________________
જેનયુગ
કારતક-માગશર ૧૮૩ ૧૦૪ હોય કે અમુક ગચ્છની માલિકીનું હોય તે પણ તેની ન પેસી જાય એટલા માટે મૃતધર પૂજ્ય આચાર્યોએ યાત્રા કરવી, વખત પહોંચતું હોય તે સર્વે ઠેકાણે નિયમ ઘડો કે આઠમ ચઉદશે તે સર્વ ચેત્યોની સંપૂર્ણ ચૈત્યવંદન-વિધિ કરવી જોઈએ અને વખત વંદના કરવીજ, અને જો સાધુ કે વ્રતિ ગૃહસ્થ એ ન પહોંચતો હોય તે એક એક સ્તુતિ વા નમસ્કાર નિયમ પ્રમાણે ન વર્તશે તે તે દંડને ભાગી થશે. જ કરવો પણ ગામનાં સર્વ ચિત્યોની યાત્રા કરવી. આ પ્રમાણે નગર યા ગામનાં સર્વ ચીની યાત્રા તે
ચેઇઅપરિવાડી જતા” (ચિત્ય પરિપાટિયાત્રા) કહેવ્યવહાર સૂત્રના ભાષ્ય અને ચૂર્ણિમાં લખ્યું છે
વાતી. અને એ પ્રકૃતિ વિશેષ પ્રચલિત થતાં ઉતાકે આઠમ ચૌદશ આદિ પર્વ-તિથિદિનેમાં ગામનાં
વલને લીધે યાત્રા” શબ્દ નિકળી જઈને “ચેત્યપરિસર્વ દેહરાંઓમાં રહેલી જિનપ્રતિમાઓ અને પિતાના
પાટિ' શબ્દ જ પ્રાથમિક મૂળ અર્થને જણાવવામાં તથા બીજા ઉપાશ્રયમાં રહેલા સર્વ સાધુઓને પર્યા
રૂઢ થઈ ગયો. વખત જતાં ચૈત્યપરિપાટી-ત્યપરિયલ સાધુઓએ વંદન કરવું જોઇયે, જે ન કરે તે
વાડી–ત્યપ્રવાડી-ચૈત્રપ્રવાડી ઇત્યાદિ અનેક પ્રકારના તે સાધુ પ્રાયશ્ચિત્તનો ભાગી થાય.
ચેઈઅપરિવાડીજાના સ્થાને સંસ્કૃત, પ્રાકૃત અને મહાનિશીથ સૂત્રમાંથી પણ ચિત્યતીર્થ અને તીર્થોમાં અપભ્રંશ શબ્દો રુઢ થયા, જે આજ પર્યન્ત તે ભરાતા મેલાઓની સૂચના મલે છે. આ સર્વ જતાં અર્થને જણાવી રહ્યા છે. એટલું તે નિશ્ચિત છે કે જેમાં તીર્થયાત્રા અને
ઉપરના વિવેચનથી એ વાત સ્પષ્ટ થઈ કે પ્રતિમાપૂજાને રિવાજ ઘણોજ જૂને પુરાણો છે,
ચૈત્યપરિવાડી' એ નામ એક પ્રકારની યાત્રાનું છે, વીર્થ તરીકે પ્રસિદ્ધ થયેલ સ્થાનમાં ભાવિક જેને
અને ઉપચારથી તેવી યાત્રાનું વર્ણન કે વિવેચન ઘણા દૂર દૂરના દેશ થકી સંઘ લઈ જતા અને
કરનાર પ્રબન્ધ વા સ્તવને પણ ચિત્ય પરિવાડી ને તીર્થાટન કરી પોતાની ધાર્મિક શ્રદ્ધાને સફલ કરતા,
નામથી ઓળખાવા લાગ્યાં કે જે બનાવ સાહિત્ય પિતાના ગામ નગરનાં ચને તે હમેશાં ભેટતા,
માર્ગમાં એક સ્વાભાવિક ઘટના છે. ચ અધિક વા ઓછા સમય મલતાં નગરનાં સર્વ ચોની યાત્રા નિત્ય ન થતી તો છેવટે આઠમ ચઉ- તીર્થમાલા અને ચૈત્યપરિવાડિયાને દશ જેવા ખાસ ધાર્મિક દિવસમાં તે પૂર્વોક્ત યાત્રા
વાસ્તવિક ભેદ, અવશ્ય કરતાજ, કાલાન્તરે આ પ્રવૃત્તિમાં પણ મંદતા
યદ્યપિ તીર્થમાલા વા તીર્થમાલા સ્તવને અને ૧. નિસ્સકડમનિસ્ટકડે ચેઇએ સવહિ થઇ તિત્રિ, ચિત્યપરિવાડી વા ચૈત્યપરિવાડી સ્તવનેમાં સામાન્ય વેલું વ ચેઇઆણિ વ નાઉં ઇક્રિક્રિઆ વા વિ. રીતે ભેદ નથી ગણવામાં આવતો તથાપિ તેનાં નામ
–ભાષ્ય અને લક્ષણો તપાસતાં તે બન્ને પ્રકારની કૃતિનો ૨ અમી–ઉસીસું ચેઈથ સવાણિ સાહણે સવે. વાસ્તવિક ભેદ ખુલ્લો જણાઈ આવે છે. વન્ટેશ્વા નિયમો અવસેસ-તિહિંસુ જહસનિં. એએસુ ચેવ અમાસુ ચેઇયાઈ સાહણે વા જે તીર્થમાલા સ્તવનનું લક્ષણ એ હોય છે કે પોતે
અણાએ ભેટેલાં વા સાંભળેલાં કે શાસ્ત્રોમાં વર્ણવેલાં નામી વસહીએ કિંઆ તે ન વંતિ માસલહુ.
નામી તીર્થોનાં ચૈત્ય વા પ્રતિમાઓનું વર્ણન, તેને -૦૧વહારભાગ્ય અને ચૂર્ણિ. સાચા વા કપિત પ્રતિહાસ, તેનો મહિમા અને તે - ૩. અહનયા ગયા તે સાહણે તે આયરિય ભણુતિ જહાણું જઈ ભયજં તુમ આણહિ તો શું અસ્તેહિં
સંબંધી બીજી બાબતેનું વર્ણન કરવા પૂર્વક તેની તિથયૉ કરિ૨)યા ચંદષ્પહસામિયં વંદિ૬)યા ધમ્મચક
સ્તુતિ વા પ્રશંસા કરવી. આચારાંગનિર્યુક્તિ અને ગંતૂણમાગચ્છામે,
નિશીથચૂર્ણિમાં થયેલી તીર્થોની નોંધ તે આજકાલની -મહાનિશીથ ૫-૪૩૫. તીર્થમાળાઓ અને તીર્થંકપનું મૂલ બીજક સમ