચા- વાડી, નગાણિની જાજ્ઞાચક્ષપરિવાડી વિગેર શ્વેતાશાશ્વત-ચૈત્યમાલા, વિવિધતીર્થકલ્પ વિગેરે સંખ્યાબંધ ચૈત્યપરિવાડિ ઉપર જણાવેલ લક્ષલ્યુસંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ અને લેાકભાષામાં લખાયેલા ગુવાલી આજે વિદ્યમાનતા ધરાવે છે.૪ પ્રસ્તુત ‘પાટઉપર્યુક્ત લક્ષજુવાળા સ્તવનેાની કાર્ટિના અનેક પ્રબન્ધા શ્રૃદ્મપરિપાટી ' પશુ એજ બીજી કૅટિના નિબંધ છે, મારું ષ્ટિગોચર થાય છે.
ચૈત્યપરિપાટી–સ્તવનાનું લક્ષણ એ થયા કરે છે કે કાઇ પણ ગામ કે નગરનાં યાત્રાના સમયમાં ક્રમવાર આવતાં દેહરાસરાનાં નામ, તે તે વાસેાનાં નામ, તેમાં રહેલી જિનપ્રતિમાઓની સંખ્યા વિગેરે જણાવવા પૂર્વક મહિમાનું વર્ણન કરવું ાને તેની સ્તુતિ કરવી, વિજયસેનસૂરિના નિંગિરાસા,૫ હંમદ્ર
૧. આ સંસ્કૃત સ્તેાત્ર પાટણમાં સંધવીની શેરીના
તાડપત્રાના પુસ્તક ભંડારમાં છે, એના કર્મોં સિદ્ધસેન
સૂરિ ક્યારે થયા તેનો નિશ્ચય નથી, છતાં સભય પ્રમાણે તેરમી સદીના પૂર્વીષમાં થઇ ગયેલા સિદ્ધસેન જ એના ′′ હાવા જોઇયે.
૨. આ પ્રાક્ત યન પણ તેરમી સદીમાં જ બનેલું સભવે છે. મહેન્દ્રસર નામના એ આચાર્ય થયા છે—૧ ના પૂર્ણ લુગીય પ્રસિદ્ધ થાય હેમચંદ્રના શિષ્ય જે ૧૨૧૪ માં વિદ્યમાન હતા. ૨જા નાણુકીયગચ્છીય જે સ. ૧૨૨૨ માં વિદ્યમાન હતા. આ સ્તવનના કર્યું આ ખમાં કથા તેનો નિશ્ચય થતા નથી.
૩ આ ચૈત્યમાલા અપભ્ર'શ ભાષામાં છે, એના ક′′ જિનપ્રભસૂરિ જે ૧૪ મી સદીમાં થઈ ગયા છે, જેમણે અનેક ચિરત્ર અને રાસે અપભ્રંશમાં લખેલા છે. જેટલી અપભ્રંશની કવિતા પાટણના ભડારામાં એમની મળે છે, તેલી ખીન્ન કાઇ પણ કવિની નથી મળતી.
૪ ચૂત અને પ્રાકૃતમાં બનેલા મા ઊર્જા પ્રસિદ્ધ છે. એના કર્યાં જિનપ્રભસૂરિ ખરતરગચ્છની લઘુશાખામાં થઇ ગયા છે. તેમણે આ તી કલ્પસંગ્રહ વિક્રમ મની ૧૪ મી સદીના ઉત્તરાર્ધ માં બનાન્યો છે.
૫. આ રાસે પ્રાચીન ગુજરાતી ભાષામાં લખાયેલા , એના કન્તુ વિયસેનસૂરિ નાગેન્ડગમાં પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલના સમયમાં અર્થાત્ વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા છે. વસ્તુપાલના સંધ સાથે ગિર નારની યાત્રાયે ગયા તે સમયે તેમણે આ રાસ બનાવ્યા હતા.
આટલા વિવેચન ઉપરથી સમજાયું હશે કે તીર્થં ચૈત્યયાત્રાએ અને નગર ચૈત્યયાત્રાએ મને નગર ચૈયયાત્રા કરવાના વિાજ તેમાં બાજ પ્રાચીન કાલથી કાન્યા આવે છે. આ રિવાજોની પ્રાચીનતા એચ્છામાં આછી બે હજાર વર્ષની હોવી જોયે એમ પૂર્વે સૂચવેલ શાસ્ત્રવાક્પાથી સિદ્ધ થાય છે, અને એ ઉપરથી તીમાલાસ્તવના અને ચૈત્ય પરિ પારીસ્તવના લખવાની રુઢિ પણ ઘણી પ્રાચીન હોવી જોઇયે એ વાત સહેજે સમજી શકાય તેવી છે; છતાં પશુ ટલું તા સખેદ જાવવું પડે છે કે આ પત્ર. ત્તિની પ્રાચીનતાના પ્રમાણુમાં તેના વર્તુનમન્યા તીર્થ માલાસ્તવના અને ચૈત્યપરિપાટી-ાવના તેટલાં પ્રાચીન આ મલતાં નથી.
૧. હેમહ’સગણિ પ્રસિદ્ધ આચાર્ય મુનિસુદરસૂરિના શિષ્ય હતા, તે સેાળમી સદીના પ્રથમ ચરણમાં વિદ્ય માન હતા, આરભસિદ્ધિવાતિ ક, ન્યાયમ-TMષા વિગેરે અનેક વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થા એમણે બનાવ્યા છે. આ ચૈત્યવિવાી તેમણે ક્યારે બનાવી તે જણાવ્યું નથી, પણ સેાળમી સદીની શરૂઆતમાંજ બનાવી હેાવાના સબવ છે,
૨. આ ચૈત્યપરિવાડીના કર્તા કે સમયને પત્તા લાગ્યા નથી. પિરવાડી ણી દ્વારાનો સમય છે.
૩. આ ચૈત્યપરિવાડી સ. ૧૬૫૧ ના ભાદ્નવા વિદે ૩ ને દિને જાલારમાં બની હતી, એના કર્યાં નગા વા નયિં િઆચાર્ય શ્રીહીરવિજયસૂરિના શિષ્ય રામનગણિના શિષ્ય હતા.
૪.૨૫૦ આચાર્ય શ્રીમિયમ ઝિએ સપાન કરીને ભાવનગરની શ્રીયશેાવિજય જૈન ગ્રન્થમાલા દ્વારા પ્રાચીન તીર્થં માલા સ’ગ્રહ'ના પ્રથમ ભાગ બહાર પાડયા છે, જેમાં જુદા જુદા કિયેઓની કરેલી ચપચિાર્ડિ, તીર્થમાળાએ અને તીસ્તવના મળીને ૨૫ પ્રબન્ધા છે. એ સિવાય પણ સખ્યાબંધ તી માલા અને ચૈત્યપરિવાડીએ જૈન બટાકામાં અસ્તિય પ્રાય છે.